[:gj]બીજા 15 દિવસ લોકડાઉન લંબાવવા મુખ્ય પ્રધાનો ઈચ્છે છે[:en]States want the lockdown to be extended for another 15 days, what about Gujarat ?[:hn]राज्य सरकारें चाहती हैं कि लॉकडाउन को अगले 15 दिनों के लिए बढ़ा दिया जाए। [:]

[:gj]નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે રાજ્યોને પૂછ્યા વગર, કોઈ ચર્ચા કર્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર તમામ રાજ્યોને તાળા બંધ કરી દીધા હતા. પણ હવે રાજ્યોની સરકારો એવું ઈચ્છે છે કે, લોકડાઉન હજું બીજા 15 દિવસ સુધી લંબાવવામાં આવે.

દેશના અનેક રાજ્ય લોડાઉન ૧૫મી એપ્રિલો સપર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કે ન્દ્ર લોકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે . મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ , આસામ , તેલંગણ , છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે . ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે .

જોકે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અંગે હજું સુધી ખોખારીને કહ્યું નથી કે, હિંમત બતાવી નથી. તેઓ પોતાની કેન્દ્ર સરકારને પૂછીને જ પાણી પીતા હોવાથી કેન્દ્ર જે અભિપ્રાય માંગશે તે અંગુઠાની છાપ આપી દેશે.

ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે . રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી . પરિસ્થિતિ વણસી શકે છે . ‘ તેલંગણના મુખ્ય પ્રધાન કે . ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લોંકડાઉન ૧૫મી એપ્રિલે એક્સાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે . છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજયમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે . મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ . લૉકડાઉન

રે | લાંબુ ચલાવી લેવાય , પરંતુ લોકો રોગચાળામાં મારવા લાગે તે ન ચાલે . આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય . અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વેબસાઇટ શરૂ કરીને વેબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ . મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજયમાં લોકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે .

[:en]NEW DELHI: Prime Minister Narendra Modi had locked all the states without asking the states, without any discussion or trust. But now the state governments want the lockdown to be extended for another 15 days.

However, the Chief Minister of Gujarat has not yet told Khakhari about this, has not shown courage. Since they drink water only after asking their central government, the opinion which the Center will ask for will give a thumb impression.

Several states in the country have expressed their unwillingness to lift the gold April 8 gold loophole, or because it is thought to extend the lockdown by the end of April. Several states, including Maharashtra, Madhya Pradesh, Uttar Pradesh, Assam, Telangana, Chhattisgarh, are not in favor of lifting the lockdown on April 5th. Uttar Pradesh Chief Minister Yogi Adityanath said that instead of opening the lockdown on April 7, it would be appropriate to lift it in phases.[:hn]NEW DELHI: प्रधानमंत्री नरेंद्र मोदी ने राज्यों से बिना किसी चर्चा या विश्वास के सभी राज्यों को बंद कर दिया था। लेकिन अब राज्य सरकारें चाहती हैं कि लॉकडाउन को अगले 15 दिनों के लिए बढ़ा दिया जाए।

हालांकि, गुजरात के भाजपा के मुख्यमंत्री ने अभी तक इस बारे में नहीं बताया है, साहस नहीं दिखाया है। चूंकि वे अपनी केंद्र सरकार से पूछने के बाद ही पानी पीते हैं, इसलिए केंद्र से जो राय मांगी जाएगी वह अंगूठे का निशान देगी।

देश के कई राज्यों ने 8 अप्रैल को सोने की खामियों को दूर करने के लिए अनिच्छा व्यक्त की है, या क्योंकि अप्रैल के अंत तक लॉकडाउन का विस्तार करने के बारे में सोचा गया है। महाराष्ट्र, मध्य प्रदेश, उत्तर प्रदेश, असम, तेलंगाना, छत्तीसगढ़ सहित कई राज्य 5 अप्रैल को तालाबंदी करने के पक्ष में नहीं हैं। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा कि 7 अप्रैल को ताला खोलने के बजाय इसे चरणों में उठाना उचित होगा।

उत्तर प्रदेश के मुख्य गृह सचिव अविनाश अवस्थी ने कहा कि राज्य में तालाबंदी को पूरी तरह से खुलने में थोड़ा समय लगेगा। राज्य में कोरोना वायरस के मरीज होने पर लॉकडाउन पूरी तरह से बंद हो जाता है। स्थिति और खराब हो सकती है। ‘तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव ने कहा कि अगर 7 अप्रैल को लॉकडाउन को हटा दिया जाए तो राज्य में मरीजों की संख्या कई गुना बढ़ सकती है। छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक पत्र लिखा, जिसमें कहा गया है कि अगर देश के लोगों को एक राज्य से दूसरे राज्य में जाने की अनुमति दी जाए तो स्थिति बेकाबू हो सकती है। मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कहा, “हम लोगों के जीवन को पैसे से ज्यादा महत्व दे रहे हैं।

असम सरकार ने यह भी कहा है कि अगर लॉज को एक साथ हटा दिया गया, तो राज्य के लिए हर दिन लगभग पचास हजार लोगों को रखना मुश्किल होगा और उन्हें नियंत्रित करना मुश्किल होगा। इसलिए हम उन लोगों के लिए परमिट जारी करना शुरू करने की योजना बना रहे हैं जो असम में प्रवेश करना चाहते हैं और इसके लिए, हम एक वेबसाइट शुरू करने की योजना बना रहे हैं और वेबसाइट से राज्य में प्रवेश करने की अनुमति प्राप्त कर रहे हैं। महाराष्ट्र के मुख्यमंत्री उद्धव ठाकरे ने पहले कहा था कि राज्य में तालाबंदी का अंतिम निर्णय लोगों द्वारा सरकार के आदेश के अनुपालन पर आधारित है।[:]