[:gj]ગુજરાતમાં મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ આધારિત ઉપચાર કારગત ન...
DNA therapy in Ayurveda proved effective in oral cancer in Gujarat અમદાવાદ, 4 સપ્ટેમ્બર 2025
10 વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર શક્ય હોવાનું સંશોધન જૂનાગઢના વૈદ્ય દ્વારા કરીને રોગ નાબુદી સુધી તેઓ પહોંચી શક્યા છે. અનેક કેન્સરના દર્દીઓને તેઓ સફળ સારવાર આપી ચૂક્યા છે. આયુર્વેદમાં અસાધ્ય બીમારીનો ઉપચાર શક્ય છે, તે વાત તેઓ પ...
[:gj]પ્લાસ્ટિક સર્જરીના જનક ભારતના વૈદ્ય સુશ્રુત હતા[:en]The father of...
The father of plastic surgery was Indian physician Sushruta प्लास्टिक सर्जरी के जनक भारतीय चिकित्सक सुश्रुत थे અમદાવાદ, 16 જૂલાઈ 2024
એક અંગ્રેજના ચહેરા પર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી વૈદે કરી હતી. ત્યારથી આખી દુનિયામાં પ્લાસ્ટિક સર્જકી કે કોસ્મેટિક સર્જરી તરીકે જાણીતી શસ્ત્રક્રિયાનો જન્મ ભારતમાં થયો હતો. અહીંથી આ કલા આખી દુનિયામાં પ્રસરી ગઇ છે. આ...
[:gj]શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કર...
દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્...
દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023
પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...
[:gj]વાયુ પર કામ કરતી વનઔષધિઓ [:]
વાયુ પર કામ કરતી વનઔષધિઓ
#બલા/ખરેટી ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે. તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વ...
[:gj]વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી[:en]The worl...
દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022
અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...
[:gj]ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)...
https://youtu.be/wsMwFRMfe1I 07 જૂલાઈ 2022, અમદાવાદ જામનગર શહેરમાં શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની યોજના પ્રમાણે રૂ.214 કરોડની યોજનાઓ શરૂ થઈ છે. JMCના 588 કામો માટે 43.85 કરોડ આપવામાં આવશે, એવું ગુજરાત સરકારે 6 જૂલાઈ 2022માં જાહેર કર્યું હતું. સરકારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન અંગે પણ કહ્યું કે ...
[:gj]વિશ્વની 9 શ્રેષ્ઠ દવા [:en]9 best medicine in the world[:hn]9 bes...
વિશ્વની 9 શ્રેષ્ઠ દવા
1. Echinacea
Echinacea, અથવા coneflower, એક ફૂલોનો છોડ અને લોકપ્રિય હર્બલ ઉપાય છે. મૂળ ઉત્તર અમેરિકાથી, તેનો લાંબા સમયથી મૂળ અમેરિકન પ્રથાઓમાં વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘા, દાઝવું, દાંતના દુખાવા, ગળામાં દુખાવો અને અસ્વસ્થ પેટ (2વિશ્વસનીય સ્ત્રોત)નો સમાવેશ થાય છે. પાંદડા, પાંખડીઓ અને ...
[:gj]દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી...
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals આરોગ્ય માટે શ્રેષ્ઠ અનાજ લુપ્ત થઈ ગયા છે દિલીપ પટેલ, અમદાવાદ - 30 જાન્યુઆરી 2022 બાજરી, બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો જેવા પરંપરાગત અનાજ આઝાદી પછી ખાવ...
[:gj]ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે[:en]Wheat ...
Wheat germ oil is also extracted in Gujarat ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે 20 જાન્યુઆરી 2022માં ગુજરાતમાં 12.50 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જોકે ગયા વર્ષ કરતાં તે 1 લાખ હેક્ટર ઓછું છે. છતાં કૃષિ વિભાગે 12.17 લાખ હેક્ટરમાં વાવેતરની ધારણા બાંધી હતી તેનાથી વધું વાવેતર થયું છે. હેક્ટરે 3918 કિલો પાકે એવી આશા કૃષિ ...
[:gj]પીપરમીંટની માલામાલ ખેતી Mint cultivation[:en]Mint cultivation in ...
દિલીપ પટેલ - 20 જાન્યુઆરી 2022
વૈજ્ઞાનિક સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CSIR-CIMAP) કે જે ખેડૂતોને મેન્થલ મિન્ટ જેવા રોકડિયા પાકોના બિયારણો તૈયાર કરી આપે છે. ખેડૂતોને ઔષધીય અને સુગંધિત છોડ આપે છે. જે નિસ્યંદન એકમો અને તેના બજાર અને ખેતીની તકનીકો વિશે ખેડૂતો માહિતી મેળવી રહ્યાં છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને ...
[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેં...
Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં
કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે
દિલીપ પટેલ 15 નવેમ્બર 2021
કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...
