Saturday, May 18, 2024

Tag: ખેડૂતો

[:gj]ઘઉંના નિકાસ પર મોદીના એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ 5 રૂપિયાનો ...

ઘઉંના નિકાસ પર મોદીના એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ 5 રૂપિયાનો ફટકો गेहूं के निर्यात पर अचानक मोदी के प्रतिबंध से गुजरात के किसान को 5 रुपये प्रति किलो नुकासन Gujarat farmer loses Rs 5 per kg due to Modi's sudden ban on wheat exports (દિલીપ પટેલ) ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના 5 રૂપિયા ભાવ નીચો ગયો છે. 8 વર્ષમાં આ ત્ર...

[:gj]ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખર...

ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન દિલીપ પટેલ 25 જાન્યુઆરી 2022 ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...

[:gj]સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચારો BJP government's atrocities where Sardar Patel agitated for farmers દિલીપ પટેલ જાન્યુઆરી 2022 18  ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું  વળતર આપવામાં આવ્યું નથી. https://www.youtube.co...

[:gj]ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર[:en]BJP lead...

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર દિલીપ પટેલ ઓગષ્ટ 2021 https://www.youtube.com/watch?v=e23cF6Kc4co ખેતી અંગે ખેડૂતોના પ્રશ્નો અંગે આજે રૂપાણી સરકારને નર્મદા યોજનાની નિષ્ફળતા અંગે અનેક સવાલો કરવાના છે. સવાલો ત્યારે થઈ રહ્યાં છે જ્યારે તેની બધી વિગતો પ્રજા સુધી પહોંચી ગઈ છે, પ્રજા જ સવાલો કરી રહી છે ત્યારે સત્તાધિશો તે...

[:gj]પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છ...

દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021 ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે. ...
rupala parsottam agriculture minister, india

[:gj]કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર ...

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવ...

[:gj]આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોન...

(દિલીપ પટેલ) અમદાવાદ આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...

[:gj]ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની...

ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...

[:gj]નવી સહકારી મંડળીઓ સ્થાપી ચીનની જેમ વિસ્તાર વાદ કરી રહેલો ભાજપ [:e...

સહકારી મંડળીઓ 10 વર્ષમાં કૂદકો મારીને 23 ટકા કેમ વધી ? ગાંધીનગર :  ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જ...

[:gj]ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે [:]

ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...