Sunday, July 12, 2026

Tag: Gujarat Government

[:gj]સૌરભ પટેલે નીતિ બદલતા ગુજરાતને 18,000 કરોડ અટવાયા[:]

ગુજરાત સરકારે થોડા સમય અગાઉ વિન્ડ મિલ સ્થાપવા અંગે પડતર જમીન ફાળવવા અંગેની પોલિસીમાં કરેલા ફેરફારને પગલે રાજ્યમાં 18000 કરોડના પ્રોજેકટ અટવાઈ પડ્યા છે જેમાં વિન્ડ મિલ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 2600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની હતી પરંતુ તેને જમીન ફાળવવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. ગુજરાતમ...

[:gj]લોકડાઉનમાં nitrogen oxideનું પ્રમાણ 30 ટકા વધ્યું, કારણો શોધવા સર...

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા Study of State of Environment, Gujarat, during Covid-019 National Lock Down, April-2020 રીપોર્ટમાં માત્ર Ambient Air Qualityનો અભ્યાસ જ કરવામાં આવ્યો છે. જે રીપોર્ટના આધારે અમે નીચે મુજબના અવલોકનો કર્યા છે. આ અભ્યાસમાં જે હેતુઓમાં બતાવ્યા છે તે પ્રમાણે વર્ગીકરણ અને ભવિષ્યમાં એક્શન પ્લાન બનાવવાની તાતી આવશ્યકતા છે...

[:gj]લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરો...

કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગન...

[:gj]રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું [:en]The state-...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, ...

[:gj]ઉનાળો પુરો થવામાં, સરકાર પાણી પહોંચાડવા માટે હવે આયોજન બનાવે છે [...

ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. વાંસી બોરસી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “ ફિલ્ટ...

[:en]20 lakh people fled in Surat, 4 lakh foreign workers in 265 train...

Surat, 22 May 2020 In Surat city, 20 lakh people have left the city in Gujarat. In which 20 lakh people including textile looms, sugarcane farms, housework, industrial laborers, and diamond grinders have left the city due to the failure of the Gujarat government and industrialists after Koro. The city is empty, with 35 percent saying goodbye to ...

[:gj]સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?[:en]...

ધમણની ધમાલ 13 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - મશીનની અપૂર્ણતા ગુજરાત સરકારની ગુનાઈત બેદરકારી બતાવે છે ? સરકાર કહે છે કે,...

[:gj]સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?[:en]...

ધમણની ધમાલ 12 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વાર...

[:gj]સરકારને 5 સવાલ – રૂપાણી સરકારે વેન્ટીલેટરને મંજૂરી કેમ આપી ?[:en]...

ધમણની ધમાલ – 11 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો...

[:gj]સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?  [:en]5 que...

ધમણની ધમાલ 10 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસ...

[:gj]સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.[:e...

ધમણની ધમાલ 9 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ? 2 - અ...

[:gj]બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે...

ધમણની ધમાલ 8 ગાંધીનગર, 21 મે 2020 આજ સુધી મુખ્ય પ્રધાને  જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે જે સરકાર છૂપાવવા માંગે છે. સરકારે કહ્યું...

[:gj]હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહી...

ધમણની ધમાલ – 7 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે. અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ ...

[:gj]રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાન...

ધમણની ધમાલ – 6 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ...

[:gj]મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડા...

ધમણની ધમાલ 5 અમદાવાદ, 21 મે 2020 મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલ...