[:gj]ગાંધીનગર, 10 જૂલાઈ 2020
વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મોદીની કૃષિ વિમા યોજનાનો વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ડો.પ્રવિણ તોગડિયાએ વોરધ કર્યો હતો. આ તમામનું કહેવું હતું કે મોદીની કૃષિ વિમા યોજના ખેડૂત વિરોઝધી અને વીમા કંપનીઓને કમાવી આપવા બરાબર છે. હવે એ વાત ગુજરાત ભાજપની સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કહી રહ્યાં છે. એ વાત જાણીતી છે કે, અમિત શાહ અને મોદી વચ્ચે મોટા વિવાદો થયા છે. અમિત શાહના ખાસ માણસ તરીકે વિજય રૂપાણી છે તેમણે પોતાનું મુખ્ય મંત્રી તરીકે નામ જોડીને નવી યોજના હાજેર કરી છે. કૃષિ વીમા યોજના રદ કરી તે ઘણા સંકેતો ભાજપની અંદરના આપી રહ્યાં છે.
48 કલાકમાં 25 ઈંચ વરસાદ થાય તો જ વીમો મળશે એવી જોગવાઈ કરી છે. પણ એક કે બે સ્થળે જ આવો વરસાદ થાય છે. તેથી કોઈ ખેડૂતને વિમો નહીં મળે. એવું જ દુષ્કાળમાં છે. આમ સરકાર પ્રિમિયમ ભરશે તે વાતથી ખેડૂતો ખૂશ થશે પણ તેમાં કોઈને વિમો નહીં મળે. માત્ર વિમા કંપનીઓ કરોડો રૂપિયા કમાશે.
યોજનાના ખેડૂત લાભાર્થીની વિગતો આપતાં વિજય રૂપાણીએ જણાવ્યું કે,
ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ. એસ.ડી આર એફ ના લાભો યથાવત રાખી ને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે.
(૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ)
જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.
૨. અતિવૃષ્ટિ:
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે
(૩) કમોસમી વરસાદ (માવઠું)
૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે
• સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા
• ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે
• ખરીફ ૨૦૨૦ થી યોજના અમલમાં મુકાશે
• આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે
યોજના ના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે
• ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
• ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
આ યોજના ની અન્યઅગત્યની જોગવાઈઓ વિશે તેમણે કહ્યું કે
• આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
• ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
• લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
• મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
• લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.
• ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.૮/- નું મહેનતાણું ચુકવાશે.
• ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે
વિજય રૂપાણી એ આ યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયા ની જે માહિતી આપી તે મુજબ
• અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે
• ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે.
• રાજ્ય સરકારની (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના દિન ૭ માં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરશે.
પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે તેમણે જણાવ્યું કે
• રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે દિન-૧૫ માં કરાવશે
• સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહી વાળા હુકમથી જાહેર કરશે
• આ યાદી ૩૩% થી ૬૦% અને ૬૦%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર થશે એમ તેમણે ઉમેર્યું હતું.[:en]Gandhinagar, 10 July 2020
After Prime Minister Narendra Modi gave billions of rupees to insurance companies, Gujarat Chief Minister Vijay Rupani felt that Modi’s Farmers Insurance Scheme was wrong. Chief Minister Vijay Rupani, who is now Amit Shah’s special man, has stopped Modi’s plan and implemented the Gujarat government’s plan.
Earlier, Congress-ruled states opposed Modi’s Agriculture Insurance Scheme. The Gujarat Congress protested. Farmers leader Dr. Praveen Togadia did it. All this was to say that Modi’s Agriculture Insurance Scheme was right to give money to farmers and insurance companies. Now this is what Gujarat Chief Minister Vijay Rupani is saying. It may be known that there have been major disputes between Amit Shah and Modi. Vijay Rupani is the special man of Amit Shah. He has created a new scheme by adding his name as Chief Minister.
There are several indications within the BJP that the Agricultural Insurance Scheme has been canceled.
I welcome the fact that Rupani has created a new agricultural insurance scheme by discontinuing Modi’s scheme, Dr. of AHP. Praveen Togadia said.
Vijay Rupani while giving details of the farmer beneficiaries of the scheme said,
Transparent and simple method for crop loss to farmers which includes all the farmers of the state and the affected farmer is not left behind. The state government has decided.
