Saturday, July 11, 2026

[:gj]કોરોનાગ્રસ્ત તમામ દર્દીને સારવાર માટે પૈસા આપવા નહીં પડે, રૂપાણીન...

અમદાવાદ, 17 એપ્રિલ 2020 મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ 19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ 19ની સારવાર વિનામૂલ્યે અપાશે. ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીની ગુજરાત સરકારનો આ વિક્રમી નિર્ણય છે. મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હ...

[:gj]માસ્કનો ઉપગોય વધ્યો પણ દંડ ઓછા થયા છે [:]

રાજ્યની ચારેય મહા નગરપાલિકામાંના કમિશ્નરોએ ગઈકાલે ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાની જાહેરાત કરી હતી. ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર પોલિકાએ આજ સવારથી જ ચહેરા ઉપર માસ્ક ફરજીયાત કર્યુ છે. અને માસ્ક વગર પકડાયેલા નાગરિકો પાસેથી દંડ ન ભરે તો ત્રણ વર્ષની જેલ માટેની જાહેરાત કરી છે. કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ જવાનો તૈનાત ...

[:gj]વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ડિસઈન્ફેકશન ગેટ વે, ફેસ માસ્કસ માટે ડિસ્પ...

ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ સામેની લડત માટે ડિસઈન્ફેકશન ગેટ વે અને ફેસ માસ્કસના નિકાલ માટે ડિસ્પોઝીબલ બિન વિકસાવ્યું વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “સંક્રમણની ચેઈન તોડવા લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલી અને નિકા...

[:gj]85 ટકા લોકો ભારત કોરોનાની ઝપેટમાં આવી જશે – પંજાબના મુખ્ય પ...

કોરોના સમયગાળો તેની ટોચ પર પહોંચવાનો છે? પંજાબના સીએમ 85% ભારત ચેપનો ભોગ બની શકે છે, વૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે લોકડાઉન વધારવાની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોનાવાયરસને રોકવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતોને ટાંકીને અમરિન્દરે કહ્યું કે કોરોના રોગચાળો ફેલાવો ખૂબ જ જોખમ...

[:gj]શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચ...

દિલ્હી, 09 એપ્રિલ 2020 શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી (એસસીટીઆઇએમએસટી) ના વિજ્ઞાનીઓએ ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ (ડીએસટી) હેઠળ એક સ્વાયત સંસ્થાએ પ્રવાહી શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અને વિકાસ કરી છે. ચેપગ્રસ્ત શ્વસન સ્ત્રાવના સલામત સંચાલન માટે શરીરના પ્રવાહી નક્કરકરણ...

[:gj]કોરોના અને સાપ કરડવામાં શ્વાસની સમસ્યામાં પ્રાણવાયું આપતી ડિવાઇઝન...

ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે" વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનો...

[:gj]નવી શોધાયેલી કોરોના લડતની ડિજિટલ IR થર્મોમીટર અને OEU ટેકલોનોજી ક...

તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે CSIR- રાષ્ટ્રીય રસાયણ લેબોરેટરીએ (NCL)એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે જોડાણ કર્યું સમગ્ર ભારતમાં ઉત્પાદકોને જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન વિનામૂલ્યે આપવામાં આવશે CSIRની અંગભૂત લેબ, CSIR-NCL પૂણે છેલ્લા એક દાયકાથી તેમના વેન્ચર સેન્ટર દ્વારા નાવીન્યતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન ...

[:gj]દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખ...

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...

[:gj]ભારતમાં ગઈકાલના કુલ કોરોનામાં એક દિવસમાં 10 ટકા નવા કેસ, ગુજરાતમા...

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દાખલ દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ વેન્ટીલેટર સ્ટેબલ ૧ ૧૮૬ ૦૨ ૧૪૩ ૨૫ ૧૬   કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો ૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટા...

[:en]SCTIMST scientists develop disinfected barrier-examination booth ...

The examination booth is closed like a telephone booth for examining the patient without direct contact with the doctor to prevent transmission of infection Delhi, 08 APR 2020 Scientists at Sree Chitra Tirunal Institute for Medical Sciences and Technology(SCTIMST), an autonomous institute of the Department of Science and Technology (DST),Govt. ...

[:gj]મહામારી કોરોના ચેપ કયા જિલ્લામાં કોને લાગ્યો ? [:]

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત  ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દાખલ દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ વેન્ટીલેટર સ્ટેબલ ૧ ૧૭૯ ૦૨ ૧૩૬ ૨૫ ૧૬   કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો ૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટ...

[:gj]60 કોરોના મોત 60 વર્ષની ઉપરના, દિલ્હી, મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં વ...

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ભારતમાં નવલકથાના કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 211 થઈ ગઈ છે. અગાઉના ડેટા કરતા તાજા કેસોની સંખ્યામાં 214 નો વધારો થયો છે, જેમાં 4,067 પોઝિટિવ કોવિડ -19 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક વધીને 111 થઈ ગયો છે, મંત્રાલયે જણાવ્યું હતું. કોવિડ -19 ના કુલ પુષ્ટિ થયેલા કેસોમાંથી 66 વિદેશી નાગરિકો છે. સક્રિય કો...

[:gj]અડધા ગુજરાતમાં કોરોના ફેલાઈ ગયો, હવે શું ? [:]

તા.૦૭.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ સંખ્યા પ્રવાસની વિગત સંખ્યા પ્રવાસની વિગત વિદેશ આંતર રાજ્ય લોકલ વિદેશ આંતર રાજ્ય લોકલ અમદાવાદ ૭૭ ૧૫ ૨૭ ૩૫ ૫ ૧ ૦ ૪ ૭ સુરત ૧૯ ૫ ૧ ૧૩ ૨ ૦ ૧ ૧ ૫ રાજકોટ ૧૦ ૩ ૦ ૭ ૦ ૦ ૦ ૦ ૪ વડોદરા ૧૨ ૬ ૦ ૬ ૨ ૨ ૦ ૦ ૫ ગાંધીનગર ૧૩ ૨...

[:gj]ભારતના વિજ્ઞાની ડો.કૃષ્ણાએ કોરોનાની રસી તૈયાર કરી દીધી, કોના પર ટ...

દુનિયાના અનેક દેશો કોરોનાની રસી શોધવા પ્રયોગો અને દાવા કરી રહ્યાં છે. ભારતના વિજ્ઞાનીએ આવી રસી શોધી કાઢી છે. હવે ભારત કોરોનાને હરાવી શકે એવી સ્થિતીમાં આવીને ઊભું છે. રસીના તમામ ટ્રાયલ પૂરા થઈ ગયા છે. થોડા સમયમાં જ સમગ્ર દુનિયાનો જીવ વચાવી શકે એવી રસી તૈયાર થઈ ચૂકી છે. ભારતે આ રસીનું નામ કોરો-વેક નામ આપ્યું છે. ભારત બાયોટેક કંપનીના અધ્યક્ષ ડો.કૃષ...

[:gj]ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું[:en]In Guj...

અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે અમદાવાદ, 5 એપ્રિલ 2020 ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...