[:gj]ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈને વહે છે[:en]Gadechi River Flows with Political Controversy, Corruption, and Mafia Influence[:hn]भावनगर की गढ़ेची नदी राजनीति, भाई-भतीजावाद, भ्रष्टाचार और माफिया की गंदगी से भरी हुई है[:]

[:gj]અમદાવાદ, 18 માર્ચ 2025

ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ – 4માં મકાનો તોડી પડાયા હતા.
8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં ગઢેચીના બન્ને કાંઠે મકાનો તોડાયા હતા.

ગાંધીનગર ખાતે ભાવનગરના સૂત્રોએ આપેલી વિગતો ઘણી ચોંકાવનારી છે. જેમાં રાજરમત, ભ્રષ્ટાચાર, જમીન માફિયાઓ અને મતનું રાજકારણ જોડાયેલું છે.

યોજના
બોર તળાવથી કુંભારવાડા બ્રિજ થઈ દરિયાઈ ક્રિક સુધી 4.12 કિ.મીનો 69.56 કરોડનો ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગઢેચી નદી શુધ્ધિકરણ માટે રૂ. 70 કરોડનું ખર્ચ થવાનું છે. ભાવનગર શહેરની વચ્ચે નિકળતી ગઢેચી નદીના શુદ્ધિકરણ કરવા માટે 3 માસથી કામ ચાલી રહ્યું છે. ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના વિસ્તારના 811 ઘર તોડી પડાશે. કામ 24 માસમાં પૂર્ણ કરવાનો છે. ગૌરીશંકર તળાવ (બોરતળાવ) થાપનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ગઢેચી નદીના વેસ્ટ વીયરથી શરૂ કરી મોતીતળાવ સુધી 4.12 કી.મી. લંબાઈનો પ્રોજેક્ટ છે. પહોળાઇ 37થી 51 મીટર છે.

ફાયદો
નદીના બંને કાંઠે ગટર લાઈન નાંખીને નદીમાં વહેતુ ગંદુ પાણી અટકાવવાનો હેતુ છે. ટ્રન્ક મેઈનમાં ટ્રેપ કરવામાં આવશે. પર્યાવરણ, મચ્છર, તળ ઉંચા આવશે. મોટા વૃક્ષો છે. કંસારા નદી ભાવનગર શહેરમાંથી નીકળે છે. કંસારા નદી બોરતળાવમાંથી શરૂ થઈને દરિયામાં પૂર્વ વિસ્તારની દરિયાની ખાડીમાં ભળે થાય છે. જેના કાંઠે રિવરફ્રન્ટ બનાવાયો છે. આમ તો તે નહેર જ બની ગઈ છે. છતાં 20 વર્ષથી લાભ મળ્યો નથી.

લડત
ભાવનગર ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિ લડી રહી છે. રાજમાર્ગો પર વિશાળ રેલી કાઢી હતી. ‘ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દે. ભાવનગરમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં 750થી વધુ મકાનોને નોટિસ અપાઈ ત્યારથી વિરોધ છે. 200 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ
ભામનપાના વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા જીતુ સોલંકી સહિત પક્ષના આગેવાનો દ્વારા બાંધકામો તોડવાનો વિરોધ કરીને સભા છોડી નીકળી ગયા હતા. વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં ના આવતા સ્થાનિકો સહિતે વિરોધ પક્ષના નેતાઓ પણ રોષે ભરાયા હતા. વિરોધ પક્ષનું કહેવું છે કે નદી શુદ્ધ કરવાનો એક પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. ગઢેચી નદીનું શુદ્ધિકરણ કેમ હાથ ધરાયું. શા માટે મોટપાયે આટલા બધા મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે. અને તેની સામે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી.

કોર્પોરેશનની સામાન્ય સભામાં ગઢેચી પ્રોજેક્ટ મામલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો થયો હતો. કંસારા પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવતા શાસક પક્ષના સભ્યો ગુસ્સે ભરાયા હતા.
કાળિયાબીડ વિસ્તારમાં કંસારાના ડ્રેનેજના પાણીનો નિકાલ તેમજ આ વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે કંસારા શુદ્ધિકરણ તો કર્યું પરંતુ હાલમાં પણ અશુદ્ધ છે, ત્યારે ગઢેચી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે.

5 હજાર લોકોના ઘર જશે
819 કુટુંબોના 5 હજાર લોકો ઘર વગરના થઈ જતાં હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વારંવાર માંગણી કરાઈ હતી. ગરીબ લોકોના ઝુંપડા અને મકાનો હટાવી આ પ્રોજેકટ બની રહ્યો છે. મહાપાલિકા કચેરીએ આવી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં ભાજપ હાય… હાય…ના નારા લાગ્યા હતા.

ત્રણ વખત શરૂ
ભાવનગરમાં 25વર્ષથી ભાજપ શાસક છે. ભાવનગરની કંસારા યોજના પુરી થઈ નથી. કંસારા યોજનાને ચૂંટણીમાં વારંવાર મુદ્દો બનાવાયો હતો. કંસારા શુધ્ધિકરણ માટે વાતો કરતાં હતા. યોજનાનું ત્રણ વાર નામ પણ બદલવામાં આવ્યું હતું. ત્રણ વખત ખાત મુહૂર્ત કરાયું હતું. શુધ્ધિકરણ, નવિનીકરણ અને સજીવીકરણ નામ આપ્યા હતા. પ્રોજેકટ પૂર્ણ નથી થયો ત્યાં નવો ધોબી ઘાટથી લઇ મોતીતળાવ સુધી ગઢેચી શુધ્ધીકરણનો પ્રોજેકટ મુક્યો છે. ઘરોની ગટર લાઈન નદીમાં છે. 20 વર્ષ પહેલા તૈયાર થઈ હતી. ભાવનગરનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા રિવરફ્રન્ટની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. 20 વર્ષે કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.
27 વર્ષના શાસનમાં દર વખતે ચૂંટણી આવે એટલે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પહેલા શુદ્ધિકરણ અને વચ્ચે નવીનીકરણ અને હવે સજીવિકરણનું નામ આપીને ત્રણ વખત ખાતમુહૂર્ત કર્યા છે. ઝાડવા નીકળી ગયા છે. હજુ અડધો બાકી છે. આખા દેશમાં એકમાત્ર ભાવનગર હશે જેમાં એક પ્રોજેક્ટના ત્રણ વખત ખાતમુહૂર્ત થયા હોય

નિષ્ફળ યોજના
ગુજરાતમાં દરેક મહાનગરમાં એક રિવરફ્રન્ટની યોજના ઘેલછામાં ફેરવાઈ છે. ભાવનગર શહેરમાં તબક્કો 1 રૂ. 41 કરોડનું કામ રૂ. 55 કરોડના ખર્ચ કરીને 2020માં કંસારા રિવરફ્રન્ટ યોજના બનાવવામાં આવી હતી. જે અધુરો રહ્યો છે. કંસારાનાં કાંઠે બન્ને બાજું પાળીઓ બનાવવામાં આવી છે પરંતુ, તેની વચ્ચે પણ ઘાસ ઊગી નીકળેલું જોવા મળે છે. રિવરફ્રન્ટની નહેરમાં વનસ્પતિ, ઝાડ, છોડ, ગંદકી, કચરો ભરેલો છે. સુંદરતાની યોજના ગંદકીમાં ફેરવાઈ ગઈ છે. કામ અધુરું છે. યોજના પૂરી થઈ નથી.

જાળવણીનો અભાવ છે. સફાઈ થતી નથી. પ્રજાના વેરા પૈસાનું ગંદકીનું પાણી વહી રહ્યું છે.
તબક્કા – 2 માટે રૂ. 39 કરોડ રાજ્ય સરકારે આપ્યા હતા.

મહાનગરપાલિકાએ તબક્કો – 1માં રૂ. 41 કરોડનો ખર્ચ વધારીને રૂ. 55 કરોડ કર્યો છે. 20 વર્ષ થયાં છતાં કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. છતાં, કંસારા પ્રોજેક્ટ હજું પણ અધૂરો છે અને હાલ રિવરફ્રન્ટની કેનાલની દયનીય દશા થતાં હાલ કેનાલોમાં ઝાડી-ઝાંખર અને લીલી વનસ્પતિએ ઘર બનાવી લીધું છે પરંતુ ભાવેણા વાસીઓનું રિવરફ્રન્ટનું સ્વપ્ન સપનું જ રહેશે તેવું લાગી રહ્યું છે.
યોજના વિભાગના અધિકારી સૂર્યદીપસિંહ ગોહિલ છે.

નદીમાં વહેતા ગટરના પાણીને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

ફેઝ વનમાં 41 કરોડ સરકારે આપ્યા હતા. જેમાંથી 32 કરોડનું કાર્ય એટલે કે ખર્ચ થઈ ચૂક્યો છે. જેમાં ડ્રેનેજ લાઈન, બંને કેનાલ એક્શન, ફોલ સ્ટ્રક્ચર, જાળી નાખવી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે.

