[:gj]ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો [:en]Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government[:hn]भाजपा नेता शंकर चौधरी के ट्रस्ट की मेडिकल कॉलेज और गुजरात भाजपा सरकार का गौचर घोटाला [:]

[:gj]ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો

Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government

દિલીપ પટેલ

જાન્યુઆરી 2022

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ્રધાનોએ હિંદુ જેને પૂજ્ય માને છે અને ભાજપ જેના નામ પર રાજકારણ રમીને ચૂંટણી જીતે છે એવી ગાયોને માટે અનામત રાખેલી જમીનો હડપ કરી રહ્યાં છે.

મુખ્ય પ્રધાને પશુ માટે જીવદયા બતાવવા અપીલ તો કરી છે પણ ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર રહેવા દીધા નથી. કંપનીઓ, ઉદ્યોગપતિઓ વેંચી માર્યા છે.

પાલનપુર તાલુકાના મોરીયા ગામે આવેલી બનાસ મેડિકલ કોલેજ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

પાલનપુર સિવિલ હોસ્ટિલ એક રૂપિયામાં પચાવી લીધા બાદ ભાજપના નેતાઓએ ગૌચર મફતના ભાવમાં પડાવી દીધું હતું. જ્યાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે.

24 કલાકમાં ગૌચર પચાવી પાડવા માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ આદેશો આપ્યા હતા. ત્યારે તેઓ આરોગ્ય પ્રધાન હતા.

કાયદાકીય પ્રક્રિયામાં 6 મહિના લાગી જાય પણ 24 કલાકમાં ગૌચર હડપ કરી દીધું હતું.

પાલનપુર ગૌચર કૌભાંડ એટલું વ્યાપક છે કે જેમાં તલાટી, મામલતદાર, સરપંચ, બનાસકાંઠા કલેક્ટર, આરોગ્ય સચિવ, મહેસુલ સચિવ અને આરોગ્ય પ્રધાન જેલમાં જાય તેમ છે. એવો કાયદાનો ભંગ અહીં થયો છે. જેના પર મેડિકલ કોલેજ ઊભી કરી દેવામાં આવી છે.

પાલનપુરના એકવોકેટ રમેશ નાભણી કહે છે કે, વડી અદાલતમાં આ અંગે 2018માં જાહેર હીતની અરજી કરી છે. તે પડતર છે.

200 કરોડની હોસ્પિટલ બની ગઈ, ભણાવવાનું ચાલું છે. પણ અદાલતમાં કેસ પડતર છે.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

બીજા 200 કરોડ સરકારે હોસ્પિલટના બે માળ બનાવવા માટે આપ્યા છે. જૂની હોસ્પિટલમાં 3-4 માળ બનાવવા

50 કરોડમાં નવી હોસ્પિટલ બની જાય

તે સમયે બનાસકાંઠાના કલેક્ટર રાણા હતા. તેમણે નિયમો નેવે મૂકીને ગૌચરની જમીન આપી હતી. જેટલાં પશુની સંખ્યા હોય તે પ્રમાણે ગૌચર હોવું જોઈએ. પણ તે વાતને બાજુ પર રાખીને શંકર ચૌધરીના ટ્રસ્ટને 10 એકર જમીન આપી દીધી હતી.

સામે ગૌચરની જમીન આપી પણ 45 કિલો મીટર દૂર જમીન આપી. આ ગામના લોકો 45 કિલો મીટર દૂર પોતાના પશુ ચલાવવા કઈ રીતે જઈ શકે.

શંકર ચૌધરીએ સત્તાનો ગેર ઉપયોગ કરીને 4 દિવસથી લઈને 30 દિવસમાં જ બધા ઓર્ડર કરેલા છે. 6 દિવસમાં રીવ્યૂં કરી દેવામાં આવે છે. સરકારમાં જે કામ કરવા 5 વર્ષ આ કામ માટે જોઈએ. તે થોડા દિવસોમાં કરીને નિયમો નેવે મૂક્યા છે. 4 દિવસમાં જિલ્લામાંથી મંજૂર કરીને ગાંધીનગર સચિવાલયમાંથી મંજૂરી મેળવી લીધી હતી.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

હવે જ્યાં કોલેજ બની છે તેનું પણ એક નવું કૌભાંડ થયું છે.

જ્યાં કોલેજ બનવાની હતી તે પાલનપુરથી 6 કિલો મીટર સુધીના માર્ગ પર આસપાસ કોઈ જાણભેદુઓએ જમીનો ખરીદી લીધી હતી.

આ જમીનો કોણે ખરીદી હતી તે મહેસૂલ વિભાગે તપાસ કરવી જોઈએ.

આજુબાજુના ભાજપના નેતાઓ કે તેના સગા-સંબંધીઓની જમીનો છે.

મેડિકલ કોલેજ બવતા પહેલા એક વીઘો જમીન 20 લાખનો ભાવ હતો. હવે અહીં એક વીઘાનો ભાવ રોડ ટચ 2 કરોડ થઈ ગયો છે. અંદરના વિસ્તારમાં 1 કરોડનો વીઘો થઈ ગયો છે.

કોલેજ બનવાની હતી ત્યારે સસ્તી જમીન લઈ લીધી હતી. 5થી 6 કિલો મીટરમાં અહીં નોટબંધીમાં પૈસા રોકી લીધા. ચૌધરી સમાજના ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ખરીદનારા પણ ભાજપના નેતાઓના કાળા નાણાં હતા.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

અહીં જે 1 કરોડના બંગલા અને ફ્ટેલ પણ ઘણે બની ગયા છે.

ભોપાલ હાઈકોર્ટે આવી જ એક કોલેજને ગેરકાયદે જાહેર કરી હતી. રજીસ્ટ્રેશન રદ કરી અને 5 લાખ ફી પાછી આપી અને 10 લાખનો એક વિદ્યાર્થી દીઠ દંડ કર્યો હતો.

અહીંના લોકો શંકર ચૌધરીથી ડરે છે. એટલો તેનો ખોફ છે.

સિવિલ હોસ્પિટલમાં એક જ સમાજના 200 કર્મચારીઓની ભરતી કરી છે. એવો આરોપ અહીં લાગ્યો હતો જ્યારે કોરોનામાં એક દલિતનું મોત થયું હતું ત્યારે.

કોરોનામાં ખાનગી દવાખાનામાં દર્દીઓને મોકલતાં હતા. પણ એક ખાસ ચમાજના લોકો માટે પાલનપુલ હોસ્પિટલમાં અનામત રાખવામાં આવી હતી. જો ત્યારના દર્દીઓની તપાસ થાય તો 90 ટકા દર્દીઓ માત્ર એક જ સમાજના નિકળે તેમ છે. 150 બેડથી વધારીને 400 બેડની હોસ્પિટલ કરાઈ હતી.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

મેડીકલ કોલેજ સ્થાપવા માટે યોગ્યતા

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને સરકાર દ્વારા પાલનપુર માટે પસંદ થયેલ સંસ્થા ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ વચ્ચે 10.10.2017ના રોજ જે કરાર થયેલો હતો.

ત્રણ વરસની બેલેન્સ સીટ હોવી જ જોઇએ, તે પણ ન હતી.

ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલની નોંધણી 2016માં થઈ છે. ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું. તેથી  એમસીઆઇ માટે લાયકાત ધરાવતું ન હોવાથી અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી.

ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે બિન અનુભવી છે.  આર્થિક રીતે પણ સક્ષમ ન હતું.

મેડિકલ કોલેજ બનાવવા ગરીબ પશુપાલકો પાસેથી કરોડોનું ફંડ મેળવવા શંકર ચૌધરીનો આદેશ

પાલનપુરમાં મેડિકલ કોલેજ બનાવવા માટે શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં ડેરીની 1,400 જેટલી દૂધ મંડળીઓ પાસેથી મેડિકલ કોલેજ બનાવવા માટે રૂ. 200 કરોડ ગરીબ પશુપાલકો પાસેથી મેળવવા કામ કર્યું હતું.

150 બેઠક મેડિકલ કોલેજ માટે મળી છે.

ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ

2017ની વિધાનસભા ચૂંટણી નવા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે પરાજિત થયા હતા.

શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર થવા અગાઉ આદેશ કરેલો હતો.

જમીન આપવાની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે. જે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

બનાસકાંઠા મેડિકલ કોલેજ માટે નિયમોની અવગણના કરી પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી ખાનગી ટ્રસ્ટને રાતોરાત નિયમો નેવે મૂકીને 150 બેઠકોવાળી મેડિકલ કોલેજ ખોલવા માન્યતા અપાઈ હતી.

એમસીઆઇએ ભારત સરકારને ભલામણ કરી હતી.

મંત્રીપદનો ગેરલાભ લીધો હોવાનો આરોપ

બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે  કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું 2018માં આવ્યા પછી જાહેર હીતની અરજી પડતર છે. એક કાગળ આગળ વધતો નથી.

ઓફિસ ઓફ ધી પ્રોફિટનો સજજડ કેસ છે. આવો કેસ

શંકર ચૌધરી આરોગ્ય પ્રધાન હતા ત્યારે તેમણે જ પોતાના ટ્રસ્ટને આખી હોસ્પિટલ આપી અને ગૌચરની કરોડોની જમીન આપી દીધી હતી.

તમામને દસ્તાવેજો સાથે હાજર રહેવા કહેવાયું હતું. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટને પાલનપુરમાં મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં ગુજરાતની રૂપાણી સરકારે કેવી ગેરરીતિ કરી છે. તે ચોંકાવી દે તેવી છે. કોલેજને ગૌચરની આપવાથી લઈને કોલેજની મંજૂરી સુધીની મોટા ભાગની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં શંકર ચૌધરી પોતે પણ ટ્રસ્ટી તરીકે સામેલ છે. જે ટ્રસ્ટ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ પચાવી પાડવામાં આવી, ત્યારબાદ એમાં મેડિકલ કોલેજ ખોલવા માટે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નામે નવી સંસ્થા ઊભી કરી મેડિકલ કોલેજની માંગ કરવામાં આવી હતી.

જેને એમસીઆઇએ માન્યતા આપી છે. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટે મંજૂરી આપી હતી.

ડિસાના સામાજિક રાજકિય કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ પણ અવાજ ઉઠાવ્યો છે.

મેડિકલ કાઉન્સીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે.

માત્ર આ એક જ ગૌચર ભાજપના નેતાઓએ પચાવી પાડ્યું છે એવું થોડું છે ….

ભાજપના નેતાઓ કઈ રીતે ગૌચર હડપ કરે છે તે એક માત્ર ઉદાહરણ શંકર ચૌધરી છે. આવા 14 હજાર ગામોમાંથી 3 હજાર ગામો ગૌચર વગરના થઈ ગયા છે.  ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચરની જમીનો આપી દેવામાં આવી છે.

એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-

બિહામાં લાલુ પ્રસાદનું ઘાસચારા કૌભાંડ થયું પણ અહીં તો ઘાંસ ઉગાડતા ગૌચરો જ ભાજપની સરકાર અને ભાજપના નેતાઓ ખાઈ ગયા છે.

ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી છે.

ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ

3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.

વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ જાય છે. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. રૂપાણીના ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે.

ચરખા ગામની 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને વીજ મથક બનાવવા માટે આપી હતી.

ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા.

ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે. ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. તેથી 3 હજાર ગામમાં ગૌચર ગુમ થઈ ગયા છે. ભાજપ સરકાર આવી તે પહેલા 700 ગામડાઓમાં ગૌચર ન હતા, 2015મા રાજ્યના 2625 ગામોમાં ગૌચરની જમીન ન હતી. 2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર ન હતી. 2019માં 3 હજારથી વધું ગામોમાં પશુઓ માટે જમીન રહી નથી. તેથી ગામ લોકોની રોજગારી છીનવાય છે અને ગામના લોકો શહેર તરફ રોજગારી માટે ભટકે છે. કાંતો ગરીબીનો સામનો કરવો પડે છે.

5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને

2012 સુધીમાં મોદી સરકારની ભાજપ સરકારે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી.

2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.

1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર  દબાણો હતા.

હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.

ગૌચર પર દબાણ

અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે.

દર વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.

ભાજપને અને મોદીને સવાલ

ભાજપને સવાલ – ગૌ ભક્ત ભાજપના રાજમાં ગૌચર કોણ ચરી ગયું ?

કેસરી પક્ષને સવાલ – હિંદુ જેને પૂજ્ય માને છે તે ગૌચર કોણ ચરી ગયું ?

RSSને સવાલ – ભાજપના હિંદુ વિરોધી કૃત્ય માટે કેમ મૌન છો ?

મોદીને સવાલ – ભાજપ ગાયના નામે રાજકારણ કેમ રમે છે ?

ભાજપને સવાલ – ચૂંટણી જીતવા ગાયનો ઉપયોગ લાગણી ઊભી કરવા કેમ કરો છો ?

ભૂપેન્દ્ર પટેલને સવાલ – પશુ બચાવવા માટે જીવદયાની અપીલ કરી, ગૌચર બચાવવા કેમ નહીં ?

3 પૂર્વ મુખ્ય પ્રધાનોને સવાલ – ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર ગુમ કોણે કર્યા ?

મોદી-રૂપાણીને સવાલ – કંપનીઓ, ઉદ્યોગપતિઓને ગૌચર કેમ વેચી માર્યા ?

શંકર ચૌધરીને સવાલ – પાલનપુરના મોરીયા ગામનું ગૌચર ગુમ કેમ કર્યું ?

ચૌધરીને સવાલ – પશુપાલકોની ડેરીના પૈસે અને ગૌચરની જમીન પર કોલેજ કેમ બનાવી ?

શંકર ચૌધરીને સવાલ – ડેરીનું ગૌરવ લો છો અને ગાયોની જમીન હડપ કેમ કરી  ?

કલેક્ટરને સવાલ – મોરીયા ગામથી 45 કિલો મીટર દૂર ગૌચરની જમીન કેમ આપી ?

હાઈકોર્ટને આકરો સવાલ – શંકર ચૌધરી સામેનો પ્રજા હિતનો કેસ 2018થી કેમ પડી રહ્યો છે ?

ભાજપ કેમ કૌભાંડ કરે છે – ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું ગૌચર કૌભાંડ  શા માટે ?

કેસરી સરકારને સવાલ – વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર કેમ ખાઈ  જાય છે ?