[:gj]ભાજપ આવ્યા બાદ ગુજરાત ઇંડાહારી બની ગયું, વર્ષે 30 ઇંડા ખવાય છે, [...
*હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ વળી* પત્રકાર દિલીપ પટેલના સ્ફોટક 15 અહેવાલો વાંચો https://allgujaratnews.in/gj/gujarat-is-no-longer-the-non-violent-era-of-gandhijis-time-gujarat-is-not-ranked-among-the-14-states-that-eat-fewer-eggs/ *શાકાહારી ગુજરાત ઇંડાહારી બની ગયું, હિંદુ યુવાનનો ઇંડા ખાવા છે કેમ રોકો છો?...
[:gj]અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી[:]
ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021
પાક લણ્યા બાદ આગામી ઋતુ સુધી બિયારણને સાચવવું તે ખેડૂતો માટે સૌથી મુશ્કેલ કામ છે. બીમાં જંતુ પડી જાય છે. ફૂગ લાગે છે. ખરાબ થઈ જાય છે. તેથી બીને સાચવી રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે બીજ સુરક્ષિત છે, પરંતુ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. જે ખૂબ જોખમી છે. હાની રોકવા માટે વૈજ્ઞાનિકોએ સલ...
[:gj]લદ્દાખને એપેડા ઓર્ગેનિક ફળ સી બકથોર્ન ફળનું બ્રાંડિંગ કરે છે, ડાં...
Ladakh has been branded by APEDA Organic Fruit Sea Buckthorn, nothing for Dang of Gujarat ગાંધીનગર, 26 જૂલાઈ 2021 લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ અને પ્રમોશન માટે એપેડા વિશેષ સહાય આપશે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. દવા માટે ઉપગોય થાય છે તે સી બકથોર્ન નામના ફળના બ્રાન્ડિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. જ...
![[:gj]ગુજરાતમાં મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ આધારિત ઉપચાર કારગત નીવડ્યો[:en]DNA-based Ayurvedic treatment proves effective in treating oral cancer in Gujarat[:hn]गुजरात में मुंह के कैंसर के इलाज में डीएनए आधारित आयुर्वेदिक उपचार कारगर साबित हुआ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/dr-dhaval1.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]પ્લાસ્ટિક સર્જરીના જનક ભારતના વૈદ્ય સુશ્રુત હતા[:en]The father of plastic surgery was Indian physician Sushruta[:hn]प्लास्टिक सर्जरी के जनक भारतीय चिकित्सक सुश्रुत थे[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/PLASCTIC-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો[:] Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/Aurveda-129.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનું નિવાસસ્થાન બનાવ્યું [:en]Rose blossomed in Ghudkhar desert, 32 years of hard work by planting lakhs of trees made bird’s nest[:hn]घुड़खर रेगिस्तान में खिला गुलाब, 32 साल मेहनत कर लाखों पेड़ लगाकर पक्षियों का बसेरा बनाया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/IMG-20230426-WA0018-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વાયુ પર કામ કરતી વનઔષધિઓ [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/03/%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી[:en]The world’s sweetest fruit fig cultivation started in Gujarat[:hn]दुनिया का सबसे मीठा फल अंजीर की खेती गुजरात में होने लगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/12/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%803.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)[:en]WHO Global Center for Traditional Medicine (GCTM) in Jamnagar, Gujarat[:hn]डब्ल्यूएचओ ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, जामनगर, गुजरात[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/07/who.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી [:en]Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals[:hn]विश्व सुपरफूड की ओर, लेकिन गुजरात को पारंपरिक मोटे अनाज न खाने की आजादी है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/01/3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે[:en]Wheat germ oil is also extracted in Gujarat[:hn]गेहूं के बीज का तेल भी निकाला जाता है, जो औषधीय जादुई गुणों से भरपूर होता है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/01/oil.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ[:en]Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank[:hn]गुजरात में विलुप्त होने के कगार पर कांग अनाज की 25 किस्मों को ढूंढता है और उन्हें जर्म प्लस में एक बैंक में रखता है।[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/11/15.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપ આવ્યા બાદ ગુજરાત ઇંડાહારી બની ગયું, વર્ષે 30 ઇંડા ખવાય છે, [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/11/IMG_20211114_153618.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/08/haldal.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]લદ્દાખને એપેડા ઓર્ગેનિક ફળ સી બકથોર્ન ફળનું બ્રાંડિંગ કરે છે, ડાંગ માટે નહીં[:en]Ladakh has been branded by APEDA Organic Fruit Sea Buckthorn, nothing for Dang of Gujarat[:hn]लद्दाख को एपीडा ऑर्गेनिक फ्रूट सी बकथॉर्न का ब्रांड किया गया है, गुजरात के डांग के लिए कूछ नहीं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/147-1024x768-1.jpg?resize=218%2C150&ssl=1)