Tuesday, May 21, 2024

Tag: india

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કર...

દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...

[:gj]સિલ્ક સિટી સુરત અને ભારતમાં સિલ્કનો ધંધો [:en]Silk Business in Si...

અમદાવાદ, ઓગષ્ટ 2022 https://allgujaratnews.in/gj/gujarat-farmers-earning-heavily-in-silk-farming-surat-silk-city-hindi-gujarati-news/ દિલીપ પટેલ સિલ્ક માર્કનો ઉદ્દેશ સિલ્કના સામાન્ય પ્રમોશન અને ભારતીય સિલ્કની દેશ-વિદેશમાં બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના ...
brinjal

[:gj]બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની [...

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે. 40 ટક રીંગણ આપે છે વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે, નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...

[:gj]શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા Poachers themselves hunted, Save the Bird campaign also killed 50 crore animals in Gujarat under Modi's rule દિલીપ પટેલ જાન્યુઆરી 2022 જીવ દયા માટે ગુજરાત ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે. 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કરી રહ્યો છે. પણ ગુજરાતમાં વાસ્...

[:gj]મેરીગોલ્ડની ફૂલની અરકા હની નવી જાત શોધાઈ, ભારતમાં સૌથી વધું ઉત્પા...

Marigold flowers, which have the highest productivity in India in Gujarat દિલીપ પટેલ 16 નવેમ્બર 2021 નારંગી રંગના મેરીગોલ્ડ . બે ગણા રંગીન ફૂલ સાથે ફ્રેન્ચ મેરીગોલ્ડ નવી જાત છે. જેની બોર્ડર નારંગી છે અને કેન્દ્રમાં ઘેરો લાલ રંગ છે. છોડ ફેલાવાની પ્રકૃતિ સાથે કદ નાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો જોવા મળે છે. વાવેતર પછી 30-35 દિવસે ફૂલ આવે છે. 3...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ગુંમડા થાય છે, દવા કરીને થક્યા છો, તો આ રહ્યાં સરળ ઉપાય[:]

ગુમડું ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભ...

[:gj]બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાય...

ગાંધીનગર, 4 જૂલાઈ 2021 2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે. કેન્દ્ર સરકાર લઘુ...

[:gj]ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ ...

ભાલિયા ઘઉં ગાંધીનગર, 15 જૂલાઈ, 2021 ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...

[:gj]પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં [:]

પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021 સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર' દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી ...

[:gj]દેશના તમામ વ્યાપાર સમાચાર , મારૂતીએ રૂપાણીને ઠેંગો બતાવ્યો [:]

વ્યાપાર સમાચાર 14 જૂલાઈ 2021 મારૂતિ સુઝુકીએ કોંગ્રેસને આપ્યો જવાબ: રોકાણ અને રોજગાર ગુજરાતમાં નહીં જાય, કંપની 18 હજાર કરોડનું રોકાણ કરશે , રૂપાણીના રાજમાં મારૂતીએ વિરમગામ પ્લાંટમાં રોકાણ ન કર્યું ટાટા 1 એમજી ફ્રેન્ચાઇઝ: માત્ર 10 હજાર રૂપિયામાં રોકાણ કરીને ટાટા જૂથનો ભાગીદાર બનશે, દર મહિને મોટી કમાણી કરશે પેટ્રોલ-ડીઝલ ભરવામાં છેતરપિંડી નહીં થાય...

[:gj]દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર [:]

ટોચ સમાચાર 14 જૂલાઈ 2021 વરસાદ બિહારમાં પૂર, બે કલાક સુધી બોટની રાહ જોતા, 3 મહિનાની બાળકીનું મોત, પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ વરસાદના પૂરને કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે તબાહી, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તૂટી પડ્યા હતા રસીકરણોમાં 60% ઘટાડો રાષ્ટ્રીય આયુષ મિશન 2026 સુધી ચાલુ રહેશે પાકિસ્તાનમાં બસમાં બોમ્બ બ્લાસ્ટ, 9 ચીની એન્જિનિયરો સહિત 13 ન...

[:gj]દેશભરના રાજકીય સમાચાર, પ્રશાંત કિશોર અને યોગીના ભોગી ધારાસભ્યો [:...

રાજકીય સમાચાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? રાહુલ-પ્રિયંકાને મળ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું, સોનિયાએ પણ પી.કે. સાથે વાત કરી, એક કલાકની મીટિંગ , રાષ્ટ્રીય સ્તરે વિશેષ ભૂમિકા ભજવશે ... પીએમ મોદીને સ્પર્ધા આપશે , પંજાબ અથવા ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણ વિશે ચર્ચા કરવામાં આવી નહોતી; 2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને પુનર્જીવિત કરવાની તૈયા...
मिर्च CHILLI

[:gj]મુખ્ય સમાચાર, વ્યાપાર સમાચારો ટૂંકમાં [:]

મુખ્ય સમાચાર, વ્યાપાર સમાચારો ટૂંકમાં 14 જૂલાઈ 2021 દ્વારકા મંદિર પર વિજળી પડવાની ઘટના, પુજારીએ ઘટનાનો ખાસ સંકેત આપ્યો દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ, વીજળી પડવાથી શિખર ધ્વજા પર પાટલીના બે ભાગ કોરોના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, ફોનની બૅટરી જલદી ઊતરી જાય તો ફોન હૅક કર્યો હશે? રાજ્ય સરકાર દ્વારા ખાનગ...

[:gj]80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં[:en]F...

ગાંધીનગર, 14 જૂલાઈ 2021 સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...

[:gj]જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહ...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...