Saturday, July 11, 2026

Tag: AMC Ahmedabad municipal corportion

[:gj]અમદાવાદમાં રોજ 1800 ગટર છલકાય છે[:en]1800 drains overflow every d...

50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે अहमदाबाद में प्रतिदिन 1800 नालियां ओवरफ्लो होती हैं, 1800 drains overflow every day in Ahmedabad શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓગસ્ટ,2024 3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છ...

[:gj]અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા [:]

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે. અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...

[:gj]સંન્યાસ આશ્રમ સામે પક્ષીઓની પાણીની પરબ નિષ્ઠુર અધિકારીએ તોડી[:]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  દબાણ દૂર કરવા માટે અધિકારીઓમાં માનવતા બિલકુલ મૃતપ્રાય દેખાઈ છે. અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટે માનવતા દાખવતા નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા પાણીના પરબ સમાન સામાન્ય કૂંડા જોઈને સરકારી તાકાત બતાવીને તોડવામાં આવેલ છે સામાન્ય નાગરિક સમુદાય સામે સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ મનસ્વી વલણથી ક...

[:hn]संपत्ति आयकर में संपति लूंट रहे हे अहमदाबाद के ओफिसर [:]

अहमदाबाद: अहमदाबाद महानगर में घर और व्यवसाय के लिए 23.50 लाख संपत्ति है। 477 वर्ग किमी के शहर में 7 डिवीजनों में 16.22 लाख आवासीय और वाणिज्यिक 5,10,253 संपत्तियां हैं। जिसमें से 2019-20 में 1050 करोड़ रुपये का संपत्ति आयकर राजस्व होगा। कर विभाग में काम करने वाले 299 कर्मचारियों में से प्रत्येक के पास संपत्ति कर के लिए कुल 7833 लीए जाते हैं। संपत्ति...

[:gj]16 લાખ લોકોને મિલ્કતવેરાની તમામ રાહતો બંધ કરતું અમદાવાદ[:]

અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં કમિશનરે વર્ષોથી ચાલી આવતી રીબેટ યોજના એકાએક બંધ કરી  દીધી છે. શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. વા ઉપરાંત ખાલી-બંધનો લાભ આપવો, વ્યાજમાફી અને વર્ષ-૨૦૧૫ થી જંત્રી આધારીત ટેકસમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા સહીતની યોજનાઓ બંધ કરાવ...