Saturday, July 11, 2026

Tag: Vijaybhai Rupani

[:en]Kisan Suryoday Yojana’ 2 covering 454 villages of South-Gujarat f...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ગુજરાતમાં 'કિસાન સૂર્યોદય યોજના' (KSY SKY) દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોને દિવસના આઠ કલાક વીજળી આપશે. 1055 ગામોને આવરી લેતા KSY ના પ્રથમ તબક્કાની શરૂઆત ઓક્ટોબર 2020 માં કરવામાં આવી હતી. હવે, રાજ્યના 4,000 ગામોને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે; જ્યારે ગુજરાતના તમામ ગામ...

[:gj]ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે[:...

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ ...