[:gj]હાઇ પ્રોફાઇલ કોરોના – ધારાસભ્ય પછી 55 પત્રકારો પણ શંકાસ્પદ છે – નયના દોશી[:en]High-profile Corona – 55 journalists also in doubt after MLA – Nayana Doshi[:hn]हाई-प्रोफाइल कोरोना – विधायक के बाद 55 पत्रकार भी शंका के दायरे में – नयना दोशी [:]

[:gj]ગાંધીનગર, 15 એપ્રિલ 2020

ગુજરાતના ધારાસભ્યને કોરોના હોવા છતાં, તેઓ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, પત્રકારો અને અધિકારીઓને મળ્યા. એક વરિષ્ઠ પત્રકાર નયનાબહેન દોશીએ જણાવ્યું હતું કે હું પણ ધારાસભ્ય સાથે મળી હતી. 18 વર્ષથી આજકાલ અખબારમાં કામ કરતા ગાંધીનગરના પત્રકાર નયના દોશીએ જણાવ્યું હતું કે, આજે સવારથી હું કોરોન્યાઈન થઈ છું.  મને મારા કુટુંબે ખંડ નહીં છોડવાનું કહ્યું છે. હું સવારથી એક રૂમમાં છું. હું ઘરેથી ઓફિસનું કામ કરું છું. હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાથી 10 ફૂટ દૂર હતી.  હું કાળજી માટે અગલ થઈ છું. સંરક્ષણ તરીકે અલગ રહેવાનું નક્કી કર્યું છે. 5 દિવસ પછી પરીક્ષણ કરાવીશ. મારી સાથે બીજા 55 પત્રકારો હતા. સૌથી નજીકના લોકોમાં દિવ્ય ભાસ્કરના 3 પત્રકારો, સંજસમાચાર, કચ્છ ઉદય, દિનેશ અનાજવાલા, માહિતી વિભાગના કર્મચારીઓ, ઝી ટીવી, વીટીવી, સંદેશ, જીએસટીવી સાથેના 55 પત્રકારો હતા.

હાઈ-પ્રોફાઇલ કોરોના કેસ બન્યા MLA ખેડાવાલા

ગુજરાતમાં આજે અમદાવાદના જમાલપુર વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ આવે તે પહેલાં તેઓએ સીએમ રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સાથે મીટિંગ કરી હતી. હવે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સીએમ રૂપાણી સહિતનાં લોકોને ક્વોરન્ટાઈન કરવા જરૂરી બની ગયું છે.

સરકારે મીડિયાકર્મીઓના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરી

આ ઉપરાંત સરકારે મીડિયાકર્મીઓના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરી છે. અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા. જેને કારણે પત્રકારોને પણ ક્વોરન્ટીન થવું પડશે.

શું છે કેસ ? 

ઈમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય છે. આજે અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવા માટે સીએમ રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા. ખેડાવાલા, શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ એક જ કારમાં CMને મળવા ગયા હતા. બેઠક પૂરી કર્યા બાદ ઈમરાન ખેડાવાલાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સરકાર એલર્ટ, ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ CM રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ખેડાવાલા મુખ્યમંત્રીને મળવા ગયા હતા

ઈમરાન ખેડાવાલાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફોન કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. એટલું જ નહીં હવે ખેડાવાલાને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. છેલ્લા 3 દિવસથી ઈમરાન ખેડાવાલાને તાવ આવતો હતો.

ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. 55 જેટલા પત્રકારો સાથે જ મુલાકાત કરી હતી. ત્યારે આ તમામ પત્રકારો તથા કેમેરામેનને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે,VTVના રિપોર્ટર તથા કેમરામેન આ ખેડાવાલાના રિપોર્ટ આવ્યા બાદ જાતે જ ક્વોરેન્ટાઇન થયાં છે.

તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. મુખ્યમંત્રીના અંગત સચિવને પણ મળ્યા હતા તો કેટલાક પત્રકારો તથા કેમરામેન પણ તેઓ મળ્યા હતા.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એ બેઠક પછી કોટ વિસ્તારમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આ ઇમરાન ખેડાવાલા એક હાઇપ્રોફાઇલ દર્દી બની ચર્ચામાં આવ્યા છે.

ઈમરાન ખેડાવાલાએ માસ્ક ન પહેર્યું હોવાથી અને મુખ્યમંત્રીની સાથેની મીટિંગ 15 મિનિટથી વધુ ચાલી હોય તો મીટિંગમાં હાજર તમામને સેલ્ફ ક્વોરન્ટીન થવું પડે. તેમજ સંપર્કમાં આવ્યાના પાંચમા દિવસથી 14માં દિવસની અંદર ટેસ્ટ કરાવવો જોઈએ.

