પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે

પશુદાણની ગુણવત્તામાં સુધારા કરવામાં આવ્યા છે. પશુદાણની ગુણવત્તા વિશે આપણા દેશમાં કોઈ કાયદાકીય નિયંત્રણથી- નિયંત્રણ નથી. તેથી ભેળસેળ વધી છે. ગુજરાતમાં 2.71 કરોડ ગાય છે. 1 કરોડ ભેંસ છે. આમ દુધાળા પશુ 4 કરોડની આસપાસ છે. ગ્રોથ રેટ 5 ટકા છે. રોજનો 5 કરોડ કિલો ખાણદાણની ખપત છે. પશુને ખુલ્લામાં ખાણ આપવાથી 20 ટકાનો વ્યય થાય … Continue reading પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે