[:gj]ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધમકી [:hn]गुजरात भाजपा के अध्यक्ष की अपराध कुंडली जाहीर करने पर कोंग्रेस के नेता को धमकी [:]

ભાજપ - પાટિલ - Patil
ભાજપ - પાટિલ - Patil

[:gj]https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045

કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 101 કેસમાં મને જામીન મળેલા છે અને એ સિવિલ મેટર છે, મારા પર કોઇ ક્રિમિનલ કેસ નથી. સુપ્રીમ કોર્ટે જે સાંસદો અને ધારાસભ્યો પર કેસ ચાલતા હોય તેમનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમા મારૂં નામ જ નથી. મારા પર લગાડેલા આક્ષેપો ખોટા છે. હું અર્જુન મોઢવાડિયા પર 10 કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કરવાનો છું. મારી છબીને ખોટી રીતે રજૂ કરીને મને હાનિ પહોંચાડનાર સામે હું કાર્યવાહી કરવાનો છું.

મોઢવાડિયાએ એવો આરોપ મુક્યો હતો કે, પોલીસ કોન્સ્ટેબલ તરીકે દારૂની હેરફેરમાં સંડોવણી ઉપરાંત ડાયમંડ જ્યુબીલી બેંક અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. અને જી.આઈ.ડી.સી. ની જમીનોમાં કૌભાંડ કરનાર સી.આર. પાટીલની નિમણુંક કરવી પડી છે. ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે.

અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં કહ્યું કે સી.આર. પાટીલની લોકસભા 2014ની ચૂંટણીના ઉમેદવાર તરીકે રજુ કરેલ સોગંદનામાની નકલો રજુ કરતાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે તેમના સોગંદનામાના નમુના નં. 26 ના ભાગ- ખ થી પેરા 11 (પેઈજ – 25)ની કોલમ 5માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કોર્ટ બે વર્ષ કે તેથી વધારે કેદની જોગવાઈ પાત્ર ગુનાઓ માટે આરોપ ઘડ્યા હોય તેવા ગુનાની સંખ્યા 1 છે અને કોર્ટે ગુનાની નોંધ લીધી હોય તેવા પડતર કેસોની સંખ્યા 107 છે. તેમને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્રણ વખત લોકસભાની ટીકીટ પણ આપી હતી.

તેઓ ધો-11 માં નાપાસ થયા હતા. આઈ.ટી.આઈ. માં ટર્નરની ટ્રેનીંગ મેળવીને 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. ગેરકાયદેસર દારૂની હેરફેરમાં તેઓની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરીને તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ યુનિયનની રચના કરવાના પ્રયાસ સંદર્ભે તેઓને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 1995માં સુરત મહાનગર પાલિકામાં ઓકટ્રોય ચોરીનો કેસ પણ તેમની સામે થયો હતો. એટલું જ નહીં સુરતની ડાયમંડ જ્યુબીલી બેંકમાંથી રૂ. 94 કરોડની લોન કૌભાંડને કારણે સી.આર. પાટીલની ધરપકડ કરીને તેઓને જેલમાં મોકલ્યા હતા.

અગાઉના પ્રમુખ સામે પણ ગુના હતા. ભાજપમાં જેટલા ગુના વધારે એટલું પદ ઊંચું મળે છે. સી.આર પાટીલનું મૂળ વતન મહારાષ્ટ્રના જલગાવ અને ત્યાં જન્મ થયો છે. સી.આર પાટીલે પોલીસમાં જઈ પરાક્રમ કર્યું હતું.

રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ

સી.આર પાટીલ બાદમાં ભાજપમાં જોડાયા ભાજપાના સુરતના પ્રમુખ બન્યા હતા. ભાજપ પાસે સ્વચ્છ ચરિત્ર ધરાવનારનાર કાર્યકરોનો દુકાળ છે ?

રાજકારણમાં અપરાધિકરણ શીખવું હોય તો ભાજપ પાસે શીખવું જોઈએ. સી.આર પાટીલની નિમણુંક ગુજરાતીઓનું અપમાન ભાજપ ગુજરાતની જનતા પાસે ખુલાસો કરે. તેનો ભાજપાએ જવાબ આપવો જોઇંએ.

નવસારીના સાંસદ

મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવ્યું અને ગેરશિસ્ત બદલ સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

1989માં સી. આર પાટીલની રાજકારણમાં આવ્યા હતા.

ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. 2009, 2014, 2019માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠકના સાંસદ બન્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો.

3 દીકરી અને 1 દીકરા-પુત્રવધુના પિતા અને ગંગાબેન પાટીલના પતિ છે.

જી.આઈડી.સી. અને જી.એ.સી.એલ.ના અધ્યક્ષ રહ્યા હતા. સુરત શહેર ભાજપમાં એ કોષાધ્યક્ષ અને ઉપપ્રમુખ બન્યા હતા.

1955માં જલગાંવ જિલ્લામાં એમનો જન્મ થયો હતો. એમનું શિક્ષણ વલસાડ અને સુરત જિલ્લામાં પલસાણા, મઢી, સચિન, ડુમસ, રાંદેર અને છેલ્લે સુરતમાં આઈટીઆઈમાં અભ્યાસ કરીને પિતા રઘુનાથ પાટીલની જેમ પોલીસમાં જોડાયા હતા. એમના પિતા 1951માં ગુજરાતમાં આવીને વસ્યા હતા.

પોલીસ તરીકે નોકરી છોડી પછી એમણે ટેક્ષટાઈલનો વ્યવસાય કર્યો હતો.

1992માં સુરત મહાનગરપાલીકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ઉમેદવાર થયા પણ બાબરી ધ્વંશ અને બાદના રમખાણની પરિસ્થિતિના કારણે એ ચૂંટણી રદ થયેલી અને સી.આર. પાટીલ કોર્પોરેટર બનતા રહી ગયેલા.

સુરતની ડાયમંડ જ્યુબીલી કો-ઓપરેટીવ બેંકની લોન બાબતે કેસ એમની સામે થયો હતો. એમને જેલમાં જવું પડ્યું હતું. અલબત આ કેસમાં એમને હાઈકોર્ટે મુક્ત કર્યા છે. બેંકને લોન પરત કરી દીધી હતી. બેંક બંધ થવાના કારણો પૈકી આ લોન પણ હતી.

નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા એ પછી એમણે એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી પણ સી.આર. પાટીલને આપી છે. સી.આર. પાટીલ વારાસણીનું કાર્ય પરદા પાછળ રહીને કરે છે.

C R PATIL

 [:hn]https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045

गुजरात कांग्रेस के नेता अर्जुन मोढवाडिया ने कहा कि भाजपा के नए अध्यक्ष की अपराध कुंडली बहुत बड़ी है। नवसारी से सांसद सी.आर. पाटिल की नियुक्ति भाजपा के लिए राजनीतिक रूप से दिवालिया है। ताकि एक समय में उनके खिलाफ अदालत में 107 अपराध दर्ज किए गए। इसका जवाब देते हुए, भाजपा के प्रदेश अध्यक्ष ने कहा, “मुझे मेरे खिलाफ 101 मामलों में जमानत दी गई है और यह एक नागरिक मामला है। मेरे खिलाफ कोई आपराधिक मामला नहीं है।” सुप्रीम कोर्ट ने उन सांसदों और विधायकों की सूची जारी की है जिनके मामले लंबित हैं, जिनमें मेरा नाम भी शामिल है। मेरे ऊपर लगाए गए आरोप झूठे हैं। मैं अर्जुन मोढवाडिया के खिलाफ 10 करोड़ रुपये का मानहानि का मुकदमा दायर करने जा रहा हूं। मैं किसी के खिलाफ कार्रवाई करने जा रहा हूं जिसने मेरी छवि को गलत तरीके से पेश करके मुझे नुकसान पहुंचाया।

मोढवाडिया ने आरोप लगाया था कि पुलिस कांस्टेबल के रूप में शराब तस्करी में शामिल होने के अलावा, डायमंड जुबली बैंक और गुजरात अल्कलीज एंड केमिकल्स लि। और जीआईडीसी। सी। आर। की भूमि में घोटाले करने वाले। पाटिल को नियुक्त करना होगा। भाजपा में राजनीतिक बायोडाटा के बजाय एफआईआर जिन क्लॉज़ को योग्यता माना जाता है।

अर्जुनभाई मोढवाडिया ने आगे कहा कि सी। आर। 2014 के लोकसभा चुनावों में उम्मीदवार के रूप में दायर पाटिल के हलफनामे की प्रतियां पेश करते हुए उन्होंने कहा, पाटिल ने अपना शपथ पत्र नमूना सं। 26 के भाग 26-बी से पैरा 11 (पृष्ठ -25) के कॉलम 5 में स्पष्ट रूप से कहा गया है कि न्यायालय द्वारा दो वर्ष या अधिक के कारावास से दंडनीय अपराध के आरोपियों की संख्या 1 है और न्यायालय द्वारा दर्ज लंबित मामलों की संख्या 107 है। है। उन्हें भारतीय जनता पार्टी द्वारा गुजरात का प्रदेश अध्यक्ष बनाया गया था और उन्हें तीन बार लोकसभा का टिकट भी दिया गया था।

