Sunday, May 19, 2024

Tag: Congress

[:gj]ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપ...

ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપતાં જ ભાજપ સતર્ક થઈ ગયો છે. જો કે, ભાજપ અને મોઢવાડિયા વચ્ચે 2022ની ગુજરાત વિધાનસભા પછી હવે બહું વિરોધાભાષ જોવા મળતો નથી. દિલ્હીએ મોઢવાડિયાને નિરિક્ષક બનાવ્યા છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણી સતર્ક દેખાઈ રહી છે...

[:gj]ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો [:en]14 promises of Congress t...

[:gj]ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો [:]

[:gj]ગુજરાત વિધાનસભા, પશુના મોત, ભાવ વધારો, લઠ્ઠાકાંડ, GST, બેરોજગારી ...

તા. ૨૨-૦૭-૨૦૨૨ દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા - મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદ...

[:gj]ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ ...

ભાલિયા ઘઉં ગાંધીનગર, 15 જૂલાઈ, 2021 ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...

[:gj]પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં [:]

પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021 સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર' દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી ...

[:gj]દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર [:]

ટોચ સમાચાર 14 જૂલાઈ 2021 વરસાદ બિહારમાં પૂર, બે કલાક સુધી બોટની રાહ જોતા, 3 મહિનાની બાળકીનું મોત, પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ વરસાદના પૂરને કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે તબાહી, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તૂટી પડ્યા હતા રસીકરણોમાં 60% ઘટાડો રાષ્ટ્રીય આયુષ મિશન 2026 સુધી ચાલુ રહેશે પાકિસ્તાનમાં બસમાં બોમ્બ બ્લાસ્ટ, 9 ચીની એન્જિનિયરો સહિત 13 ન...

[:gj]80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં[:en]F...

ગાંધીનગર, 14 જૂલાઈ 2021 સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...

[:gj]જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહ...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...

[:gj]કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધ...

ગાંધીનગર, 14 જૂન 2021 વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. હેક્ટરે 150થી 300 ક્નિન્ટલ ઉત્પાદન મળે છે. 10-15 દિવસે પાણી આપવું પડે છે. ગુજરાતમાં ભયાનક રોગના 1.20 લાખ દર્દીઓ માટે આવેલ ફાદાકારક છે. રોજ 150 ગ્રામ લીલા પાનની ભાજીનો રસ પીવામાં આવે તો તે શાક કર...

[:gj]ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રી...

Bharat Solanki issued a public notice against his second wife ગાંધીનગર, 13 જૂલાઈ, 2021 ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...

[:gj]આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે. આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...

[:gj]ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દ...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...

[:gj]રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મ...

ટોચના સમાચાર 5 જૂલાઈ 2021 કેબિનેટ સમાચાર કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે, નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે યુપી અને બિહા...

[:gj]મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દ...

https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274 ગાંધીનગર, 5 જૂલાઈ 2021 મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...

[:gj]1 ડોલરનો ભાવ રૂ.74.50, રૂપિયો ગગડે છે અને દેશની આબરૂ ખતમ થઈ રહી છ...

અમદાવાદ મોદી આવ્યા ત્યારે 1 ડોલરના રૂપિયા 60 અમેરિકા આપતું હતું હવે 2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે. થોડા દિવસમાં તે વધીને રૂપિયા 75 થઈ જશે. મોદી રારના 7 વર્ષમાં ડોલર સામે રૂપિયો 15 રૂપિયા નીચે ગયો છે. જે ભારત માટે નાલેશી છે. મોદીના રાજમાં રૂપિયો ગગડવાના કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મોદીએ રૂપિયાને નાનો કરી દીધો હો...