હિંદુ સરકારને સવાલ – હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો  કેમ ?

28 વર્ષના રાજ સામે સવાલ – ભાજપ સરકાર આવી ત્યારે 700 ગામમાં ગૌચન ન હતા, હવે 3 હજાર ગામમાં કેમ નથી ?

જૈન ધર્મી રૂપાણીને સવાલ – વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ કેમ કર્યું ?

———–

જીવદયા કેમ નહીં

જૈન અદાણીને સેઝના કેટલાંક ગૌચર કેમ આપ્યા

2014-2021માં 300 ગામોના ગૌચર ગુમ

5 વર્ષ માટે વિજય રૂપાણીની જૈન સરકાર દોષી

2014માં 9.33 કરોડ ચો.મી. ગૌચર પર  દબાણો

ગાયના મોં માથી ઘાસ કેમ લઈ લીધું મોદીએ

 

કોણ જવાબદાર

1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા

2014માં 10 લાખના બદલે  7.65 લાખ હેક્ટર ગૌચર

ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચર આપ્યા

5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ગૌચરની આપી

2017માં 2754 ગામોનું ગૌચર રહ્યું નહીં

 

હિંદુ સરકાર હિંદુ સામે

વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર ખાઈ જાય છે

રાજકીય માફિયાઓ ગૌચર જમીન ચરી ગયા

રૂપાણીના 3 વર્ષમાં 129 ગામનું ગૌચર વેચાયું

વર્ષે 50 ગામનું ગૌચર ભગવા અંગ્રેજોએ વેચ્યા

હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો

 

લાલુનું ઘાસ અને મોદીનું ગૌચર

બિહામાં લાલુ પ્રસાદ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી

લાલુનું ઘાસચારા કૌભાંડ, મોદીનું ગૌચર કૌભાંડ

ભાજપની સરકાર ને નેતાઓ ગૌચર ખાઈ ગયા

ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી

ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ કરી દેવાયા

 

શંકરએ સંકર ગાયને ન સાચવી

શંકર ચૌધરીની સંકર ગાયના ગૌચર પર કોલેજ

શંકર ચૌધરીએ સત્તાનો સત્તાનો ગેર ઉપયોગ કર્યો

આરોગ્ય પ્રધાન શંકરે હોસ્પિટલ લઈ લીધી

નામ ડેરીનું અને કામ ડરાવવાનું કેમ કરે છે

શંકર ચૌધરી શા માટે ગૌચર જમીન ખાઈ ગયા

 

