Sunday, May 19, 2024

Tag: Dangue

[:gj]રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ[:...

અમદાવાદ, તા. 10 રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...

[:gj]અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા[:]

અમદાવાદ,તા.૭ અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા. આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...

[:gj]શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત[:]

અમદાવાદ,તા.06 આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...

[:gj]અમદાવાદમાં ડેન્ગ્યુના ૮૯૯ કેસની સામે ર૦૧૯ સપ્ટેમ્બરમાં ૧ર૩પ કેસ[:...

અમદાવાદ,તા:૦૪ અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ ભારે વરસાદ અને ત્યારબાદ થઈ રહેલ માવઠા અને ભેજયુક્ત વાતાવરણના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ મેલેરીયા, ઝૈરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાનજક હદે વધી રહ્યા છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા મચ્છરોની ઉત્પત્તિ પર નિયંત્રણ લેવા માટે ડોર ટુ ડોર ...

[:gj]આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવા...

જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો  થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો...

[:gj]મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દ...

મહેસાણા, તા.૨૩  મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ...

[:gj]રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા[:...

ગાંધીનગર, તા. 22 રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...

[:gj]કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન...

રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે. કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ ...

[:gj]રાજકોટ સિવિલમાં ડેન્ગ્યૂના કેસના પગલે ડોક્ટર્સ-મીડિયા કર્મચારીઓ આ...

રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્ય...

[:gj]બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અન...

અમદાવાદ, તા.15 અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે.  તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...

[:gj]રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા...

રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી ...

[:gj]શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.[:...

ગાંધીનગર,તા.13 સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે. રાજયમ...

[:gj]યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં[:]

દાંતીવાડા, તા.૧૦ પાંથાવાડામાં એક યુવક ડેન્ગ્યુમાં સપડાતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. જ્યારે વડગામ તાલુકાના છાપી ખાતે લાટીબજારમાં રહેતા એક 8 વર્ષીય બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં રહેતા 17 વર્ષીય દેવ જગદીશભાઈ ખંડેલવાલને તાવ આવતાં ડીસાની...

[:gj]મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ડેન્ગ...

અમદાવાદ,તા.07 શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મેલેરિયા અને ફાલસીફેરમના સંખ્યાબંધ કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે મચ્છર નિયંત્રણની કામગીરીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં બ્રીડિંગ મળી આવતા સોલા સિવિલ હોસ્પિટલને રૂ ૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી...

[:gj]ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું[:...

પાલનપુર, તા.૨૯ પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ ઉપરાંત ...