Sunday, May 19, 2024

Tag: Vaccine

Vijay Rupani

[:gj]રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ન...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...

[:gj]ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના...

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...

[:gj]કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લો...

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...

[:gj]ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો[:]

ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...

[:gj]દિવાળીમાં લોકો બેખોફ બનતા કોરોનાના કેસમાં વધારો[:]

આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોર...

[:gj]ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના ...

કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80...

[:gj]બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના ક...

મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી. પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો. અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...

[:gj] ભારતમાં વેકસીનેશનમાં લાગશે 1 વર્ષનો સમય, ૩ કોરોના વેકસીન પરીક્ષણ...

દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં 10 વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે. ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે...

[:gj]શિયાળામાં કોરોનાથી સાવચેત રહેવું પડસે, સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલ...

દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. ...

[:gj]કોરોનાની અસરકારક વેક્સિન તમારી પાસે જ છે, જાણો કેવી રીતે[:]

IIT-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર 7 થી માંડીને 23 ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે. IIT મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-CoV-2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]મોદી સરકારને નડી આ સૌથી મોટી ભૂલ, આ 8 ટકાએ 60 ટકા લોકોમાં ફેલાવ્ય...

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છ...

[:gj]ભારતની કોરોના વેક્સિનનું વિતરણ અને સ્ટોરેજની આગવી તૈયારીઓ[:]

આશા છે કે આગામી વર્ષની શરુઆત સુધીમાં આ જીવલેણ બીમારીની કોઈ વેક્સીન જરુર આવી જશે. આ માટે દુનિયામાં કોરોના વેક્સીન માટે રિસર્ચ યુદ્ધસ્તર પર શરું થઈ ગયું છે. આ વચ્ચે ભારતમાં વેક્સીનને લઈને આગામી તબક્કાની તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી કોરોના વેક્સીન સ્ટોરેજને લઈને જરુરી ક્ષમતા તૈયાર કરવા માટે અને તેના વિતરણના પ્લાન અં...

[:gj]બ્રિટન તેના નાગરિકો સામે ચાલીને કોરોના વાયરસનો ચેપ લગાશે, જાણો કા...

બ્રિટન આ પ્રકારનું ક્લિનિકલ ટ્રાયલ કરનાર પહેલો દેશ હશે જ્યાં સ્વયંસેવકો ઇરાદાપૂર્વક કોરોના વાયરસથી ચેપ લાગશે. આવા પ્રોજેક્ટ હાથ ધરવાનો હેતુ રસીની સંભાવનાનું પરીક્ષણ કરવાનો છે. આ પ્રોજેક્ટને 'ચેલેન્જ ટ્રાયલ્સ' નામ આપવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં શરૂ થશે. તે લંડનમાં યોજાશે જેમાં 2000 જેટલા સ્વયંસેવકો ભાગ લેશે. 1 ડે સુનર, અમેરિકાની નફાકારક સંસ્થ...

[:gj]વાયરસનું ભોજન કરી જતાં જીવો મળી આવ્યા, તો કોરોના જેવા વાયરસ માટે ...

આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે. વિશ્વમાં આવા ઘણા જોખમી વાયરસ છે. દરિયામાં સૂક્ષ્મ જીવ મળ્યાં છે જે ઘણા પ્રકારના વાયરસ ખાય છે. તે વિશ્વનો આ પ્રકારનો પ્રથમ જીવ છે. બિગલો લેબોરેટરીના સંશોધનકાર અને મેન શહેરમાં રહેતા પ્રોટિસ્ટ, કહે છે કે આ જીવો વિશ્વના કોઈ પણ પ્રાણીના ડીએનએ સાથે મેળ ખાતા નથી. જેનાથી મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ અને છોડને પરેશાન કરતાં વા...

[:gj]ગ્રામીણ લોકોમાં વૃદ્ધોને કોરોના બહુ ઓછો થઈ રહ્યો છે, સરવેનું ચોંક...

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં લગભગ 64 લાખ લોકોને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે. આ સર્વે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યો હતો. મે સુધીમાં, પુખ્ત વયના 0.73% એટલે કે 64 લાખ લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ...