Saturday, May 18, 2024

Tag: અમદાવાદ

[:gj]અમદાવાદમાં લોકોની આવક એક વર્ષમાં 3.85 ટકા વધી[:en]Income of peopl...

Income of people in Ahmedabad increased by 3.85 percent in a year, अहमदाबाद में लोगों की आय एक साल में 3.85 फीसदी बढ़ी અમદાવાદ, 10 જાન્યુઆરી 2024 અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતોની આવક વધી છે. લોકોની આવક માંડ 3.85 ટકા વધી છે. પણ શ્રીમંત લોકો વાહનો વધારે ખરીદીને મેટ્રો રેલ, બીઆરટીએસ, એએ...

[:gj]ટોરેન્ટ વીજ મથકના પ્રદૂષણથી અમદાવાદ અને સુરતમાં મોતનું તાંડવ[:en]...

43 અહેવાલો પ્રદૂષણ અંગેના નીચે લીંકમાં વાંચો  People dying in Ahmedabad and Surat due to Torrent power plant pollution, टोरेन्ट बिजली संयंत्र प्रदूषण के कारण अहमदाबाद और सूरत में मर रहें लोग ગાંધીનગર, 17 જૂલાઈ 2023 2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતી. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્ય...

[:gj]છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ ...

શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022 અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને ...

[:gj]અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્...

ગાંધીનગર, 17 જૂન 2021 શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...

[:gj]અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ [:en...

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય ગાંધીનગર, 17 જૂન 2021 અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં ...

[:gj]ત્રણ દીમાં અમદાવાદમાં વરસાદનો ધમાકેદાર પ્રવેશ, અરબી સમુદ્રમાં સા...

વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા અમદાવાદ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે (9 જૂન) સમગ્ર મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં અમદાવા...

[:gj]અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન [:]

Organ donation of 3 people who died of brain death in Ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે. ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...
SAILESH PARMER, MLA, CONGESS, AHMEDABAD

[:gj]ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 2...

ગાંધીનગર, 27 માર્ચ 2021 અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે. વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે. વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...

[:gj]મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો [:e...

Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...
SHAIKH GYASUDDIN

[:gj]કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થ...

ગાધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્‍સર, કીડની તથા અન્‍ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્‍યા હોત. કોરોન...

[:gj]અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ[:e...

Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition ગાંધીનગર, 2 માર્ચ 2021 અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...
cr patil

[:gj]પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું ...

Patil's rebuke - will lead the way against AAP, Ahmedabad BJP leader's finger અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ખાન...

[:gj]કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો[:]

workers beat Congress in-charge of Ahmedabad ward 11 ફેબ્રુઆરી 2021 કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખે...

[:gj]અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાન...

અમદાવાદ, 29 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે. શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ ...

[:gj]અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે[:...

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી. સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે. શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...