The farmer will not have to pay any premium. The benefit of SDRF will be retained and the benefit of this Chief Minister Kisan Sahayata Yojana will be given.
(1 dry
A taluka that has received less than 10 inches of rain for the current season or for two consecutive weeks (3 days) between two rains in the period from the onset of monsoon to 31 August in the state. (Drought) risk will be considered.
Heavy rain:
Cloud burst, continuous heavy rains such as taluka is considered a unit in 3 hours or more in the districts of South Gujarat region (Bharuch, Narmada, Tapi, Surat, Navsari, Valsad and Dang) and 2 hours in all other districts of the state . According to the rain gauge of Revenue Taluka, rainfall of 3 inches or more is recorded and damage to standing crop will be considered as risk of excess rain.
Unseasonal Rain (Mavathu)
From 15 October to 15 November in the rain gauge of Revenue taluka in 3 consecutive hours 20 mm. If it rains more and the crop gets spoiled in the field, then it will be considered a threat of non-seasonal rain
All the 3-A holder farmers account holders in the entire state are registered in revenue records and
Chartered farmer will be considered a beneficiary under the Forest Rights Act
The plan will be implemented from Kharif 2020
For the benefit of this scheme which should be planted by the farmers in the Kharif season
Regarding the aid standards of the scheme, the Chief Minister said that
The crop loss in Kharif season is 3% to 20% for Rs. 30,000 / – per hectare will be available in the maximum range of 3 hectares.[:hn]गांधीनगर, 10 जुलाई 2020
प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा बीमा कंपनियों को अरबों रुपये दिए जाने के बाद, गुजरात के मुख्यमंत्री विजय रूपानी को लगा कि मोदी की किसान बीमा योजना गलत थी। मुख्यमंत्री विजय रूपानी, जो अब अमित शाह के खास आदमी हैं, ने मोदी की योजना को रोक दिया है और गुजरात सरकार की योजना को लागू किया है। इससे पहले, कांग्रेस शासित राज्यों ने मोदी की कृषि बीमा योजना का विरोध किया था। गुजरात कांग्रेस ने विरोध किया। किसान नायक डॉ। प्रवीण तोगड़िया ने किया। यह सब कहना था कि मोदी की कृषि बीमा योजना किसानों और बीमा कंपनियों को पैसा देना सही था। अब यही गुजरात के मुख्यमंत्री विजय रूपानी कह रहे हैं। मालूम हो कि अमित शाह और मोदी के बीच बड़े विवाद रहे हैं। विजय रूपानी अमित शाह के खास आदमी हैं। उन्होंने मुख्यमंत्री के रूप में अपना नाम जोड़कर एक नई योजना बनाई है। भाजपा के भीतर कई संकेत हैं कि कृषि बीमा योजना को रद्द कर दिया गया है। मैं इस तथ्य का स्वागत करता हूं कि रूपानी ने मोदी की योजना को बंद करके एक नई कृषि बीमा योजना बनाई है, एएचपी के डॉ। प्रवीण तोगड़िया ने कहा।
विजय रूपानी ने योजना के किसान लाभार्थियों का विवरण देते हुए कहा,
किसानों को फसल हानि के लिए पारदर्शी और सरल विधि जिसमें राज्य के सभी किसानों को शामिल किया गया है और प्रभावित किसान को पीछे नहीं छोड़ा गया है। राज्य सरकार ने फैसला किया है।
किसान को कोई प्रीमियम नहीं देना होगा। एसडीआरएफ का लाभ उसी को रखा जाएगा और इस मुख्यमंत्री किसान सहायता योजना का लाभ दिया जाएगा।
(१) सूखा
