Sunday, May 19, 2024

Tag: Health Department

[:gj]ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ? [:en]Who is in the health team of ...

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષ...

[:gj]અમેરિકામાં બે અઠવાડિયામાં એક કરોડ બેરોજગાર ?[:]

છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 કરોડ લોકો ગુમાવ્યા છે? આ પ્રશ્ન .ભો થાય છે કારણ કે અમેરિકામાં બેરોજગાર લોકોએ સુવિધાઓ આપવાનો દાવો કરીને 66.50 લાખ લોકોએ ગયા અઠવાડિયે અરજી કરી હતી. અગાઉના અઠવાડિયામાં, 33 લાખ લોકોએ તે જ દાવો કર્યો હતો. શું વાત છે? યુ.એસ.ની નોકરી છોડ્યા પછી પ્રથમ અઠવાડિયામાં અરજી કરવા માટે સરકાર થોડી તાત્કાલિક સહ...

[:gj]ભારત કોરોના સામે લડવા રૂ.42000 કરોડની લોન લેશે[:]

સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેન્ક પાસેથી 6 અબજ ડોલર લેવાનું નક્કી કર્યું છે. 600 કરોડ ડોલર - 42000 કરોડ થાય છે. આ નાણાંનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવામાં આવશે. એડીબીનું શું કહેવું છે? એશિયન વિકાસ બેંકે એક દિવસ અગાઉ કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ભારતમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થશે. તે અનુમા...

[:gj]ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું ...

કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...

[:gj]વર્લ્ડ બેંકે 1 અબજ ડોલરની લોન ભારતને આપી [:]

ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે. કોરોના માટેની આ સહાય લોન છે, જે ઓછા વ્યાજે આપવામાં આવતી હોય છે. કોવિડ–19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને ...

[:gj]સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

[:gj]કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન [:]

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...

[:gj]જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાડવા થી અને વિટામીન ડી ના મળવાથી...

બેઇજીંગ,તા.23 ચીનમાં ૨૦ વર્ષની યુવતી રોજ જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવતી હતી, જેને કારણે તેના હાડકાં નબળા પડી ગયા. એટલું જ નહીં પણ તેના ૧૦ હાડકાં પણ તૂટી ગયા. જિયાઓ માઓ ઉધરસની સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યાં તેને આ જાણકારી મળી. ગરમીની સીઝનમાં જિયાઓએ સ્ટ્રોથી બની ચટાઈ પર સૂવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેને ઉધરસની તકલીફ થઈ ગઈ. ટ...

[:gj]પાકિસ્તાન ભારતથી આગળ કેમ નીકળી ગયું?[:]

ઈસ્લામાબાદ,તા.17 પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધ હાંસલ કરી છે. તે ટાઈફોઇડની નવી રસી શોધનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પાકિસ્તાને આ રસીને ટાઈફોઇડ કોન્ઝુગેટ વેક્સન નામ આપ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંધ પ્રાંતમાં આ બિમારી જીવલેણ સાબિત થઈ છે. આ વિસ્તારમાં આ રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું ...

[:hn]आईएएस जयंति रवि और गुजरात के डाक्टर आमने सामने, मंत्री नितिन पटेल...

राज्य के विभिन्न मेडिकल कॉलेजों में 200 से अधिक रिक्त पदों की घोषणा की गई है। आईएएस जयंति रवि की जल्दबाजी में विज्ञापन देने की कई खबरें भी सामने आई हैं। ईसी लीए गुजरात के डाक्टर और आईएएस अफीसर जयंती रवि आमने सामने आ गये है। दोनो के बिज जंग छेडी जा रही है । स्वास्थ्य मंत्री नितिन पटेल को पता नहीं है की उनके स्वास्थ्य सचिव जयंति रवि क्यां करने जा रहे...

[:gj]રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ[:...

અમદાવાદ, તા. 10 રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...

[:gj]અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા[:]

અમદાવાદ,તા.૭ અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા. આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...

[:gj]જમતાં પહેલાં હોટલના રસોડાની લટાર મારવાનો ગ્રાહકનો અધિકાર[:]

અમદાવાદ, તા. 7 રૂપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મીડિયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આનંદનગરની હોકો ઈટરીના આઉટલેટમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી. હોક્કો ઈટરીની ચણા પૂરીની ઘટના પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી...

[:gj]શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે પંખો તૂટી પડતા બે ને ઈજા પહોં...

અમદાવાદ, તા.૦૬ શહેરના ઉત્તરઝોનમાં અમપા સંચાલિત શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે શિલિંગ ઉપર લગાવેલો પંખો તુટી પડતા બે લોકોને સામાન્ય ઈજા થવા પામતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ, શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં બુધવારે બપોરના સુમારે ફીમેલ વોર્ડના દર્દીઓ સાથે તેમના સંબંધીઓ ...

[:gj]શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત[:]

અમદાવાદ,તા.06 આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...