Sunday, July 12, 2026

Tag: Breaking news

[:gj]ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે ન...

અમદાવાદ, તા:૨૪ અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...

[:gj]વિધાનસભા ચૂંટણી વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને હાઇકોર્ટનું...

ગાધીનગર,તા:૨૩ ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 27મી ઓગસ્ટના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપવી પડશે,ચૂંટણીના પિટિશન કેસમાં ભૂપેન્દ્રસિંહને જુબાની માટે સમન્સ ઇશ્યૂં કરી દેવામાં આવ્યું છે, વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 3...

[:gj]ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશન ખાતે રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન યોજ...

ગાંધીનગર,તા:૨૨ પૂરની સ્થિતિમાં કેવી રીતે નાગરિકોને બચાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથે ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યો એરફોર્સના 17 પાયલોટ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી.

[:gj]સેન્ટ.ઝેવિયર્સ સ્કૂલમાં મહિલાના અપમાન મામલો.[:]

અમદાવાદ,તા:૨૨ આંતરરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા શાળામાં જઈને સુત્રોચાર કરવામાં આવ્યા. શાળામાં પ્રિન્સિપાલ હાજર ના હોવાથી વાઇસ પ્રિન્સિપાલને કરી રજુઆત. વાઇસ પ્રિન્સિપાલ દ્વારા ઘટના બની નથી તેવું જણાવવામાં આવ્યું.

[:gj]રાજેન્દ્રનગર આર્ટસ કોલેજની પૂજા પટેલ યોગમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશ...

અરવલ્લી,તા:૨૨         વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિર...

[:gj]નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત [:]

અરવલ્લી,તા:૨૨ સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...

[:gj]સસ્પેન્ડેડ દહિયા મામલે પીડિતા પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર[:...

ગાંધીનગર, તા. 20 ગાંધીનગરનાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહ આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંથી તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાને મળવા માટે નીકળી હતી. લીનુ સિંહ પોતાની પુત્રીનાં હક્ક માટે આવી છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, આ પુત્રી અમારી જ છે અને હું ત...

[:gj]કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં ન આપવા...

ગાંધીનગર, તા. 20 મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે. કર્મચારીઓએ સોશિયલ મી...

[:gj]225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શ...

રાજકોટ,તા:૨૦ તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ  દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...

[:gj]હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધા...

ગાંધીનગર,તા:૧૯ તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...

[:gj]સલામ, BSFમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ શહીદ થય...

વડોદરા,તા:૧૯  થોડા દિવસો પહેલા જ વડોદરાના એક જવાન બોર્ડર પર શહીદ થયા હતા અને તેમની અંતિમ યાત્રામાં હજાર લોકો ઉમટી પડ્યાં હતા, હવે વધુ એક વડોદરાના જવાન શહીદ થયા છે, શહેરના સંજય સાધુ બીએસએફમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થઇ ગયા છે, શહેરના ગોરવા કરોડિયા રોડ પરની ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તેમના પરિવારે જણાવ્યું છે કે તેમને ગઇકાલે રા...

[:gj]કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂકં...

કચ્છ,તા:૧૯ કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે, બપોરે 2.44 મીનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે, ભૂકંપને કારણે રાપર, આદિપુર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, કેટલીક જગ્યાએ ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આ...

[:gj]ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિ...

  ગાંધીનગર, તા:૧૭ હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...

[:gj]ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મ...

અંબાજી, તા. 16 અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...

[:gj]જો અટલ બિહારી વાજપેયી ન હોત તો આ ૪ બાબત માં ભારત પાછળ રહી જાત[...

તા:૧૬,  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ  પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ  છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને  આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી. જ્યારે ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીએ પ...