Sunday, July 12, 2026

Tag: Global Pandemic

[:gj]ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા[:]

દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે. અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...

[:gj]કેમ IMCR એ કહ્યું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ફેઝ હજુ શરુ ...

દેશમાં કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિ અંગે IMCRના વડા પ્રોફેસર બલરામ ભાર્ગવે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે દેશમાં હાલ કોરોના કોમ્યનિટી ટ્રાન્સફરનો તબક્કો શરુ નથી થયો અને  હાલમાં તેની શક્યતા પણ નથી. આરોગ્ય મંત્રાલયે 83 જેટલા શહેરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેના રિપોર્ટ મુજબ દેશમાં લોકડાઉનનો અમલ ખુબ સારી રીતે થતા મૃત્યુંનું પ્રમાણ ઘટ્યું છે. ...

[:gj]સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ[:]

અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે. મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ...

[:gj]ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ[:en]61,000 new c...

લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...

[:gj]કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ[:en]Injustice w...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...

[:gj]આ રોબોટ કોરોના ના દર્દીઓને ખોરાક, પાણી અને દવાઓ આપે છે[:en]This R...

આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દ...

[:gj]રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324[:]

ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા 24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા રાજ્યમાં કુલ કેસ 19,617 રાજ્યમાં કુલ મોત 1,21...

[:gj]રસી વિકાસ અને ડ્રગ પરીક્ષણ માટે CCMB માં કોરોના વાયરસ સંસ્કૃતિ[:e...

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) ની હૈદરાબાદ સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના વૈજ્ઞાનિકોએ દર્દીઓના નમૂનામાંથી કોવિડ -19 માટે જવાબદાર કોરોના વાયરસ (સાર્સ-કોવી -2) ની સ્થિર સંસ્કૃતિ હાથ ધરી છે. લેબમાં વાયરસની સંસ્કારી થવાની ક્ષમતા સીસીએમબી વૈજ્ઞાનિકોને કોવિડ -19 સામે લડવા માટે રસી વિકસાવવામાં અને સંભવિત દ...

[:gj]ગર્ભવતી સ્ત્રીઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રેલવે મુસાફરી કરવા...

ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને  તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલે થી જ એવી બીમારી થી પીડિત  છે જેનાથી કોવિડ-19 મહામારી ના દરમિયાન તેમના સ્વાસ્થ્ય ને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પહેલે થી જ બીમાર લોકો ની મૃત્યુ ના કિસ્સા પણ જોવા મળ્યા છે. આવા કેટલાક લોકોની સલામતી મા...

[:gj]અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેકશન ફેસિલિટી પશ્ચિમી નેવલ કમાન્ડમાં વિકસિત...

આપણે જોયું કે લોકડાઉન આંશિક અને આખરે પૂર્ણ થયું છે, પ્રશ્નો પહેલેથી જ "નવી સામાન્ય" તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મોટા ઉત્પાદક સંગઠનો જેમ કે ડોકયાર્ડ્સ અને અન્ય નૌકા સ્થાપનો. માટે, જ્યાં મોટી સંખ્યામાં કામદારોનું કામ ફરી શરૂ થશે. લિફ્ટિંગ અને લોકડાઉનની સંખ્યા ધીમે ધીમે વધવાની ધારણા છે. આને કારણે કામદારોના કવચ, ઉપકરણો, વ્યક્તિગત ઉપકરણ...

[:en]This is how a similar situation of both Maharashtra and Gujarat h...

There are 52,667 cases of corona virus reported in Maharashtra. Maharashtra accounts for more than 36% of the country's cases. While Gujarat ranks third in the country with 14,460 cases. 1,695 people have been killed. 998 people have been delivered in Gujarat. If the accounting account is the same between the two. Again, work is being done to get t...

[:en]The patient with coronary infection after 11 days is not at risk,...

The National Center for Infectious Diseases (NCID), which is conducting research on the corona, claims that most patients cannot spread the infection to another person 11 days after the virus is passed. He also claimed that a person infected with the corona could spread the virus two days before the onset of symptoms. The researchers made the cl...

[:gj]સુરતીઓ કોરોનાને માત આપવામાં દેશમાં સૌથી આગળ [:]

દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ ૭૦.૨ ટકા રિકવરી રેટ સ્લમ વિસ્તારના લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી ૧૧,૦૦૦ સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે પાનના ગલ્લાઓ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તેમને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે સુરત શહેરના ૧૩૪૬ અને જિલ્લાના ૯૬ મળીને કુલ ૧૪૪૨ કેસો...

[:en]New cases of coronavirus infection are being established in India...

The central government had approved domestic airline services from May 25. However, in view of the growing threat of coronavirus, the people of Karnataka have decided to keep institutional quarantine for 7 days even after the flight. Corona checks will also be done for passengers arriving at the quarantine center. This rule has been applied to s...

[:gj]કોરોના-યુગમાં શું ખાવું અને શું ટાળવું તે જાણો.[:en]Learn what to...

વર્તમાન રોગચાળો ફાટી નીકળતાં લોકોનાં જીવન, તેમના આરોગ્ય અને સુખાકારીને અસર થઈ છે. રોજિંદા નિત્યક્રમનું અચાનક ભંગાણ, સામાજિક અંતરના અનિચ્છનીય કાયદાઓ અને માહિતીનો પૂર મેળવવાથી આપણા બધાને માનસિક તાણ અને મૂંઝવણ થવાનું જોખમ રહેલું છે. સતત ભય, અસ્વસ્થ મૂડ, ચીડિયાપણું, અપરાધભાવની લાગણી, નિરાશાવાદ અને નકામુંપણું, અનિદ્રા, ભૂખ અથવા વજનમાં ઘટાડો, નબળી એકા...