Saturday, July 11, 2026

[:gj]સાંજે 5 વાગ્યા સુધીની ગુજરાતની કોરોનાની વિગતો [:]

તા.૦૩.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૦ ૦૧ ૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ મરણની વિગત- ૦૧ ક્રમ ઉમર જાતિ હોસ્પિટલનું નામ અન્ય બિમારીની વિગત ૧ ૬૭ પુરુષ સિવિલ હોસ્પિટલ, સોલા ડાયાબિટીસ, હાયપર ટેન્શન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત...

[:gj]જ્યારે દેશ કોરોનાના સંકટથી ગભરાયેલો છે, ત્યારે 20 થી 30 હજાર વેન્...

આ વેન્ટિલેટર ગંભીર કોરોના દર્દીનું જીવન બચાવી શકે છે. થોડી ખામીના કારણે 30-40 હજાર વેન્ટીલેટર ચાલતાં નથી. તેને રિપેર કરવામાં આવ્યા નથી. સાવ નકામા પડી રહ્યાં છે. આ વાતનો ખુલાસો કોરોના નિવારણ માટે રચાયેલા અધિકારીઓના જૂથોની બેઠકમાં થયો છે. આ વેન્ટિલેટર ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોમાં સ્થિત છે. આ બેઠકમાં એનઆઇટીઆઇ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિ...

[:gj]અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમા...

દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...

[:gj]ગુજરાતના દરેક જિલ્લામથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવશે[:en...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.  આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ...

[:gj]કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત[:]

કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે. ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...

[:gj]ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ?...

28 માર્ચ 2020 ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ...

[:gj]વિશ્વમાં સૌથી ખતરનાક ઈટલીથી ભાવનગરની પાઈલટ સ્વાતી વિમાનમાં 263 વિ...

ભાવનગરમાં જન્મેલી અને બોટાદના રોહિશાળાની વતની સ્વાતી શંકરભાઈ રાવલ સોમવાર 23 માર્ચ 2020માં 265 ભારતીયોને લઈને પરત ફરી હતી. તે ભાવનગરના આર્કિટેક હિતેશભાઈ વ્યાસના મામાની દિકરી બહેન છે. ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એર ઇન્ડિય...

[:gj]રિકવરી બાદ સેલ્ફ આઇસોલેશન અને કવોરેન્ટન રાખો, વિડિયોથી દર્દી- તબ...

તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આ...

[:gj]કૃડના ભાવમાં કમાયેલા સવા લાખ કરોડ રપિયા કોરોનાની સારવારમાં આપી દો...

એનઆઈટીઆઈ કમિશનના ભૂતપૂર્વ વાઇસ ચેરમેનએ કહ્યું - સરકાર તેલના પીડિત કોરોનાને 50 અબજ ડોલર આપી શકે છે વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરીયાએ ભારતને કોરોનાવાયરસ સાથેની લડત માટે મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ભારતે વિશ્વવ્યાપી ક્રૂડ ઓઇલના ભાવનો લાભ લેવો જોઈએ અને તેમાંથી ઉભા કરેલા ભંડોળનો ઉપયોગ કોરોનાવાયરસ સામેની લડતમાં થવો જોઈએ. પનાગ...

[:gj]લોકો કોરોના માટે ચણામમરાની જેમ દવા લેવા લાગ્યા, ચેતવણી [:]

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી : શ્રી ડૉ.એચ. જી. કોશીયા* આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોર...

[:gj]કોરોનામાં કેન્દ્રને કોરાણે મૂકી રૂપાણી સરકાર લોકો સાથે જીવનું જોખ...

નવી દિલ્હી, માર્ચ 23, 2020 કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે 22 માર્ચ 2020માં રાજ્યોના તમામ મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ-19 અંગે સમીક્ષા કરી હતી. અસરકારક હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાની રાજ્યોને તાકીદ કરી હતી. તેમાં ગુજરાતના કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓને તદદન બંધ...

[:en]Chief Minister and Deputy Chief Minister announce several sensiti...

Gandhinagar, March 20, 2020: Gujarat Chief Minister Vijaybhai Rupani and Deputy Chief Minister took several sensitive decisions for the poor, working class and common man at a high level meeting at his residence here today to check spread of Corona virus. The government decided to distribute food and other essential commodities in one month in a...

[:en]The Central Government is doing its best to fight the virus[:]

Corona virus is a national calamity and therefore nobody should play politics about it. This is a time when everyone irrespective of their party affiliation should work unitedly without finding fault in each other. The Central Government is doing its best to fight the virus. All the opposition should unitedly help the government setting aside their...

[:gj]શાળા-કોલેજો કોરોનાના કારણે બે અઠવાડિયા બંધ [:]

 રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે  શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે  સિનેમા ઘરો, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે  ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારનો અનુરોધ મુખ્ય સચિવ ...

[:en]PM calls for SAARC nations to chalk out a strong strategy to figh...

13 MAR 2020 Prime Minister Shri Narendra Modi called for SAARC nations to chalk out a strong strategy to fight Coronavirus. He further suggested that these strategies could be discussed, via video conferencing and by coming together SAARC nations can set an example to the world and contribute to a healthier planet. In a series of tweets, PM sai...