वह Std-11 में असफल रहे। I.T.I. टर्नर को 1975 में पुलिस कांस्टेबल के रूप में प्रशिक्षित किया गया था। अवैध शराब तस्करी में संलिप्तता सामने आने के बाद उन्हें छह साल के लिए गिरफ्तार और निलंबित कर दिया गया था। पुलिस यूनियन बनाने के प्रयास के सिलसिले में उन्हें फिर से निलंबित कर दिया गया। 1995 में, सूरत नगर निगम में उनके खिलाफ अष्ट्रोणी चोरी का मामला भी दर्ज किया गया था। इतना ही नहीं, सूरत के डायमंड जुबली बैंक से रु। 94 करोड़ का लोन घोटाला पाटिल को गिरफ्तार कर जेल भेज दिया गया।

पिछले राष्ट्रपति के खिलाफ भी अपराध थे। भाजपा में अपराध की दर जितनी अधिक है, स्थिति उतनी ही उच्च है। सीआर पाटिल का जन्म महाराष्ट्र के जलगाँव में हुआ था। सीआर पाटिल ने पुलिस के पास जाकर एक करतब किया।

सीआर पाटिल बाद में भाजपा में शामिल हो गए और भाजपा के सूरत अध्यक्ष बने। क्या भाजपा के पास क्लीन शेव कार्यकर्ताओं की कमी है?

अगर आप राजनीति में अपराधीकरण सीखना चाहते हैं, तो आपको भाजपा से सीखना होगा। सीआर पाटिल की नियुक्ति से गुजरातियों को गुजरात के लोगों के अपमान का खुलासा होना चाहिए। भाजपा को इसका जवाब देना चाहिए।

महाराष्ट्र के जलगाँव के पास एडलाबाद में पिंपरी-अकरौत में पैदा हुए। उनकी स्कूली शिक्षा दक्षिण गुजरात के विभिन्न स्थानों पर हुई। अंत में आईटीआई, सूरत में अध्ययन किया। वह अपने पिता को देखकर 1975 में गुजरात पुलिस में शामिल हो गए। उन्होंने 1984 में एक पुलिस यूनियन का गठन किया और सरकार द्वारा कदाचार के लिए उन्हें निलंबित कर दिया गया। 1989 में सी। आर पाटिल राजनीति में आए।

कार्यालय में आईएसओ लेने वाला देश भर से पहला सांसद है। 2009, 2014, 2019 में, वह नवसारी लोकसभा सीट के लिए भाजपा से सांसद बने। 2019 के लोकसभा चुनावों में, वह देश में तीसरे सबसे बड़े विजेता थे।

जीआईडीसी और GACL के अध्यक्ष थे। वे सूरत शहर भाजपा के कोषाध्यक्ष और उपाध्यक्ष बने।

उनका जन्म 1955 में जलगांव जिले में हुआ था। उन्होंने वलसाड और सूरत जिलों के पलसाना, मढ़ी, सचिन, डुमास, रंदर में पढ़ाई की और आखिरकार सूरत में आईटीआई में पढ़े और अपने पिता रघुनाथ पाटिल की तरह पुलिस में भर्ती हुए। उनके पिता 1951 में गुजरात आए और बस गए।

एक पुलिसकर्मी के रूप में अपनी नौकरी छोड़ने के बाद, उन्होंने एक कपड़ा व्यवसाय शुरू किया।

1992 में, वह सूरत नगर निगम चुनावों में एक नगरसेवक के रूप में चले गए, लेकिन बाबरी विध्वंस और आगामी दंगों के कारण, चुनाव रद्द कर दिया गया और सी। आर। पाटिल नगरसेवक बने रहे।

उनके खिलाफ सूरत के डायमंड जुबली को-ऑपरेटिव बैंक से लोन को लेकर मामला दर्ज किया गया था। उन्हें जेल जाना पड़ा। बेशक, उच्च न्यायालय ने उन्हें इस मामले में बरी कर दिया है। बैंक को ऋण चुकाया गया था। बैंक के बंद होने का एक कारण ऋण भी था।

नरेंद्रभाई के प्रधानमंत्री बनने के बाद, उन्होंने वाराणसी के अपने संसदीय क्षेत्र की जिम्मेदारी भी सी.आर. पाटिल। सी.आर. पाटिल पर्दे के पीछे वरसानी का काम करते हैं।

[:]