જ્યારે વિરાણી બ્રિજથી કામ ચાલુ છે. માલધારી પાસે ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. નચિકેતા સ્કૂલથી તિલકનગર ડાબાકાંઠાની ડ્રેનેજ લાઈન, રામમંત્ર મંદિર થી તિલકનગર જમણા કાંઠાની ડ્રેનેજ કામ ચાલુ છે. ફેજ વન 52 કરોડનો થશે. જ્યારે ફેજ ટુ ના 39 કરોડની સરકારે કિંમત ફાળવી દીધી છે. હાલ ડીપીઆર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે તિલકનગર થી રૂવાપરી એસ.ટી.પી સુધી બનાવવાનો છે.જો કે આ પ્રોજેકટમાં કુલ 5773 ચોરસ મીટર જમીન સંપાદન પણ હજુ બાકી છે.

કરોડોની જમીન દબાવી
50થી 100 મીટર નદી ખુલ્લી હતી. તેના પર લુખ્ખા તત્વોએ મદાનો બનાવી દીધા છે. બોરતળાવ બોર ડેમમાંથી પાણી છોડી સકાતું નથી. ગેરકાયદે બાંધકામો છે. મામા અને માસીના લોકો માટે અહીં ગુંડા તત્વોએ અગાઉ બાંધકામો કરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો અને સરકારી જમીન દબાવી દીધી અને તેના પર મકાનો બનાવીને વેચી દીધી હતી.[:en]Ahmedabad, March 18, 2025

In Bhavnagar, a Rs. 100 crore project has been initiated to clean the Gadechi River. As part of the project, several encroachments have been removed. The Bhavnagar Municipal Corporation (BMC) demolished houses in the Kumbarwada area under Phase 4 of the project despite strong opposition from local residents. Over 185 encroachments were cleared in an 8-hour-long operation, and the work is expected to continue for two more days.

The project, from Bor Talav to the creek, spans 4.12 kilometers with a budget of Rs. 69.56 crore. The primary goal is to prevent untreated sewage from flowing into the river by constructing sewer lines along both banks. Additionally, environmental concerns like mosquito infestation and stagnant water levels are expected to be resolved.

However, the project is marred by allegations of corruption, political influence, and the involvement of land mafias. Protests have erupted, with opposition parties and local residents questioning the motives behind the demolition. They argue that no alternative housing arrangements have been provided for the displaced families.

In recent municipal meetings, the ruling party and opposition leaders engaged in heated debates. Allegations have surfaced that previous riverfront projects, like the Kansara River project, failed despite heavy investments. Residents claim the Kansara River remains polluted, and they fear the Gadechi River project may meet a similar fate.

Over 5,000 people are set to lose their homes, with 819 families directly affected. Protest rallies have been organized, with slogans against the government. Some residents claim that the government has failed to keep its promises and has repeatedly used riverfront projects as election propaganda without delivering tangible results.[:hn]अहमदाबाद, 18 मार्च 2025

भावनगर शहर में 100 करोड़ रुपए की लागत वाली गढ़ेची नदी शुद्धिकरण परियोजना के निर्माण का दबाव समाप्त हो गया है। नगर निगम ने स्थानीय लोगों के उग्र आक्रोश के बीच शहर के कुंभारवाड़ा क्षेत्र के फेज 4 में मकानों को ध्वस्त कर दिया।
8 घंटे तक 185 दबावों से राहत दी गई। यह कार्य अगले दो दिनों तक जारी रहेगा। कुंभारवाड़ा ब्रिज से खाड़ी तक 800 मीटर के क्षेत्र में गढची के दोनों किनारों पर मकान ध्वस्त कर दिए गए।

गांधीनगर में भावनगर के सूत्रों द्वारा दी गई जानकारी काफी चौंकाने वाली है। इसमें राजनीति, भ्रष्टाचार, भू-माफिया और वोट की राजनीति शामिल है।

योजना
बोर झील से कुंभारवाड़ा ब्रिज से दराई क्रीक तक 4.12 किलोमीटर लंबी गढ़ेची नदी शुद्धिकरण परियोजना, जिसकी लागत 69.56 करोड़ रुपये है, शुरू की गई है। गढ़ेची नदी शुद्धिकरण के लिए 1000 करोड़ रुपये। इस पर 70 करोड़ रुपये खर्च होंगे। भावनगर शहर के मध्य से बहने वाली गढ़ेची नदी को शुद्ध करने के लिए तीन महीने से काम चल रहा है। गौरीशंकर झील से खाड़ी तक के क्षेत्र में 811 मकान ध्वस्त किये जायेंगे। यह कार्य 24 महीने में पूरा किया जाना है। गौरीशंकर झील (बोरतलाव) थापनाथ महादेव मंदिर के पास गढ़ेची नदी के पश्चिमी बांध से शुरू होती है और मोती झील तक 4.12 किमी तक फैली हुई है। यह एक दीर्घकालिक परियोजना है। चौड़ाई 37 से 51 मीटर है।

