Saturday, July 11, 2026

Tag: Gujarati

[:gj]રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી...

રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા રાજકોટ પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...

[:gj]દોડવીર મિલ્ખાસિંહના જીવન અંગે જાણો બધું જ [:]

ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું ભારત-પાક. ભાગલમાં મિલ્ખાસિંહે માતા-પિતા, આઠ ભાઈ-બહેન ગુમાવ્યા હતા વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા નવી દિલ્હી ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. 91 વર્ષીય મિલ્ખા સિંહે ...

[:gj]ઈરાનના નવા કટ્ટરપંથી રાષ્ટ્પતિ ઈબ્રાહિમ રાયસી અંગે જાણો ઉદારવાદી ...

રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા દુબઈ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌ...

[:gj]ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું...

ગાંધીનગર, 19 જૂન 2021 આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશ...

[:en]POWERGRID’s consolidated Profit After Tax crosses ₹ 12,000 crore[...

Board Recommends Bonus shares and Final dividend Delhi, 18 JUN 2021 Power Grid Corporation of India Limited (POWERGRID) , a Maharatna CPSU under Ministry of Power has posted total Income of ₹ 40,824 crore and Profit After Tax of ₹12,036 crore on consolidated basis for the financial year ended March 31, 2021, registering a growth of 6 % and 9% res...

[:en]Indian Coast Guard on alert as oil spill reported from Haldia-bou...

Delhi, 18 JUN 2021 Indian Coast Guard (ICG) received information from Maritime Rescue Coordination Centre (MRCC) Colombo in late hours of June 16, 2021 about a mid-sea oil spill about 450 kms South East of Chennai. On further investigation, it was revealed that a Portuguese flag Container ship MV Devon, on passage from Colombo to Haldia, W...

[:en]The Competition Commission of India (CCI) approves acquisition in...

CCI approves acquisition in Magma HDI General Insurance Company Limited by India Advantage Fund S4 I & Dynamic India Fund S4 US I through a special purpose vehicle and by NHPEA Trisul Holding B.V  Delhi,18 JUN 2021 The Competition Commission of India (CCI) approves acquisition in Magma HDI General Insurance Company Limited (Magma HDI)...

[:en]ECI releases an Atlas on General Elections 2019[:]

Delhi, 18 JUN 2021 Chief Election Commissioner, Shri Sushil Chandra along with Election Commissioner Shri Rajiv Kumar and Election Commissioner Shri Anup Chandra Pandey released ‘General Elections 2019 – An Atlas’ on June 15, 2021. Shri Sushil Chandra commended the officers of the Commission for compiling this innovative document and hoped that ...

[:gj]અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્...

ગાંધીનગર, 17 જૂન 2021 શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...

[:gj]કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધાર...

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...

[:gj]મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી[:en]Modi govern...

ગાંધીનગર, 17 જૂન 2021 દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...

[:gj]અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ [:en...

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય ગાંધીનગર, 17 જૂન 2021 અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં ...

[:gj]રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહ...

ગાંધીનગર, 17 જુન 2021 ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...

[:gj]જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નો...

જૂનાગઢ, 17 જૂન, 2021 રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...

[:gj]ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વ...

ગાંધીનગર, 17 જૂન 2021 નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે.  64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે...