[:gj]અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર[:...
અમદાવાદ, 9 એપ્રિલ 2021
અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી. એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...
[:gj]1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક સરકાર આપશે, 1500માં ખાનગીમાં કોરોના...
Gujarat to provide triple layer mask for Rs 1, private corona treatment for Rs1500 ગાંધીનગર, 6 એપ્રિલ 2021
રાજ્યની કોર કમિટિની બેઠકમાં કોરોના માટે નિર્ણયો લેવામાં આવ્યા છે.
1 - રાજ્યમાં ઓકસીજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા કોરોના માટે આપવાના રહેશે.
2 - મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવ...
[:gj]રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે [:]
Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...
[:gj]અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 30 ટકા, 517 તબિબો અને સ્ટાફને કોરોના,...
અમદાવાદ, 19 માર્ચ 2021 સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં 1725 સ્ટાફ માંથી એક વર્ષમાં 30 ટકા એટલે કે 517 મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 70 સિનિયર તબીબો, 202 રેસિડેન્ટ તબીબો, 56 ઇન્ટર્ન તબીબો અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. કેટલા કર્મચારીઓના મોત થયા તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. પહેલો દર...
[:gj]સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્ય...
The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...
[:gj]મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છ...
ગાંધીનગર, 19 માર્ચ 2021 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ...
[:gj]મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિં...
Medical college students will be involved in surveillance, testing, tracking and treatment of Corona ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ...
[:gj]રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, ર...
16 Mar, 2021 ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં ...
[:gj]વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે...
The Rupani government in Corona in the Legislative Assembly held hands with the Congress for lying ગાંધીનગર, 9 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના આક્રમક ધારાસભ્યોએ 8 માર્ચ 2021ના રોજ આરોગ્ય મંત્રી નિતિન પટેલને આકરાં પ્રશ્નો પૂછીને
કોરોના મહામારીમાં ડેઝીગ્નેટેડ હોસ્પિટલો અંગે માહિતી મેળવવામાં સફળ થયા હતા. રાજ્યમાં શહેરો સિવાય જીલ્લાઓમાં કોરોના ...
[:gj]કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થ...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
[:gj]ગયા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે...
In the last 24 hours, not a single patient has died due to Kovid-19 in 19 states / UTs. નવી દિલ્હી 02-03-2021 ભારતમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ આજે 1.68 લાખ (1,68,358) નોંધાયું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,286 પોઝિટીવ કેસ ઉમેરાયા છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 1.51% છે. નવા નોંધાયેલા 80.3...
[:gj]અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાન...
અમદાવાદ, 29 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે. શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ ...
[:gj]અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે[:...
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી. સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે. શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...
[:gj]રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્ય...
અમદાવાદ, 10 ડિસેમ્બર 2020 કેટલીક બ્રાંડ્સ કોવીડ રોગચાળા દરમિયાન ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તેમની ઉત્પાદિત જાહેરાતોમાં "પ્રતિરોધક શક્તિ વધારવી" અને "બેક્ટેરિયા અને વાયરસને નાબૂદ કરવા" જેવા ભ્રામક દાવા કરી રહ્યા છે. અમદાવાદની ગ્રાહક સંસ્થાની તપાસમાં તેનો પર્દાફાશ થયો છે. બ્લુ સ્ટાર આલ્કલાઇન વોટર પ્યુરિફાયરના ટેલિવિઝન કમર્શિયલિસ્ટે ત...
[:gj]10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતા...
અમદાવાદ, 4 ડિસેમ્બર 2020 અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કો...
![[:gj]અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર[:en]In Ahmedabad, due to corona 50 percent people took loan [:hn]अहमदाबाद में, कोरोना के कारण 50 प्रतिशत लोगों ने ऋण लिया [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/bank.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક સરકાર આપશે, 1500માં ખાનગીમાં કોરોના સારવાર[:en]Gujarat to provide triple layer mask for Rs 1, private corona treatment for Rs1500[:hn]गुजरात सरकार 1 रुपये में ट्रिपल लेयर मास्क, 1500 में निजी कोरोना उपचार प्रदान करेगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/corona.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/remd.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 30 ટકા, 517 તબિબો અને સ્ટાફને કોરોના, મોત અંગે મૌન[:en]In Ahmedabad Civil Hospital, 30 percent, 517 doctors and staff with corona, silent about death[:hn]अहमदाबाद सिविल अस्पताल में, 30 प्रतिशत, 517 डॉक्टर और कर्मचारी को कोरोना, मौत के बारे में चुप्पी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/Tanisha-1.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો [:] SHAIKH GYASUDDIN](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/SHAIKH2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે[:en]Municipal corporations schools closed from today, in Gujarat[:hn]मुख्यमंत्री जिंमेदार – गुजरात में आज से नगर निगम के स्कूल बंद हो गए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/7D0A3191-Copy.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/medical.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, રસી પર કેમ ભરોષો કરવો[:en]Rupani’s minister suffered corona after taking the corona vaccine[:hn]रूपानी के मंत्री ने कोरोना वैक्सीन लेने के बाद कोरोना हुंआ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/minister-corona.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે હાથ પકડાઈ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/1-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગયા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી[:en]91 deaths were reported in the last 24 hours in COVID19[:hn]कोविड-19 के 80.33 प्रतिशत नए मामले में से 5 राज्यों से हैं [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/03/EWD5jlfWAAIA04C.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાના બિલના ચૂકવ્યા[:en]100 private hospitals in Ahmedabad paid corona bill of Rs 48 crore[:hn]अहमदाबाद के 100 निजी अस्पतालों को 48 करोड़ रुपये के कोरोना बिल का भुगतान किया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/mayour.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્યુરિફાયર દાવો પાછો ખેંચે [:en]Immunity boosting claims mislead consumers: Blue Star water purifier asked to withdraw advt[:hn]प्रतिरक्षा बढ़ाने करने वाले दावे गुमराह करते हैं: ब्लू स्टार जल शोधक का दावा वापस लो – ASCI[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/blue.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતાં કોરોનાના નિદાન માં લૂંટ [:en]An HRCT test equivalent to 10,000 X-rays, carcinogenic radiation, used for Corona test[:hn]10 हजार एक्स-रे के बराबर एक HRCT परीक्षण, कार्सिनोजेनिक विकिरण फिर भी कोरोना के निदान में उपयोग [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/HRCT-1.jpeg?resize=218%2C150&ssl=1)