ઇમરાન ખેડવાલાના ઘરે ગઈકાલે આવેલી ટીમે ટેસ્ટ કર્યો હતો. તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસથી છેડો ફાડી લીધો.

સ્થાનિક સ્તરે લોકપ્રિય એવા ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની એ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી અને જીતી લીધી હતી. એ વખતે અપક્ષ ચૂંટણી જીતનારા તેઓ એક માત્ર મુસ્લિમ નેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તાધારી ભાજપે એમને બે સિવિક બૉડીમાં પણ સ્થાન આપ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એમણે એ વખતે પોતાની જીત પ્રતિબદ્ધ કાઉન્સિલર હોવાને કારણે અને કોઈ સાથે ભેદભાવ ન કરતા હોવાને કારણે થઈ એમ કહ્યું હતુ. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. 2017માં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. આ બેઠક કૉંગ્રેસે ચાર દાયકા પછી જીતી હતી.

જમાલપુર-ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ હતી. ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. 2011 સુધી તે ફક્ત ખાડિયા બેઠક ગણાતી હતી. પરંતુ 2012થી તે જમાલપુર-ખાડિયા બેઠક ગણાય છે.

હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે.  કૉંગ્રેસના અજિત પટેલ 1972માં આ બેઠક જીતી એ પછી 2017 સુધી કૉંગ્રેસ પાર્ટી કદી આ બેઠક જીતી શકી નહોતી.

1975થી લઈને 2007 સુધી આ બેઠક પર ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટનું શાસન રહ્યું. અશોક ભટ્ટે 8 વાર આ વિધાનસભા બેઠક જીતી હતી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહ્યા અને સ્પીકર પણ બન્યા હતા. 2010માં એમનું અવસાન થયું અને એ પછી 2011ની પેટાચૂંટણીમાં અને 2012ની ચૂંટણીમાં અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો વિજય થયો.

2017માં ઇમરાન ખેડાવાલાએ ભૂષણ ભટ્ટને હરાવી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી.

ઇમરાન ખેડાવાલા કૉંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને હિમંતસિંહ પટેલ બેઉની નજીક ગણાય છે.

મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે મીડિયાને કહ્યું કે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોના વાઇરસનાના કેસો વધારે હોવાથી સમગ્ર વિસ્તારને કરફ્યૂ હેઠળ મૂકવાની ચર્ચા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા.

એમણે કહ્યું કે, બે દિવસ અગાઉ સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાળાનું સૅમ્પલ સોમવારે લેવામાં આવેલું હતું અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ન કરીને તેમણે ભૂલ કરી છે.

એમણે એમ પણ કહ્યું કે મિટિંગમાં ખેડાવાલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી આશરે 15થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને તેઓ નજીકથી સંપર્કમાં આવ્યા નથી. તે છતાં મેડિકલ તજજ્ઞોની સલાહ અનુસાર આગળ કાર્યવાહી કરાશે.[:en]Gandhinagar, 15 April 2020 Despite being a corona to Gujarat MLA, he met Chief Ministers, ministers, journalists and officials. One of the senior journalists, Nayanabhan Doshi, told me that I was also a legislator. The journalist from Gandhinagar, working in the Adkal newspaper, worked for 18 years, said. I have been suhned today. I am not allowed to leave my family room. I am in a room since morning. I do office work from home. I was 10 feet away from MLA Imran Khedawala. Still I have been coronated for care. Has decided to be different as a defense. Will do the test after 5 days. I had 55 journalists with me. The nearest people were 3 journalists of Divya Bhaskar, 55 journalists with Sanjamacharam, Kutch Uday, Dinesh Anjawala, Mahiti Department staff, Zee TV, VTV, Sandesh, GSTV.[:hn]गांधीनगर, 15 एप्रिल 2020

गुजरात के विधायक को कोरोना होने के बावजूद वो मुख्य मंत्री, मंत्रीओ, पत्रकारो और अधिकारीओ को मीले थे । ईन में से एक वरिष्ठ पत्रकार नयनाबहन दोशी ने करा की मैं भी विधायक को मीली थी ।