પેટા હેડીંગ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાયો માટે અપીલ

ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા અપીલ

પશુ, ગાય અને પક્ષી માટે મુખ્ય પ્રધાનની અપીલ

પહેલાંના મુખ્ય પ્રધાનોએ પશુઓ માટે શું કર્યું

હિંદુ જેને પૂજ્ય માને છે તે ગૌચર કોણ ચરી ગયું

ગૌચર ખતમ કરીને ગાયોને કોણ ખતમ કરે છે

ભાજપ ગાયના નામે રાજકારણ રમે છે

ચૂંટણી જીતવા ગાયનો ઉપયોગ કરે છે

મુખ્ય પ્રધાનની પશુ માટે જીવદયા બતાવવા અપીલ

ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર ગુમ થયા

કંપનીઓ, ઉદ્યોગપતિઓને ગૌચર વેચી માર્યા

પાલનપુર તાલુકાના મોરીયા ગામનું ગૌચર ગુમ

બનાસ મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર ઊભી

ડેરીનું ગૌરવ અને ગાયોની જમીન હડપ કરી

પાલનપુર સિવિલ હોસ્ટિલ 1 રૂપિયામાં પચાવી

ભાજપના નેતાઓએ ગૌચર મફતના ભાવે પડાવ્યું

મોરીયા ગામે મેડિકલ કોલેજ શરૂ થઈ

24 કલાકમાં ગૌચર પચાવી પાડવા આદેશો કર્યા

ભાજપના નેતા શંકર ચૌધરીએ આદેશો આપ્યા

આદેશ આપ્યા ત્યારે શંકર આરોગ્ય પ્રધાન હતા

પાલનપુરના મોરીયાનું ગૌચર કૌભાંડ વ્યાપક છે

તલાટી, મામલતદાર, સરપંચ, કલેક્ટર આફતમાં

આરોગ્ય સચિવ, મહેસુલ સચિવ મુશ્કેલીમાં

ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાન જેલમાં જઈ શકે

ગૌચરમાં કાયદાનો સરેઆમ ભંગ થયો છે

ગૌચર પર મેડિકલ કોલેજ ઊભી કરી દીધી

પાલનપુરના એકવોકેટ રમેશ નાભણીની પહેલ

વડી અદાલતમાં 2018માં જાહેર હીતની અરજી

વડી અદાલતમાં ગૌચરની અરજી પડતર પડી

200 કરોડની હોસ્પિટલ બની, પણ કેસ ન ચાલ્યો

ભણાવવાનું ચાલું, પણ અદાલતમાં કેસ પડતર

એડવોકેટ રમેશ નાભાણીએ જાહેર હીત જોયું

હવે 200 કરોડ હોસ્પિલટના બે માળ માટે ખર્ચ

50 કરોડમાં નવી હોસ્પિટલ બની જાય તેમ છે

બનાસકાંઠાના કલેક્ટર રાણાએ ગૌચર આપ્યું

નિયમો નેવે મૂકીને ગૌચરની જમીન આપી

પશુની સંખ્યા પ્રમાણે ગૌચર હોવું જોઈએ

શંકર ચૌધરીના ટ્રસ્ટને 10 એકર જમીન આપી

સામે ગામથી 45 કિલો મીટર દૂર જમીન આપી

દૂર પોતાના પશુ ચરાવવા કઈ રીતે જઈ શકે

શંકર ચૌધરીએ સત્તાનો ગેર ઉપયોગ કર્યો

4 દિવસથી 30 દિવસમાં જ બધા ઓર્ડર કરી દીધા

નિયમો નેવે મૂકી જિલ્લામાંથી મંજૂરી આપી

ગાંધીનગર સચિવાલયમાંથી મંજૂરી મેળવી

કોલેજ બની તે રોડ પરની જમીનોનું નવું કૌભાંડ

6 કિલોમીટર માર્ગ પર કોણે જમીનો ખરીદી

જાણભેદુઓએ જમીનો ખરીદી લીધી હતી

જમીનો કોણે ખરીદી તે તપાસ કરવી જોઈએ

ભાજપના નેતા તેના સગા-સંબંધીઓની જમીનો

મેડિકલ કોલેજ બનતા પહેલા સસ્તી હતી જમીન

એક વીઘા જમીનનો 20 લાખનો હતો ભાવ હતો

હવે વીઘાનો ભાવ રોડ ટચ 2 કરોડ થઈ ગયો

અંદરના વિસ્તારમાં 1 કરોડનો વીઘો થયો

નોટબંધીમાં જમીનોમાં કાળા પૈસા કોણે રોક્યા

ચૌધરી સમાજના ખેડૂતો પરેશાન થઈ ગયા

ખરીદીમાં ભાજપના નેતાઓના કાળા નાણાં

માર્ગ પાસે 1 કરોડના બંગલા અને ફ્લેટ બની ગયા

ભોપાલ હાઈકોર્ટનો શંકર ચૌધરી જેવો કેસ હતો

ભોપાલે કોલેજને 5 વર્ષે ગેરકાયદે જાહેર કરી હતી

કરોડોનો દંડ કર્યો હતો, રાજકીય પક્ષના નેતાને

પાલનપુરના લોકો શંકર ચૌધરીથી ડરે, ખોફ છે

સિવિલ હોસ્પિટલમાં એક સમાજના 200 કર્મચારી

કોરોનામાં 90 ટકા દર્દીઓ માત્ર એક જ સમાજના

શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર

હાઈકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરાયા હતા

ઓફિસ ઓફ ધી પ્રોફિટનો સજજડ કેસ બની શકે

શંકર ચૌધરી સામે મજબૂત પુરાવા છે

શંકર ચૌધરી આરોગ્ય પ્રધાન હતા ત્યારે ફાયદો લીધો

પોતાના ટ્રસ્ટને આખી હોસ્પિટલ આપી દીધી

ગૌચરની કરોડોની જમીન આપી દીધી હતી

વડી અદાલતે દસ્તાવેજો સાથે હાજર રહેવા કહ્યું તું

પી.આઈ.એલ.માં ગૌચરને શરત ભંગના દસ્તાવેજ

રૂપાણી સરકાર વખતે ભારે ગેરરીતિ થઈ હતી

કોલેજ અને હોસ્પિટલમાં સરકારે ખોટું કર્યું

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના નિયમોનો ભંગ

ત્રણ વરસની બેલેન્સ સીટ હોવી જરૂરી છે

ગલબાભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટને જમીન

ચૌધરી ટ્રસ્ટની નોંધણી 2016માં થઈ હતી

ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું, છતાં મંજૂરી

ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે બિન અનુભવી, છતાં કોલેજ

ટ્રસ્ટ આર્થિક રીતે પણ સક્ષમ ન હતું

શંકર ચૌધરી સહિત ડેરીના ડીરેક્ટરો ટ્ર્સ્ટી હતા

મેડિકલ કોલેજમાં ગરીબ પશુપાલકોના પૈસા

ડેરીની 1,400 જેટલી દૂધ મંડળીના પૈસા

200 કરોડ ગરીબ પશુપાલકોના વપરાયા

150 બેઠક મેડિકલ કોલેજ માટે મળી છે

ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું ગૌચર કૌભાંડ

પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી

નિયમો નેવે મૂકીને 150 બેઠકોની મેડિકલ કોલેજ

એમસીઆઇએ ભારત સરકારને ભલામણ કરી

મંત્રીપદનો ગેરલાભ લીધો હોવાનો આરોપ

2017ની વિધાનસભા ચૂંટણી શંકર ચૌધરી હાર્યા

નવા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હરાવ્યા હતા

શંકરે જીતવા હવે અલ્પેશ ઠાકોરને સાથે લીધા

બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ બન્યું

રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટે મંજૂરી આપી

ડિસાના ભેમાભાઈ ચૌધરીએ અવાજ ઉઠાવ્યો

મેડિકલ કાઉન્સીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરી

ભાજપના નેતાઓએ અનેક ગૌચર પચાવી લીધા

14 હજાર ગામોમાંથી 3 હજાર ગૌચર ન રહ્યાં

ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચર આપ્યા

બિહારમાં લાલુ પ્રસાદ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી

લાલુનું ઘાસચારા કૌભાંડ, મોદીનું ગૌચર કૌભાંડ

ભાજપની સરકાર અને નેતાઓ ગૌચર ખાઈ ગયા

ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી

ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ કરી દેવાયા

3 હજાર ગામોમાં 10 હજાર પશુ ચરાવાની અસર

આ ગામોમાં 1 લાખ લીટર દૂધ ગૌચરના કારણે મળત

વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર ખાઈ જાય છે

રાજકીય માફિયાઓ ગૌચર જમીન ચરી ગયા

રૂપાણીના 3 વર્ષમાં 129 ગામનું ગૌચર વેચાયું

વર્ષે 50 ગામનું ગૌચર ભગવા અંગ્રેજોએ વેચ્યા

ચરખા ગામનું ગૌચર જેટકો કંપનીને આપ્યું

વીજ મથક બનાવવા માટે જમીન આપી

ચરખામાં 46 હજાર મીટર ગૌચર આપી દીધું

ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર ગુમ

હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો

ભગવા ભાજપમાં માફિયાઓએ દબાણ કર્યા

ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં

ગૌચરની જમીનો વેચવાનો આદેશ વજુ વાળાનો

ગૌચર વેચી શકાય એવો પરિપત્ર વાળાનો

વાળા રાજકોટના ભાજપના નેતા છે

તેઓ મહેસૂલ પ્રધાન હતા ત્યારે આદેશ કર્યો

ગૌચર લેવું હોય તો ગામ લોકોની મંજૂરી જરૂરી

ગૌચર માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે

ભાજપ સરકારે ગ્રામ પંચાયતોનો છેદ ઉડાવી દીધો

ગાયોની રાખેલી જમીનો પર ઉદ્યોગપતિઓનો કબજો

ગુજરાતભરમાં ઉદ્યોગપતિઓને ગૌચર આપ્યા

ભાજપના રાજમાં 3 હજાર ગામમાં ગૌચર ગુમ

ભાજપ સરકાર આવી, 700 ગામમાં ગૌચર ન હતા

2015માં 2625 ગામોમાં ગૌચરની જમીન ઘટી

2014 સુધીના ગૌચર વેચવામાં નરેન્દ્ર મોદી દોષી

2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર નહીં

2014થી 2021 સુધીના 300 ગામોના ગૌચર નહીં

5 વર્ષ માટે વિજય રૂપાણીની જૈન સરકાર દોષી

2020માં 3 હજાર ગામોમાં પશુઓની જગ્યા નહીં

5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ગૌચરની આપી

રાજકીય આખલા ગાયોની જમીન ચરી ગયા

2012 સુધીમાં મોદીએ 4.10 લાખ ચો.મી. આપ્યા

મોદીએ ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી

પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગૌચર પર

અદાણી કંપનીને 5.5 કરોડ ચો.મી. જમીન આપી

અદાણી કંપનીને કેટલુંક ગૌચર આપી દીધું

1980 – 81માં 8.50 લાખ હેક્ટર ગૌચર હતા

2014માં 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન બચી

2014માં 9.33 કરોડ ચો.મી. ગૌચર પર  દબાણો

2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો નહીં

પશુપાલકોએ દૂધમાં ક્રાંતિ કરી, રાજે ગૌચર વેચ્યા

સૌથી વધુ દબાણ જૈન ધર્મી રૂપાણીના રાજમાં

વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ[:en]Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government

Dilip Patel

January 2022

Chief Minister Bhupendra Patel has appealed to animals, cows and birds to show mercy for Uttarayan. But all the chief ministers before him are grabbing the land reserved for those cows which Hindus consider to be revered and in whose name the BJP wins elections by playing politics.

He has appealed to the Chief Minister to show mercy to the cattle but has not allowed Gauchar to live in 3000 villages of Gujarat. Companies, businessmen have been sold.

Banas Medical College in Moria village of Palanpur taluka is a classic example of this.

