Sunday, May 19, 2024

Tag: Railways

[:gj]મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો [:en...

મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો मोदी ने गुजरात रेलवे के लिए 8 साल में क्या किया, क्या हैं सवाल? What did Modi do for Gujarat Railways in 8 years, what are the questions? અમદાવાદ, 14 જૂલાઈ 2022 કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવ...

[:gj]12 હજાર ટ્રેનો હવે શરૂં થવાની તૈયારીમાં રોજના 2.30 કરોડ લોકો પ્રવ...

ભારતીય રેલ્વેમાં રોજના 2.30 કરોડ મુસાફરો જતાં હતા ટ્રેનો 6 મહિનાથી બંધ છે. લગભગ 400 કરોડ મુસાફરો ગુમાવવા પડ્યા છે. રેલ્વેમાં 13 માર્ચે એપી સંપર્ક ક્રાંતિમાં મુસાફરી કરનારા મુસાફરોમાંથી, 20 માર્ચે 8 મુસાફરો સકારાત્મક જોવા મળ્યા હતા. ત્યાર પછી ખતરો થયો હતો. દરરોજ લગભગ 12000 ટ્રેનો દોડે હતી. જે અટકી ગઈ છે. 14 લાખ કર્મચારીઓ કામ વગરના થઈ ગયા છે. 1974માં...

[:en]Train canceled due to 9 days lockdown in West Bengal, Rajdhani Ex...

With the beginning of August, the railways have started facing another major problem. Traffic to several trains has been banned under the lockdown process. Unlock-3 has been launched from August 1, 2020. After 12 August, the Indian Railways and IRCTC have started preparations for the movement of several trains. Therefore, some trains have been canc...

[:gj]લોકડાઉનને કારણે રેલવેને અધધધ…. 35,000 કરોડના નુકશાનનો અંદાજ...

ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ...

[:gj]બધી રેલવેમાં બાયો-ટોયલેટ લાગવાનું કાર્ય પૂરું થયું, જાણો બીજા કાય...

ભારતીય રેલ્વે વિશ્વ તેના મુસાફરોને તેના નેટવર્ક દ્વારા સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેના મુસાફરોને સ્વચ્છ વાતાવરણ અને સહેલાઇથી મુસાફરીનો અનુભવ આપવા માટે ભારતીય રેલ્વેએ 'સ્વચ્છ ભારત, સ્વચ્છ રેલ' પહેલ અંતર્ગત વિવિધ પગલા લીધા છે. આમાંના કેટલાક મહત્વપૂર્ણ પગલા નીચે આપેલ છે: 2019-20 દરમિયાન, 14,916 ટ્રેન કોચમાં 49,487 બાયો શૌચાલયો સ્થાપિ...

[:en]Passengers stranded in Mumbai will have to wait till May 31, Maha...

People trapped in Maharashtra will have to wait a long time to get out. The Maharashtra government has not yet amended its May 19 lockdown order. In which all domestic and international flights of passengers have been canceled till May 31. The center plans to resume domestic flights from May 25. Which would not have been possible without the app...

[:gj]11 મે 2020 સુધી 468 “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો ચલાવવામા...

દિલ્હી 11 મે 2020 સ્થળાંતર કરનારા શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય અટવાયેલા લોકોની વિશેષ ટ્રેનો દ્વારા જુદા જુદા સ્થળો પર હેરફર કરવાના સંદર્ભમાં ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આદેશના પગલે, ભારતીય રેલવે એ "શ્રમિક સ્પેશ્યલ" ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું હતું. સમગ્ર દેશમાં 11 મે 2020ના રોજ જુદા જુદા રાજ્યોમાંથી કુલ 46...

[:gj]રેલ્વે ફક્ત રાજ્ય સરકારો દ્વારા લાવવામાં અને સુનિશ્ચિત કરેલ મુસાફ...

કોઈ અન્ય મુસાફરોનું જૂથ અથવા લોકો સ્ટેશન પર આવવા માટે નથી કેટલીક વિશેષ ટ્રેનો ફક્ત રાજ્ય સરકારોની વિનંતીથી ચલાવવામાં આવી રહી છે અન્ય તમામ પેસેન્જર અને પરા ટ્રેનો સ્થગિત રહેશે કોઈ પણ સ્ટેશન પર ટિકિટ વેચાઇ રહી નથી. રેલવે ફક્ત રાજ્ય સરકારો દ્વારા માંગણી સિવાયની કોઈ પણ ટ્રેન ચલાવતી નથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલીક વિશેષ ટ્રેનો, ...

[:gj]રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે [:en]Railways 5000...

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...