18 साल से काम आदकाल अखबार में काम कर रहे गांधीनगर के पत्रकार नयनाबहन दोशी ने कही। मैं आज सुह से कोन्टाईन हो गई हूं। मुझे मेरी फेमीलीने कमरे से बहार जाने की अनुमति नहीं है। मैं सुबह से एक कमरे में हूँ। मैं घर से ऑफिस का काम करता हूं। मैं विधायक ईमरान खेडावाला से 10 फीट की दूरी पर थी। फिर भी देखभाल के लीये कोरोन्टाईन हो गई हुं। सलामती के रूप में अगल होने का फैसला किया है। 5 दिन बाद टेस्ट कराउंगी। मेरे साथ 55 पत्रकार थे। सबसे पास के लोग दिव्य भास्कर के 3 पत्रकार, सांजसमाचार, कच्छ उदय, दिनेश आंजवाला, महिती विभाग के कर्मचारी, जी टीवी, वीटीवी, संदेश, जीएसटीवी के साथ 55 पत्रकार थे।

सरकार ने मीडियाकर्मियों के स्वास्थ्य परीक्षण की व्यवस्था की

इमरान खेड के कई लोगों और अधिकारियों से भी मुलाकात हुई। इससे ज्यादा चौंकाने वाली बात यह है कि इस यात्रा के बाद इन सभी विधायकों ने पत्रकारों से भी मुलाकात की और चर्चा की। 55 पत्रकारों के साथ साक्षात्कार हुआ। फिर इन सभी पत्रकारों और कैमरामैन को भी कौरौन्टाईन दिया जा सकता है। वीटीवी रिपोर्टर और कैमरामैन को इस बाद से अलग कर दिया गया है।
इसके अलावा, सरकार ने मीडियाकर्मियों के स्वास्थ्य परीक्षण की व्यवस्था की है। अधिकारी भी मिले। सीएम ने अहमदाबाद के कोट क्षेत्र में लगाए गए तालाबंदी और कर्फ्यू पर एक प्रेस कॉन्फ्रेंस भी की। इस प्रेस कॉन्फ्रेंस में राज्य के कई पत्रकार भी शामिल थे। इस वजह से पत्रकारों को भी चौकन्ना रहना पड़ता है।

क्यां हुंआ था

गुजरात में, अहमदाबाद के जमालपुर क्षेत्र में कांग्रेस विधायक इमरान खेडावाला की कोरोना से गुजरात के मुख्य मंत्री को विचलित कर दिया है। इमरान खेडावाला की रिपोर्ट आने से पहले सीएम विजय रुपाणी, उप मुख्य मंत्री नितिन पटेल, गृह राज्य मंत्री प्रदीप सिंह जडेजा, 3 विधेयल, 12 अधिकारी ओर 50 पत्रकार के साथ उनकी बैठक हुई थी। अब जब उनकी रिपोर्ट सकारात्मक है, तो सीएम रूपाणी सहित लोगों को अलग करना जरूरी हो गया है।

सीएम रूपानी, नितिन पटेल और प्रदीप सिंह जडेजा ने अहमदाबाद के कोट क्षेत्र में कर्फ्यू लागू करने के लिए आज एक बैठक की। बैठक में विधायक इमरान खेड़वाला, गयासुद्दीन शेख और शैलेश परमार भी मौजूद थे। खेड़ावाला, शैलेश परमार और गयासुद्दीन शेख एक ही कार में आदे ओर सीएम से मिलने गए। बैठक को पूरा करने के बाद, इमरान खेडावाला को कोरोना रिपोर्ट मीली थी । सीएम रुपाणी ने सभी बेठक क स्थगित कर दिया।

उन्होंने मुख्य सचिव अनिल मुकीम और राज्य पुलिस प्रमुख शिवानंद झा से भी मुलाकात की। इस प्रकार, मंत्रियों, विधायकों, मुख्य सचिवों और पुलिस प्रमुखों सहित सभी मंत्री, जो इमरान खेडावाला के संपर्क में आते हैं, उनके अलग होने की संभावना है। उन्होंने मुख्यमंत्री के निजी सचिव और कुछ पत्रकारों और कैमरामैन से भी मुलाकात की।

इमरान खेड़ावाला को अहमदाबाद नगर आयुक्त विजय नहर ने फोन किया और बताया कि कोरोना सकारात्मक था। अब सभी दोषियों को इलाज के लिए एसवीपी अस्पताल में भर्ती कराया जा सकता है। पिछले 3 दिनों से इमरान को बुखार था।

मुख्यमंत्री विजय रूपानी ने बैठक के बाद कोट क्षेत्र में कर्फ्यू की घोषणा की। इमरान किसान ने हाईप्रोफाइल मरीज बनने पर बहस की है।

चूंकि इमरान खेडावाला ने नकाब नहीं पहना था और मुख्यमंत्री के साथ बैठक 15 मिनट से अधिक समय तक चली थी । संपर्क के पांचवें दिन से 14 वें दिन के भीतर भी परीक्षण किया जाना चाहिए।

