[:gj]સ્વામીનારાયણના આનંદ સ્વામી મહિલા સાથે કુકર્મના ગુનામાં જામીન મેળવી લીધા [:]

[:gj]અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિૃરના આનંદૃસ્વરૂપદૃાસ સ્વામીએ દૃોઢ માસ પહેલા જૂનાગઢની પરિણીતા પર દૃુષ્કર્મ આચર્યું હોવાથી સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા. દૃોઢ મહિના પછી સ્વામી અને તેનો ડ્રાઇવર આગોતરા જામીન મેળવીને સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

પરિણીતાની ફરિયાદૃ બાદૃ પોલીસે બન્નેની શોધખોળ આદૃરી હતી. મૂળ પોરબંદૃરની અને હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતાને પતિ સાથેના અણબનાવમાં સમાધાન કરાવાની લાલચ આપી સ્વામી નારાયણ મંદિૃરના સ્વામી આનંદૃ સ્વરૂપદૃાસજી જૂનાગઢમાં કારમાં બોલાવી છરી બતાવી દૃુષ્કર્મ આચર્યુ હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્વામીની આ કામલીલામાં ડ્રાઇવર પણ સાથે હોવાની પરિણીતાએ પોલીસ ફરિયાદૃ નોંધાવતા સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા.[:]