After confiscating Palanpur Civil Hostel for Re 1 BJP leaders seized Gauchar free of cost. Where the medical college has started.

BJP leader Shankar Chaudhary had ordered to digest Gauchar within 24 hours. He was the Health Minister then.

The legal process took 6 months but Gauchar was snatched away in 24 hours.

The Palanpur Gauchar scam is so widespread that Talati, Mamlatdar, Sarpanch, Banaskantha Collector, Health Secretary, Revenue Secretary and Health Minister are likely to go to jail. Here such a law has been broken. On which the medical college has been built.

Palanpur advocate Ramesh Nabhani says that a PIL has been filed in this regard in the High Court in 2018. it’s expensive.

Teaching continues in 200 crore hospital. But the matter is still pending in the court.

Advocate Ramesh Nabhani says, —-

Another Rs 200 crore has been provided by the government for the construction of two floors of the hospital. Build 3-4 floors in the old hospital

50 crore to build a new hospital

Rana was the collector of Banaskantha at that time. He made a rule and gave the land of Gauchar. Gauchar should be according to the number of animals. But bypassing him, 10 acres of land was given to Shankar Chaudhary’s trust.

The land of Gauchar in front was also given 45 km away. How can the people of this village drive their cattle 45 km away.

Shankar Chaudhary has misused his authority and has given all the orders within 4 days to 30 days. Review done in 6 days. The government needs 5 years to do this work. By doing this the rules have been set in a few days. Approval from Gandhinagar Secretariat in 4 days

Advocate Ramesh Nabhani says, —-

Now a new scandal has also come to the fore where the college has been built.

Some miscreants bought the land on which the college was to be built, six kilometers away from Palanpur.

The revenue department should investigate who bought these lands.

There is land of BJP leaders or their relatives all around.

Before the construction of the medical college, the cost of a widow’s land was Rs 20 lakh. Now the cost of one Vigha here has become Rs 2 crore. There has been a loss of one crore in the interior sector.

When the college was to be built, cheap land was taken. Within 5 to 6 km. The farmers of Choudhary community are upset. The buyers were also the black money of BJP leaders.

Advocate Ramesh Nabhani says, —-

Here 1 crore bungalows and flats have also become enough.

One such college was declared illegal by the Bhopal High Court. After canceling the registration, the fee of Rs 5 lakh was refunded and a fine of Rs 10 lakh per student was imposed.

People here are afraid of Shankar Chaudhary. That’s his fear.

The Civil Hospital has recruited 200 employees of the same society. The allegation was made here when a Dalit died in Corona.

Corona patients were sent to a private hospital. Palanpool Hospital is also reserved for a special group of people. If the then patients are examined, then 90% of the patients will be from the same community. The hospital was increased from 150 beds to 400 beds.

Advocate Ramesh Nabhani says, —-

Eligibility to set up medical college

The agreement was signed on 10.10.2017 between the Medical Council of India and the government-selected organization Galbabai Nanjibhai Patel Trust for Palanpur and the Department of Health and Family Welfare, Government of Gujarat.

There would have been a three-year balance sheet, but it was not.

Galbabai Nanjibhai Patel Charitable has been registered in 2016. The trust was only for eight months. Hence he is not eligible to apply as he does not qualify for MCI.

Trust is non-experienced in the medical field. Wasn’t even financially capable.

Order to get crores from poor shepherds to make Shankar Chaudhary a medical college

Shankar Choudhary donated Rs. Worked to get 200 crores from poor shepherds.

150 seats have been got for medical college.

BJP minister Shankar Chaudhary’s Gauchar land scam was not investigated

The 2017 assembly elections were lost to new candidate Ganiben Thakor.

Why Shankar Chaudhary’s medical college was built on Gauchar’s land? He was earlier ordered to appear in the High Court.

Gujarat government has done wrong in the process of giving land. Shocking information has come to light.

Ignoring the rules for Banaskantha Medical College, the Civil Hospital of Palanpur was confiscated and a private trust was allowed overnight to open a 150-seat medical college.

MCI had made a recommendation to the Government of India.

accused of taking advantage of the ministry

After the hearing of the Gujarat High Court in 2018 in the matter of Banas Medical College land, the trustees of Banas Medical College, including the Collector, have been given the benefit of public interest.

Registration is expensive. A paper does not move.

Office of profit is a difficult affair. such a case

Shankar Choudhary when Health Minister

If so, he gave the entire hospital to his trust and gave Gauchar crores of land.

Everyone was asked to be present with the documents. Documents of Gauchar and violation of conditions were submitted in the PIL. How the Gujarat government has done wrong by granting the trust of BJP leader Shankar Chaudhary for a medical college in Palanpur. This is shocking. In most of the process from giving Gauchar to the college to the approval of the college, the Gujarat government has done wrong.

Advocate Ramesh Nabhani says, —-

Shankar Choudhary himself is involved as a trustee in the Galbabai Nanjibhai Patel Charitable Trust. After Palanpur Civil Hospital was taken over by the Trust, a new institution named Banas Medical College and Research Institute was established to open a medical college in it.

Which is recognized by MCI. The cabinet approved the chairmanship of CM Rupani.

Disha socio-political activist Bhimabhai Chaudhary has also raised her voice.

Repeated representations have been made to the Medical Council.

This is the only Gauchar which BJP leaders have digested.

The only example of how BJP leaders grab Gauchar is Shankar Choudhary. Out of 14 thousand such villages, 3 thousand villages have become without Gauchar. 6 crore square meters of Gauchar land has been given.

Advocate Ramesh Nabhani says, —-

There was a fodder scam of Lalu Prasad in Bihar, but only the gauchers who grow grass here have been eaten by the BJP government and BJP leaders.

Lalu in fodder and Modi in Gauchar.

Gauchar ended in three thousand villages

There is no Gauchar in 3 thousand villages. If there was Gauchar in 3000 villages of the state, the cattle owners would get one lakh liters of milk daily by grazing about 10 thousand cattle on it and it would have given valuable manure for farming.

Gauchar Sarkar of 50 villages is eaten every year. The political mafia is ruined. In just three years of Rupani, the Gauchar government sold 129 villages to companies. The Gauchar government is giving 50 villages to companies every year.

Gauchar land of 46 thousand square meters of Charkha village was given to JETCO company for the construction of power station.

In Gujarat, 50 lakh square meters of Gauchar feet were pushed by the mafia.

The government cannot take Gauchar’s land. If asked, the approval of the villagers and the Gram Panchayat will have to be taken. All over Gujarat, the land reserved for cows is being snatched and given to industrialists. So Gauchar has gone missing in 3 thousand villages. Before the BJP government came, 700 villages did not have Gauchar. In 2015, 2625 villages in the state did not have Gauchar land. In 2017, it did not increase to 2754 villages. In 2019, more than 3 thousand villages do not have land for cattle. Due to which the villagers are deprived of employment and the villagers are wandering towards the city for employment. Kanto faces poverty.

5 lakh hectare land to industries

Till 2012, the BJP government of the Modi government had given 4.10 lakh square meters of Gauchar land to industrialists.

Gauchar is accused of selling 1.92 lakh hectares of land till 2017. Adani has been allotted 55 million sqm for port and special economic zone. Gauchar was also in the ground.

Gauchar was 8.50 lakh hectare in 1980-81. In 2014, 7.65 lakh hectares of Gauchar land was left. In 2014, there was pressure on 9.33 million square meter of Gauchar land.