टीम ने कल इमरान खेडावाला के घर पर परीक्षण किया। उन्हें अहमदाबाद के एसवीपी अस्पताल में भर्ती कराया गया है।

इमरान खेड़ावाला एक कांग्रेसी नेता हैं जिन्होंने एक पार्षद से पार्षद तक की लंबी राजनीतिक यात्रा की है।

इमरान खेडवाला का पूरा नाम इमरान यूसुफभाई खेडवाला है।
2010 में, उन्होंने जमालपुर वार्ड में कांग्रेस के उम्मीदवार के रूप में निगम का चुनाव जीता।

हालांकि, 2015 में टिकट को लेकर विवाद हुआ और वह कांग्रेस से हट गए।
स्थानीय रूप से लोकप्रिय इमरान खेड़ावाला ने निगम का चुनाव लड़ा और जीता। वह उस समय स्वतंत्र चुनाव जीतने वाले एकमात्र मुस्लिम नेता थे।

अहमदाबाद नगर निगम में, सत्तारूढ़ भाजपा ने उन्हें दो नागरिक निकायों में भी रखा।

इंडियन एक्सप्रेस की एक रिपोर्ट के अनुसार, उन्होंने कहा कि उस समय उनकी जीत एक प्रतिबद्ध पार्षद होने और किसी के साथ भेदभाव न करने के कारण थी।

गुजरात में, शहरी क्षेत्रों में भाजपा का प्रभुत्व अधिक है। 2017 में, कांग्रेस ने जमालपुर-खादी विधानसभा की 18 प्रमुख शहरी सीटों में से 18 सीटें जीतीं। यह सीट कांग्रेस ने चार दशक बाद जीती थी।

जमालपुर-खादी सीट 1980 से भाजपा का गढ़ रही है।

यह बीजेपी के दिग्गज नेता अशोक भट्ट की पारंपरिक बैठक थी। 2011 तक, इसे केवल खादी सीट माना जाता था, लेकिन 2012 से इसे जमालपुर-खादी सीट माना जाता है।

इमरान इस सीट को जीतने वाले पहले मुस्लिम नेता हैं, जिनमें कई हिंदू और मुस्लिम ब्यावर हैं।

1972 में अजीत पटेल के जीतने के बाद कांग्रेस पार्टी ने 2017 तक यह सीट कभी नहीं जीती।

1975 से 2007 तक, इस सीट पर भाजपा के दिवंगत नेता अशोक भट्ट का शासन था। अशोक भट्ट ने यह विधानसभा सीट आठ बार जीती।

अशोक भट्ट 1960 के दशक से जनसंघ में सक्रिय हैं और गुजरात सरकार में स्वास्थ्य और कानून और न्याय विभाग में मंत्री भी रहे हैं और अध्यक्ष भी बने।

2010 में उनकी मृत्यु हो गई और फिर 2011 के उपचुनावों में जीत हासिल की और 2012 के चुनाव में, अशोक भट्ट के पुत्र, भूषण भट्ट।

2017 में, इमरान खेडावाला ने भूषण भट्ट को हराया और भाजपा से सीट ली।

इंडियन एक्सप्रेस की एक रिपोर्ट के मुताबिक, इमरान खेडावाला कांग्रेस नेताओं गयासुद्दीन शेख और हिमंत सिंह पटेल ब्यावर के करीबी माने जाते हैं।

सचिव अश्विनी कुमार ने मीडिया को बताया कि चूंकि कोरोना वायरस के मामले अहमदाबाद शहर में कोट क्षेत्र में प्रचलित थे, इसलिए मुख्यमंत्री विजयभान गोपालन ने सीएम शैलेश परमार, गयासुद्दीन शेख और इमरान खेडवाला को कर्फ्यू के तहत पूरे क्षेत्र पर चर्चा करने के लिए संबोधित किया था।

उन्होंने कहा कि दो दिन पहले, सामान्य बुखार और सर्दी के लक्षणों वाले एक किसान के नमूने को सोमवार को लिया गया था और उसकी रिपोर्ट आना बाकी था। वह रिपोर्ट आने तक अन्य लोगों से मिलने से बचना चाहता था, जिससे उसने गलती की।

उन्होंने यह भी कहा कि मुख्यमंत्री विजय रूपानी बैठक से लगभग 15 से 20 फीट दूर बैठे थे और निकट संपर्क में नहीं थे। हालांकि, चिकित्सा विशेषज्ञों के परामर्श से आगे की कार्रवाई की जाएगी।[:]