फ़ायदा
इसका उद्देश्य नदी के दोनों किनारों पर सीवर लाइनें बिछाकर नदी में बहने वाले गंदे पानी को रोकना है। ट्रंक मुख्य में फंस जाएगा. पर्यावरण, मच्छर और मिट्टी का स्तर बढ़ेगा। वहाँ बड़े पेड़ हैं. कंसारा नदी भावनगर शहर से निकलती है। कंसारा नदी बोर झील से निकलती है और पूर्वी खाड़ी में समुद्र में मिल जाती है। इसके तट पर एक रिवरफ्रंट बनाया गया है। इस प्रकार यह एक नहर बन गयी है। फिर भी 20 वर्षों से कोई लाभ नहीं मिला।

झगड़ा करना
भावनगर स्लम संरक्षण समिति लड़ रही है। राजमार्गों पर एक विशाल रैली आयोजित की गई। “भाजपा सरकार को हमें पाकिस्तान भेज देना चाहिए।” भावनगर में पाकिस्तान जिंदाबाद के नारे लगाए गए। गढ़ेची शुद्धिकरण परियोजना में 750 से अधिक घरों को नोटिस दिए जाने के बाद से ही इसका विरोध हो रहा है। 200 लोगों को हिरासत में लिया गया।

विपक्ष
विपक्षी कांग्रेस नेता जीतू सोलंकी पार्टी नेताओं के साथ ढांचे गिराए जाने के विरोध में बैठक से चले गए। विपक्षी नेताओं सहित स्थानीय लोग इस बात पर नाराज थे कि वैकल्पिक व्यवस्था नहीं की गई। विपक्ष का कहना है कि नदी को साफ करने की परियोजना विफल हो गई। गढ़ेची नदी शुद्धिकरण का कार्य क्यों किया गया? इतने बड़े पैमाने पर इतने सारे घर क्यों हटाए जा रहे हैं? और उन्हें कोई वैकल्पिक व्यवस्था भी नहीं दी गई है।

निगम की साधारण सभा में गढेची परियोजना को लेकर सत्ता पक्ष और विपक्ष के बीच हंगामा हुआ। सत्तारूढ़ पार्टी के सदस्य नाराज थे और उन्होंने कंसारा परियोजना को असफल बताया।
कालियाबीड़ क्षेत्र में कंसारा नाले के पानी की निकासी तथा क्षेत्र में मच्छरों का प्रकोप बढ़ने पर आक्रोश व्यक्त किया गया। कंसारा को करोड़ों रुपए की लागत से शुद्ध किया गया, लेकिन वह अभी भी अशुद्ध है, जबकि गढ़ेची परियोजना पर करोड़ों रुपए बर्बाद किए जा रहे हैं।

5 हजार घर जाएंगे
चूंकि 819 परिवारों के 5,000 लोग बेघर हो गए थे, इसलिए वैकल्पिक व्यवस्था करने की बार-बार मांग की गई। यह परियोजना गरीबों की झुग्गियों और घरों को हटाकर बनाई जा रही है। नगर निगम कार्यालय में ऐसे ही एक कार्यालय में हंगामा मच गया। इसका कड़ा विरोध हुआ। रैली में “भाजपा हाय… हाय…” के नारे लगाए गए।

तीन बार शुरू किया गया
भाजपा 25 वर्षों से भावनगर पर शासन कर रही है। भावनगर की कंसारा परियोजना पूरी नहीं हुई है। कंसारा योजना को चुनावों में बार-बार मुद्दा बनाया गया। कंसारा शुद्धिकरण की बात कर रहा था। योजना का नाम भी तीन बार बदला गया। खत मुहूर्त तीन बार किया गया। इन्हें शुद्धिकरण, नवीकरण और पुनरोद्धार नाम दिया गया। हालांकि परियोजना अभी पूरी नहीं हुई है, लेकिन नए धोबी घाट से मोती तालाब तक सीवेज शुद्धिकरण परियोजना शुरू कर दी गई है। घरों की सीवर लाइनें नदी में हैं। इसे 20 साल पहले तैयार किया गया था। भावनगर के पूर्व विधायक महेंद्र त्रिवेदी ने कंसारा रिवरफ्रंट के कार्य का उद्घाटन किया। कंसारा परियोजना 20 वर्षों में पूरी नहीं हुई है।
27 साल के शासन में हर बार चुनाव आने पर लोगों को गुमराह किया जाता है। उद्घाटन समारोह तीन बार आयोजित किया जा चुका है, पहले शुद्धिकरण के रूप में, फिर नवीनीकरण के रूप में, और अब पुनरोद्धार के रूप में। झाड़ियाँ खत्म हो गई हैं। अभी भी आधा बचा है. भावनगर पूरे देश में एकमात्र ऐसा शहर होगा जहां एक परियोजना का तीन बार उद्घाटन किया गया है।