Presently there is no pasture for 2.71 crore cattle.

pressure on Gaucher

This has never happened before in two years.

There has been a Gauchar Bhoomi scam of Rs 300 to 600 crore every year.

Question to BJP and Modi

Question to BJP – Who lost Gauchar under the Gau Bhakt BJP rule?

Question from Kesari side – Who killed Gauchar, which Hindus consider to be revered?

Question to RSS- Why are you silent on BJP’s anti-Hindu act?

Question to Modi- Why is BJP doing politics in the name of cow?

Question to BJP- Why do you use cows to win elections?

Question to Bhupendra Patel – Appeal to save the animal from Jivadaya, why not to save Gauchar?

Question to 3 former Chief Ministers- Who lost Gauchar in 3000 villages of Gujarat?

Question to Modi-Rupani- Why Gauchar was sold to companies and industrialists?

Question to Shankar Chaudhary – Why Gauchar of Moria village of Palanpur went missing?

Question to Chaudhary – Why was the college built on the dairy money of the shepherds and the land of Gauchar?

Question to Shankar Choudhary – Are you proud of dairy and why did you grab the land of the cows?

Question to Collector – Why did Gauchar landed 45 km away from Moria village?

Tough question from High Court – Why is the public interest case against Shankar Chaudhary falling since 2018?

Why BJP scam – Why Gauchar scam of former BJP minister Shankar Chaudhary?

Question to Kesari Sarkar – Why is Gauchar Hindu Sarkar of 50 villages eaten every year?

Question to the Hindu government – Why the scam under the rule of Gauchar Hindu Gaubhakt BJP?

Question against 28 years of rule – When BJP government came, there were no Gauchans in 700 villages, why not in 3000 villages now?

Question to Jain righteous Rupani – Why was there a scam of Rs 300 to 600 crore per year in Gauchar Bhoomi?

 

Why not life?

Why did Jain give some Gauchar of SEZ to Adani?

Gauchars of 300 villages disappeared in 2014-2021

jain government convicted vijay rupani for 5 years

9.33 crore square meters in 2014. pressure on Gaucher

Why did Modi take grass from cow’s mouth?

 

who is responsible

Gauchar was 8.50 lakh hectare in 1980-81

7.65 lakh hectare Gauchar instead of 10 lakh in 2014

Gauchar gave 6 crore square meters

Gauchar gave 5 lakh hectares of land to industries

Gauchar

 

Hindu government against Hindus

Gauchar Hindu government of 50 villages is eaten every year

Political mafia captured Gauchar’s land

Gauchar of 129 villages sold in Rupani’s 3 years

Gauchar saffron of 50 villages was sold by the British every year

Gauchar scam Hindu cow devotee in BJP rule

 

Lalu’s grass and Modi’s Gauchar

Lalu Prasad in Bihar and Narendra Modi in Gujarat

Lalu’s fodder scam, Modi’s Gauchar scam

The leaders swallowed the BJP government

Lalu in fodder and Modi in Gauchar

Gauchar was wiped out in three thousand villages

 

Shankar did not save the hybrid cow

College on Shankar Chaudhary’s Hybrid Cow Gauchar

Shankar Chaudhary misused his power

Health Minister Shankar took her to the hospital

Why the name dairy and work is scary

Why did Shankar Chaudhary eat Gauchar’s land?[:hn]भाजपा नेता शंकर चौधरी का ट्रस्ट मेडिकल कॉलेज और गुजरात भाजपा सरकार का गौचर घोटाला

Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government

दिलीप पटेल

जनवरी 2022

मुख्यमंत्री भूपेंद्र पटेल ने पशु, गाय और पक्षियों से उत्तरायण के लिए दया दिखाने की अपील की है. लेकिन उनसे पहले के सभी मुख्यमंत्री उन गायों के लिए आरक्षित भूमि हड़प रहे हैं जिन्हें हिंदू पूज्य मानते हैं और जिनके नाम पर भाजपा राजनीति खेलकर चुनाव जीतती है।

उन्होंने मुख्यमंत्री से मवेशियों के प्रति दया दिखाने की अपील की है लेकिन गौचर को गुजरात के 3000 गांवों में रहने नहीं दिया है. कंपनियां, व्यवसायी बिक चुके हैं।

पालनपुर तालुका के मोरिया गांव में बनास मेडिकल कॉलेज इसका एक उत्कृष्ट उदाहरण है।

पालनपुर सिविल छात्रावास को एक रुपये में जब्त करने के बाद भाजपा नेताओं ने गौचर को मुफ्त में हथिया लिया. जहां मेडिकल कॉलेज शुरू हो गया है।

भाजपा नेता शंकर चौधरी ने 24 घंटे के भीतर गौचर को पचाने का आदेश दिया था। तब वे स्वास्थ्य मंत्री थे।

कानूनी प्रक्रिया में 6 महीने लगे लेकिन 24 घंटे में गौचर छिन गया।

पालनपुर गौचर घोटाला इतना व्यापक है कि तलाटी, मामलातदार, सरपंच, बनासकांठा कलेक्टर, स्वास्थ्य सचिव, राजस्व सचिव और स्वास्थ्य मंत्री के जेल जाने की संभावना है. यहां ऐसा कानून तोड़ा गया है। जिस पर मेडिकल कॉलेज बनाया गया है।

पालनपुर के अधिवक्ता रमेश नभानी का कहना है कि इस संबंध में 2018 में हाईकोर्ट में जनहित याचिका दायर की गई है. यह महंगा है।

200 करोड़ के अस्पताल में पढ़ाना जारी है। लेकिन मामला अभी भी कोर्ट में विचाराधीन है।

अधिवक्ता रमेश नभानी कहते हैं, —-

अस्पताल की दो मंजिलों के निर्माण के लिए सरकार द्वारा और 200 करोड़ रुपये प्रदान किए गए हैं। पुराने अस्पताल में 3-4 मंजिलें बनाएं

नया अस्पताल बनने के लिए 50 करोड़

राणा उस समय बनासकांठा के कलेक्टर थे। उसने नियम बनाकर गौचर की भूमि दी। गौचर पशुओं की संख्या के अनुसार होना चाहिए। लेकिन उसे दरकिनार कर 10 एकड़ जमीन शंकर चौधरी के ट्रस्ट को दे दी.

सामने गौचर की जमीन भी 45 किमी दूर दे दी गई। इस गांव के लोग 45 किमी दूर अपने मवेशी कैसे चला सकते हैं।

शंकर चौधरी ने अपने अधिकार का दुरुपयोग कर 4 दिन से 30 दिन के भीतर सारे आदेश कर दिए हैं. 6 दिनों में समीक्षा की गई। इस काम को करने के लिए सरकार को 5 साल चाहिए। ऐसा करके कुछ ही दिनों में नियम निर्धारित कर दिए गए हैं। गांधीनगर सचिवालय से 4 दिन में मंजूरी

अधिवक्ता रमेश नभानी कहते हैं, —-

अब एक नया कांड भी सामने आया है जहां कॉलेज बन गया है.

