Friday, May 17, 2024

[:gj]15 હજાર સરકારી કચેરીમાંથી 60 ટકામાં અગ્નિ શામક સાધનો નથી, આગમાં પ...

15 हजार सरकारी कार्यालयों में से 60 फीसदी में आग बुझाने के यंत्र नहीं, 60% of 15,000 Guj. government offices do not have fire provision દિલીપ પટેલ ગાંધીનગર, 10 જૂન 2022 સચિવાલયના બ્લોક નંબર 17માં પેન્શનરો-પ્રોવિડંડ ફંડ, ટ્રેજરી અને કંટ્રોલ ઓફીસમાં લાગેલી આગને લીધે ગુજરાતના નિવૃત કર્મચારીના પેન્શન અને પ્રોવિડંડ ફંડ સહીત મહત્વના દસ્તાવેજો બળ...

[:gj]અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો[:e...

દિલીપ પટેલ ગાંધીનગર, 12 મે 2023 હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા. રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...

[:gj]સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિ...

Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने ગાંધીનગર, 9 મે 2023 ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...

[:gj]ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર ...

અમદાવાદ, 27 એપ્રિલ 2023 ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્ર...

[:gj] સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી[:en]GujaratR...

ગાંધીનગર, 27 એપ્રિલ 2023 સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે. જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે,...

[:gj]વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો [:en]Prim...

Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલ...

[:gj]વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી, 47 લાખ બળદ ગુમ, ગાયને રૂ.900ની સહાય કામ...

1 lakh desi cows reduced in one year in Gujarat, 47 lakh bulls missing, Rs 900 assistance per cow don't work, गुजरात में एक साल में 1 लाख देसी गाय कम हुंई, 47 लाख बैल गायब, प्रति गाय 900 रुपये की सहायता भी काम नहीं आई દિલીપ પટેલ ગાંધીનગર, 25 એપ્રિલ 2023 ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શ...

[:gj]મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમ...

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities દિલીપ પટેલ ગાંધીનગર, 24 એપ્રિલ 2023 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...

[:gj]મોદીની પ્રસિદ્ધિ – 20માંથી 2 ચિત્તાના કુનોમાં મોત, ગુજરાતની...

શ્યોપુર, 23 એપ્રિલ 17 સપ્ટેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના જન્મદિવસ પર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને નામીબીયાથી લાવવામાં આવેલા 8ચિત્તાઓને ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા. પછી ફેબ્રુઆરી 2023માં 12 મળીને કુલ 20 ચિત્તા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચિત્તા ટપોટપ મરવા લાગ્યા છે. બે ચિત્તાના મોત થયા હતા. 10 ટકા મોતનો આંક ...

[:gj]ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો...

ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...

[:gj]ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો [:en]G...

घर पर सरकार - स्वागत में 26 साल में 10 लाख शिकायतें દિલીપ પટેલ ગાંધીનગર, 22 એપ્રિલ 2023 20 વર્ષમાં 7 લાખ ફરિયાદો મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગ...

[:gj]ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ[:en]Proper...

ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મ...

[:gj]જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ[:en]Ghar Nal sche...

દિલીપ પટેલ ગાંધીનગર, 21 એપ્રિલ 2023 ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...

[:gj]ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્ય...

ગાંધીનગર, 20 એપ્રિલ 2023 વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...

[:gj]ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગ...

ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના દાવાઓનું સત્ય શું છે? શ્રુતિ મેનન અને શાદાબ નજમી, બીબીસી વાસ્તવિકતાની તપાસ - રિયાલિટી ચેક 17 એપ્રિલ 2023 એપ્રિલમાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અનેક દાવા કર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે એ દાવાઓને ફગાવી દીધા હતા કે ભ...