एक तालुका जो चालू सीजन के लिए 10 इंच से कम बारिश हुई है या राज्य में मानसून की शुरुआत से लेकर 31 अगस्त तक की अवधि में दो बारिश के बीच लगातार चार सप्ताह (3 दिन) तक बारिश नहीं हुई है। (सूखा) के जोखिम पर विचार किया जाएगा।
भारी वर्षा:
बादल फटने, लगातार भारी बारिश जैसे दक्षिण गुजरात क्षेत्र (भरूच, नर्मदा, तापी, सूरत, नवसारी, वलसाड और डांग) के जिलों में 3 घंटे या उससे अधिक और राज्य के अन्य सभी जिलों में 2 घंटे में तालुका को एक इकाई माना जाता है। राजस्व तालुका की वर्षा गेज के अनुसार 3 इंच या उससे अधिक की वर्षा दर्ज की जाती है और खड़ी फसल को नुकसान अधिक बारिश का जोखिम माना जाएगा।
गैर-मौसमी वर्षा (मावठू)
15 अक्टूबर से 15 नवंबर तक लगातार 3 घंटे 20 मिमी में राजस्व तालुका के वर्षा गेज में। यदि इससे अधिक बारिश होती है और खेत में फसल खराब हो जाती है, तो इसे गैर-मौसमी बारिश का खतरा माना जाएगा
पूरे राज्य में सभी 3-A धारक किसान खाताधारक राजस्व रिकॉर्ड में पंजीकृत हैं और
Act वन अधिकार अधिनियम के तहत चार्टर्ड किसान को लाभार्थी माना जाएगा
योजना खरीफ 2020 से लागू की जाएगी
इस योजना के लाभ के लिए जो कि खरीफ मौसम में किसानों द्वारा लगाया जाना चाहिए
योजना के सहायता मानकों के बारे में मुख्यमंत्री ने कहा कि
खरीफ सीजन में फसल का नुकसान रुपये के लिए 3% से 20% है। 30,000 / – प्रति हेक्टेयर अधिकतम सीमा में 3 हेक्टेयर में उपलब्ध होगा
उन्होंने कहा कि योजना के अन्य महत्वपूर्ण प्रावधान
इस योजना के अलावा, एसडीआरएफ योजना के प्रावधानों के अनुसार लाभ लेने के लिए पात्र किसान लाभार्थी भी पात्र होंगे।
किसानों को भूमि के रिकॉर्ड और मुख्यमंत्री के साथ ऑनलाइन आवेदन प्राप्त करने के लिए। डैशबोर्ड से जुड़ा एक पोर्टल तैयार करना होगा।
• लाभार्थी किसानों को ई-ग्राम केंद्र पर जाना होगा और पोर्टल पर ऑनलाइन आवेदन करना होगा
सीवाय स्वीकृत सहायता का भुगतान सीधे लाभार्थियों के बैंक खाते में डीबीटी के माध्यम से किया जाएगा।
लाभार्थी शिकायत निवारण तंत्र विशेष रूप से लाभार्थी किसानों के प्रश्नों को हल करने के लिए स्थापित किया जाएगा।
किसानों को ग्रामीण स्तर पर ई-ग्राम केंद्र पर ऑनलाइन आवेदन करने में मदद करने के लिए ई-ग्राम केंद्र के वीएलई को प्रति सफल आवेदन शुल्क 2 / – का भुगतान किया जाएगा।
किसानों के मार्गदर्शन के लिए टो टोल फ्री नंबर सेवा प्रदान की जाएगी
विजय रूपानी द्वारा दी गई जानकारी के अनुसार इस योजना के तहत फसलों के नुकसान के तहत गांवों / तालुका / क्षेत्रों को घोषित करने की प्रक्रिया के बारे में
Ukयाद जिला कलेक्टर द्वारा सूखे, भारी बारिश और बेमौसम बारिश (मावठू) के कारण फसल से प्रभावित गांवों / तालुका / क्षेत्रों की सूची तैयार की जाएगी।
Sevenवशे को कलेक्टर द्वारा घटना के सात दिनों के भीतर राज्य सरकार (राजस्व विभाग) की स्वीकृति के लिए भेजा जाएगा।
/यादी प्रभावित क्षेत्र / गाँव / तालुका की सूची राज्य सरकार (राजस्व विभाग) के प्रस्ताव की प्राप्ति के 3 दिनों के भीतर इस योजना के लाभ के लिए अनुमोदन आदेश जारी करेगी।
फसल हानि सर्वेक्षण के संचालन के बारे में, उन्होंने कहा
राज्य सरकार द्वारा प्रभावित गांवों / तालुकाओं / क्षेत्रों की सूची के अनुसार, जिला विकास अधिकारी द्वारा सर्वेक्षण टीमों का गठन किया जाएगा और प्रभावित गांवों / तालुकाओं / क्षेत्रों के प्रभावित खेतों का 15 दिनों में सर्वेक्षण किया जाएगा।
यादी सर्वेक्षण पूरा होने के बाद, इस योजना के तहत सहायता के लिए पात्र किसानों की सूची जिला विकास अधिकारी द्वारा हस्ताक्षरित आदेश द्वारा घोषित की जाएगी।[:]