पालनपुर से छह किलोमीटर दूर जिस जमीन पर कॉलेज बनना था, उस जमीन को कुछ बदमाशों ने खरीद लिया।

इन जमीनों को किसने खरीदा इसकी जांच राजस्व विभाग करे।

चारों ओर भाजपा नेताओं या उनके रिश्तेदारों की जमीन है।

मेडिकल कॉलेज के निर्माण से पहले एक विघो भूमि की कीमत 20 लाख रुपये थी। अब यहां एक विघा की कीमत 2 करोड़ रुपए हो गई है। अंदरूनी क्षेत्र में एक करोड़ का नुकसान हुआ है।

जब कॉलेज बनना था तब सस्ती जमीन ली गई थी। 5 से 6 किमी के भीतर। चौधरी समुदाय के किसान परेशान हैं। खरीदार भी भाजपा नेताओं के काले धन थे।

अधिवक्ता रमेश नभानी कहते हैं, —-

यहां के 1 करोड़ बंगले और फ्लैट भी बहुत हो गए हैं।

ऐसे ही एक कॉलेज को भोपाल हाईकोर्ट ने अवैध करार दिया था। पंजीकरण रद्द कर 5 लाख रुपए फीस वापिस कर प्रति छात्र 10 लाख रुपए जुर्माना लगाया गया।

यहां के लोग शंकर चौधरी से डरते हैं। यही उसका डर है।

सिविल अस्पताल ने एक ही सोसायटी के 200 कर्मचारियों की भर्ती की है। यहां आरोप तब लगाया गया जब एक दलित की कोरोना में मौत हो गई।

कोरोना के मरीजों को एक निजी अस्पताल में भेजा गया। पालनपूल अस्पताल में भी लोगों के एक विशेष समूह के लिए आरक्षित है। अगर तत्कालीन मरीजों की जांच की जाए तो 90% मरीज एक ही समुदाय के होंगे। अस्पताल को 150 बेड से बढ़ाकर 400 बेड किया गया।

एडवोकेट रमेश नभानी कहते हैं,

मेडिकल कॉलेज स्थापित करने की पात्रता

समझौते पर 10.10.2017 को भारतीय चिकित्सा परिषद और पालनपुर के लिए सरकार द्वारा चयनित संगठन गलबाभाई नानजीभाई पटेल ट्रस्ट और स्वास्थ्य और परिवार कल्याण विभाग, गुजरात सरकार के बीच हस्ताक्षर किए गए थे।

तीन साल की बैलेंस शीट रही होगी, लेकिन ऐसा नहीं था।

गलबाभाई नानजीभाई पटेल चैरिटेबल को 2016 में पंजीकृत किया गया है। ट्रस्ट केवल आठ महीने का था। इसलिए वह आवेदन करने के योग्य नहीं है क्योंकि वह एमसीआई के लिए अर्हता प्राप्त नहीं करता है।

ट्रस्ट चिकित्सा क्षेत्र में गैर-अनुभवी है। आर्थिक रूप से सक्षम भी नहीं था।

शंकर चौधरी को मेडिकल कॉलेज बनाने के लिए गरीब चरवाहों से करोड़ों की राशि दिलाने का आदेश

पालनपुर में मेडिकल कॉलेज बनाने के लिए शंकर चौधरी ने रु. गरीब चरवाहों से 200 करोड़ दिलाने का काम किया।

मेडिकल कॉलेज के लिए 150 सीटें मिली हैं।

भाजपा मंत्री शंकर चौधरी के गौचर भूमि घोटाले की नहीं हुई जांच

2017 के विधानसभा चुनाव नए उम्मीदवार गनीबेन ठाकोर से हार गए थे।

गौचर की जमीन पर क्यों बना शंकर चौधरी का मेडिकल कॉलेज? पहले हाईकोर्ट में पेश होने का आदेश दिया था।

गुजरात सरकार ने जमीन देने की प्रक्रिया में गलत किया है। चौंकाने वाली जानकारी सामने आई है।

बनासकांठा मेडिकल कॉलेज के लिए नियमों की अनदेखी करते हुए पालनपुर के सिविल अस्पताल को जब्त कर लिया गया और निजी ट्रस्ट को रातोंरात 150 सीटों वाला मेडिकल कॉलेज खोलने की अनुमति दे दी गई.

एमसीआई ने भारत सरकार को एक सिफारिश की थी।

मंत्रालय का फायदा उठाने का आरोप

बनास मेडिकल कॉलेज की जमीन के मामले में 2018 में गुजरात हाईकोर्ट की सुनवाई के बाद कलेक्टर समेत बनास मेडिकल कॉलेज के ट्रस्टियों को जनहित का लाभ दिया गया है.

पंजीकरण महंगा है। एक कागज हिलता नहीं है।

लाभ का कार्यालय एक कठिन मामला है। ऐसा मामला

शंकर चौधरी जब स्वास्थ्य मंत्री थे तो उन्होंने पूरा अस्पताल अपने ट्रस्ट को दे दिया और गौचर करोड़ों की जमीन दे दी।

सभी को दस्तावेज के साथ उपस्थित रहने को कहा गया। जनहित याचिका में गौचर और शर्तों के उल्लंघन के दस्तावेज जमा किए गए थे। गुजरात सरकार ने पालनपुर में एक मेडिकल कॉलेज के लिए बीजेपी नेता शंकर चौधरी के भरोसे को मंजूरी देकर कैसे गलत किया है. यह चौंकाने वाला है। कॉलेज को गौचर देने से लेकर कॉलेज की मंजूरी तक की ज्यादातर प्रक्रिया में गुजरात सरकार ने गलत किया है.

अधिवक्ता रमेश नभानी कहते हैं, —-

शंकर चौधरी स्वयं गलबाभाई नानजीभाई पटेल चैरिटेबल ट्रस्ट में बतौर ट्रस्टी शामिल हैं। पालनपुर सिविल अस्पताल को ट्रस्ट द्वारा अपने कब्जे में लेने के बाद, इसमें एक मेडिकल कॉलेज खोलने के लिए बनास मेडिकल कॉलेज एंड रिसर्च इंस्टीट्यूट नामक एक नई संस्था की स्थापना की गई थी।

जिसे एमसीआई ने मान्यता दी है। कैबिनेट ने सीएम रूपाणी की अध्यक्षता को मंजूरी दी।

दिशा सामाजिक-राजनीतिक कार्यकर्ता भीमाभाई चौधरी ने भी आवाज उठाई है।

मेडिकल काउंसिल को बार-बार अभ्यावेदन दिया है।

ये इकलौता गौचर है जिसे बीजेपी नेताओं ने पचा लिया है….

भाजपा नेता गौचर को कैसे हथियाते हैं, इसका एकमात्र उदाहरण शंकर चौधरी हैं। ऐसे 14 हजार गांवों में से 3 हजार गांव बिना गौचर के हो गए हैं. 6 करोड़ वर्ग मीटर गौचर की जमीन दी गई है।

अधिवक्ता रमेश नभानी कहते हैं, —-

बिहार में लालू प्रसाद का चारा घोटाला हुआ था लेकिन यहां घास उगाने वाले गौचरों को ही बीजेपी सरकार और बीजेपी नेताओं ने खा लिया है.