असफल योजना
गुजरात के हर महानगर में रिवरफ्रंट बनाने की योजना एक सनक बन गई है। भावनगर शहर में चरण 1 रु. 41 करोड़ रुपये का कार्य कंसारा रिवरफ्रंट परियोजना 2020 में 55 करोड़ रुपये की लागत से बनाई गई थी। जो अधूरा रह गया है। कंसारा नदी के दोनों ओर तटबंध हैं, लेकिन उनके बीच घास उगती देखी जा सकती है। नदी के किनारे की नहर वनस्पति, पेड़-पौधों, गंदगी और कचरे से भरी हुई है। सुन्दरता की योजना गंदगी में बदल गयी है। काम अधूरा है. योजना पूरी नहीं हुई है.

रखरखाव का अभाव है। वहाँ कोई सफाई नहीं है. जनता के टैक्स का पैसा गंदे पानी में बर्बाद हो रहा है।
चरण – 2 के लिए रु. राज्य सरकार द्वारा 39 करोड़ रुपये दिये गये।

नगर निगम ने प्रथम चरण में 100,000 रुपए आवंटित किए हैं। 41 करोड़ का व्यय बढ़ाकर रु. 55 करोड़ रूपये का कार्य हो चुका है। 20 साल बाद भी कंसारा परियोजना पूरी नहीं हो पाई है। बहरहाल, कंसारा परियोजना अभी भी अधूरी है और रिवरफ्रंट नहरों की वर्तमान दयनीय स्थिति के कारण नहरों में झाड़ियां और हरी वनस्पतियां उग आई हैं, लेकिन ऐसा लगता है कि भावेना के निवासियों के लिए रिवरफ्रंट का सपना, सपना ही रह जाएगा।
योजना विभाग के अधिकारी सूर्यदीप सिंह गोहिल हैं।

स्थानीय लोग नदी में सीवेज का पानी बहने की शिकायत कर रहे हैं।

सरकार ने पहले चरण में 41 करोड़ रुपये उपलब्ध कराए। जिसमें से 32 करोड़ रुपये का कार्य हो चुका है।

हाँ। जल निकासी लाइनों, दोनों नहरों की कार्यवाहियों, प्रपात संरचनाओं, जालों और वर्षा जल संचयन संरचनाओं पर काम चल रहा है।

जबकि विरानी ब्रिज पर काम जारी है। मालधारी के पास चेक डैम बनाए जा रहे हैं। नचिकेता स्कूल से तिलकनगर तक बायीं तट ड्रेनेज लाइन पर तथा राममंत्र मंदिर से तिलकनगर तक दायीं तट ड्रेनेज लाइन पर जल निकासी का कार्य चल रहा है। पहले चरण पर 52 करोड़ रुपये खर्च होंगे। जबकि सरकार ने दूसरे चरण के लिए 39 करोड़ की लागत आवंटित की है। अब डीपीआर तैयार करने के लिए एक सलाहकार नियुक्त किया गया है। जिसका निर्माण तिलकनगर से रुवापारी एसटीपी तक किया जाना है। हालांकि इस परियोजना में अभी कुल 5773 वर्ग मीटर भूमि अधिग्रहण बाकी है।

करोड़ों की जमीन जब्त
नदी 50 से 100 मीटर तक खुली थी। दुष्ट तत्वों ने इसका मजाक बना दिया है। बोरतला बांध से पानी नहीं छोड़ा जा सकता। वहां अवैध निर्माण कार्य चल रहे हैं। मेरे चाचा-चाची के लोगों के लिए यहां के गुंडों ने पहले भी निर्माण कार्य करके करोड़ों का भ्रष्टाचार किया था और सरकारी जमीन पर कब्जा करके उस पर मकान बनाकर बेच दिए थे।[:]