Tag: શ્રેય હોસ્પિટલ
[:gj]શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. 6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...
![[:gj]શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે કોઈ પૂરાવા ન મળ્યા[:en]No evidence was found against Mahant, while 8 patients of Corona were burnt alive in Shreya Hospital[:hn]मालिक महंत के खिलाफ कोई सबूत नहीं मिला, जबकि श्रेया अस्पताल में कोरोना के 8 मरीजों जिंदा जल गया था[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/hospital.jpg?resize=218%2C150&ssl=1)