चारे में लालू और गौचर में मोदी।

तीन हजार गांवों में खत्म हुआ गौचर

3 हजार गांवों में गौचर नहीं है। प्रदेश के 3000 गांवों में गौचर होता तो पशुपालकों को उस पर करीब 10 हजार मवेशी चराने से रोजाना करीब एक लाख लीटर दूध मिलता और उससे खेती के लिए कीमती खाद मिलती।

हर साल 50 गांवों की गौचर सरकार खाई जाती है। राजनीतिक माफिया बर्बाद हो गए हैं। रूपाणी के महज तीन साल में गौचर सरकार ने 129 गांवों को कंपनियों को बेच दिया. गौचर सरकार हर साल 50 गांव कंपनियों को दे रही है।

चरखा गांव की 46 हजार वर्ग मीटर की गौचर जमीन जेटको कंपनी को पावर स्टेशन निर्माण के लिए दी गई थी.

गुजरात में 50 लाख वर्ग मीटर गौचर फीट को माफियाओं ने धकेला.

गौचर की जमीन सरकार नहीं ले सकती। अगर मांगना है तो ग्रामीणों और ग्राम पंचायत की मंजूरी लेनी होगी। पूरे गुजरात में गायों के लिए आरक्षित जमीन छीनकर उद्योगपतियों को दी जा रही है। तो 3 हजार गांवों में गौचर लापता हो गया है। भाजपा की सरकार आने से पहले 700 गांवों में गौचर नहीं था.2015 में राज्य के 2625 गांवों में गौचर जमीन नहीं थी. 2017 में यह बढ़कर 2754 गांवों तक नहीं पहुंची। 2019 में 3 हजार से ज्यादा गांवों में मवेशियों के लिए जमीन नहीं है. जिससे ग्रामीण रोजगार से वंचित हैं और ग्रामीण रोजगार के लिए शहर की ओर भटक रहे हैं। कांटो गरीबी का सामना करता है।

उद्योगों को 5 लाख हेक्टेयर जमीन

2012 तक मोदी सरकार की बीजेपी सरकार ने 4.10 लाख वर्ग मीटर गौचर जमीन उद्योगपतियों को दे दी थी.

गौचर पर 2017 तक 1.92 लाख हेक्टेयर जमीन बेचने का आरोप है। अडानी को बंदरगाह और विशेष आर्थिक क्षेत्र के लिए 5.5 करोड़ वर्गमीटर का आवंटन किया गया है। गौचर भी जमीन में था।

1980-81 में गौचर 8.50 लाख हेक्टेयर था। 2014 में 7.65 लाख हेक्टेयर गौचर भूमि रह गई थी। 2014 में 9.33 करोड़ वर्ग मीटर गौचर भूमि पर दबाव था।

वर्तमान में 2.71 करोड़ मवेशियों के लिए कोई चारागाह नहीं है।

गौचर पर दबाव

दो साल में ऐसा पहले कभी नहीं हुआ।

हर साल 300 से 600 करोड़ रुपए का गौचर भूमि घोटाला हो चुका है।

बीजेपी और मोदी से सवाल

बीजेपी से सवाल – गौ भक्त बीजेपी शासन में गौचर किसने गंवाया?

केसरी पक्ष से प्रश्न – गौचर का वध किसने किया जिसे हिन्दू पूज्य मानते हैं ?

आरएसएस से सवाल- बीजेपी के हिंदू विरोधी कृत्य पर आप चुप क्यों हैं?

मोदी से सवाल- बीजेपी गाय के नाम पर राजनीति क्यों कर रही है?

बीजेपी से सवाल- चुनाव जीतने के लिए आप गायों का इस्तेमाल क्यों करते हैं?

भूपेंद्र पटेल से सवाल – जीवदया से जानवर को बचाने की अपील, गौचर को बचाने की क्यों नहीं?

3 पूर्व मुख्यमंत्रियों से सवाल- गुजरात के 3000 गांवों में किसने खोया गौचर?

मोदी-रूपाणी से सवाल- गौचर कंपनियों और उद्योगपतियों को क्यों बिका?

शंकर चौधरी से सवाल- पालनपुर के मोरिया गांव का गौचर क्यों लापता हो गया?

चौधरी से सवाल – चरवाहों के डेयरी पैसे और गौचर की जमीन पर कॉलेज क्यों बनाया गया?

शंकर चौधरी से सवाल – क्या आपको डेयरी पर गर्व है और आपने गायों की जमीन क्यों हड़प ली?

कलेक्टर से सवाल-मोरिया गांव से 45 किमी दूर गौचर क्यों उतरा?

हाईकोर्ट से कड़ा सवाल- शंकर चौधरी के खिलाफ जनहित का मामला 2018 से क्यों गिर रहा है?

भाजपा घोटाला क्यों – भाजपा के पूर्व मंत्री शंकर चौधरी का गौचर घोटाला क्यों?

केसरी सरकार से सवाल – 50 गांवों की गौचर हिंदू सरकार हर साल क्यों खाई जाती है?

हिंदू सरकार से सवाल- गौचर हिंदू गौभक्त बीजेपी के राज में घोटाले क्यों?

28 साल के शासन के खिलाफ सवाल – जब बीजेपी की सरकार आई तो 700 गांवों में गौचान नहीं थे, अब 3000 गांवों में क्यों नहीं?

जैन धर्मी रूपाणी से प्रश्न – गौचर भूमि में प्रति वर्ष 300 से 600 करोड़ रुपये का घोटाला क्यों किया?

———–

जीवदया क्यों नहीं?

जैन ने अदानी को सेज का कुछ गौचर क्यों दिया?

2014-2021 में गायब हुए 300 गांवों के गौचर

जैन सरकार ने विजय रूपाणी को 5 साल के लिए दोषी ठहराया

2014 में 9.33 करोड़ वर्ग मीटर। गौचर पर दबाव

मोदी ने गाय के मुंह से घास क्यों ली?

 

कौन ज़िम्मेदार है

1980-81 में गौचर 8.50 लाख हेक्टेयर था

2014 में 10 लाख की जगह 7.65 लाख हेक्टेयर गौचर

6 करोड़ वर्ग मीटर गौचर ने दिया

गौचर ने उद्योगों को दी 5 लाख हेक्टेयर जमीन

2017 में नहीं रहे 2754 गांवों के गौचर

में

 

हिंदुओं के खिलाफ हिंदू सरकार

हर साल खाई जाती है 50 गांवों की गौचर हिंदू सरकार

गौचर की जमीन पर राजनीतिक माफियाओं ने कब्जा किया

रुपाणी के 3 साल में बिके 129 गांवों के गौचर

हर साल 50 गांवों का गौचर केसर अंग्रेजों द्वारा बेचा जाता था

गौचर घोटाला हिंदू गौभक्त भाजपा के राज में

 

लालू की घास और मोदी की गौचर

बिहार में लालू प्रसाद और गुजरात में नरेंद्र मोदी

लालू का चारा घोटाला, मोदी का गौचर घोटाला

भाजपा सरकार को नेताओं ने निगल लिया

चारे में लालू और गौचर में मोदी

तीन हजार गांवों में हुआ गौचर का सफाया

 

शंकर ने संकर गाय को नहीं बचाया

शंकर चौधरी की हाइब्रिड गाय गौचर पर कॉलेज

शंकर चौधरी ने किया अपनी शक्ति का दुरूपयोग

स्वास्थ्य मंत्री शंकर उन्हें अस्पताल ले गए

डेयरी और काम का नाम डरावना क्यों है

गौचर की जमीन शंकर चौधरी ने क्यों खाई?[:]