Sunday, May 19, 2024

Tag: Economics

[:gj]કોરોનાના દીવા નીચે અંધારું, ભગવા અંગ્રેજોએ લાઈટની મદદ કેમ લેવી પડ...

કોરોના વાયરસ ચેપના વૈશ્વિક પડકારના આ યુગમાં, જ્યારે યુરોપિયન રાષ્ટ્રવાદની ઊંચાઈ તૂટી રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન રાષ્ટ્રવાદ પણ પ્રશ્નાર્થમાં આવી ગયો છે, ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સળગતા પ્રશ્નો સાથે ભારતીય રાષ્ટ્રવાદની જ્યોત સળગાવી રહ્યા છે. બચવાનો દરેક પ્રયાસ કરી રહ્યાં છે. વિશ્વના તમામ દેશોના રાજ્યોના વડાઓ તેમના સંબં...

[:gj]અમેરિકામાં બે અઠવાડિયામાં એક કરોડ બેરોજગાર ?[:]

છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 કરોડ લોકો ગુમાવ્યા છે? આ પ્રશ્ન .ભો થાય છે કારણ કે અમેરિકામાં બેરોજગાર લોકોએ સુવિધાઓ આપવાનો દાવો કરીને 66.50 લાખ લોકોએ ગયા અઠવાડિયે અરજી કરી હતી. અગાઉના અઠવાડિયામાં, 33 લાખ લોકોએ તે જ દાવો કર્યો હતો. શું વાત છે? યુ.એસ.ની નોકરી છોડ્યા પછી પ્રથમ અઠવાડિયામાં અરજી કરવા માટે સરકાર થોડી તાત્કાલિક સહ...

[:gj]ભારત કોરોના સામે લડવા રૂ.42000 કરોડની લોન લેશે[:]

સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેન્ક પાસેથી 6 અબજ ડોલર લેવાનું નક્કી કર્યું છે. 600 કરોડ ડોલર - 42000 કરોડ થાય છે. આ નાણાંનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવામાં આવશે. એડીબીનું શું કહેવું છે? એશિયન વિકાસ બેંકે એક દિવસ અગાઉ કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ભારતમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થશે. તે અનુમા...

[:gj]સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

[:gj]ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજો...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

[:gj]મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય [:]

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

[:gj]એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે[:]

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

[:gj]મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ [:]

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

[:gj]સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે [:]

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

[:gj]અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ ...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...

[:gj]રેલગાડી પર નજર રાખતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન બનાવાયું [:]

નવી દિલ્હી,  ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર ...

[:gj]દેશનાં શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગારઃ એનએસઓ સરવે[:]

નવી દિલ્હી,તા:૨૮ ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતિએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીને  ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યા છે. સામયિક લેબરફોર્સ સર્વેમાં જાહેર કરતા એનએસઓએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી...

[:gj]કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન [:]

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...

[:gj]કચ્છી ખારેક અને દાડમનો વાઇન[:]

હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે. કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે. કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...

[:gj]શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..[:]

કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું. એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...