[:en]Corona like disease in sheep and goats, no cure, vaccine remedy [...
કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય ગાંધીનગર, 19 મે 2021 કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...
[:gj]ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ...
15 મે 2021 વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેઓ ભારતની કોરોના પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને સમયસર તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રીઆસિયસે ચેતવણી આપી હતી કે આપણે આ રોગચાળાના બીજા વર્ષમાં છીએ અને તે પ્રથમ વર્ષ કરતા વ...
[:gj]શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ ગાંધીનગર, 15 મે 2021 અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે. 20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
[:gj]મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી...
ગાંધીનગર, 13 મે 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...
[:gj]જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શ...
ગાંધીનગર, 13 મે 2021 જે કામ જાન્યુઆરી પહેલા પૂરું કરી દેવું જોઈતું હતું તે કામ હવે સંવેદનહીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કર્યું છે. રાજ્યમાં ઓક્સિઝન ન હોવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જો દરેક તાલુકા મળીને 250 અને શહેરોમાં 125 મળીને 375 પ્રાણવાયુ બનાવતી પ્લાંટ બનાવવાની જરૂર હતી. ત્યારે રૂપાણી સરકાર મુઢ બનીને ઊંઘતી હતી. હવે એકાએક 348 આ...
[:gj]ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મો...
ગાંધીનગર, 8 મે 2021
રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટ...
[:gj]કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપની...
નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા. માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન...
[:gj]ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિં...
રાજકોટ, 6 મે 2021 કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે. રાજકોટ સિ...
[:gj]શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્...
https://www.youtube.com/watch?v=HdccMD1D9dM અમદાવાદ, 5 મે 2021 કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે. આ માટે સંજીવ ક...
[:gj]જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી ...
ગાંધીનગર, 4 મે 2021 બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે. ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...
[:gj]5.50 લાખ રેમડીસિવિર ઈન્જેક્શનો મફતમાં આપવામાં આવ્યા [:]
એપ્રિલ 2021 માસમાં 5.50 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઓક્...
[:gj]8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, ...
ગાંધીનગર, 24 એપ્રિલ 2021 અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે. સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોર...
[:gj]ગુજરતમાં ઓક્સિઝનની જરૂર હોય એવા 3 લાખ દર્દીઓ છે, સરકાર બતાવે છે ક...
કેરાલામાં 1 લાખ દર્દીઓ માટે 55 ટન ઓક્સિઝન અને ગુજરાતમાં 12 હજાર દર્દીઓ માટે 110 ટન ઓક્સિઝન વપરાય છે ગાંધીનગર, 24 એપ્રિલ 2021 કેરળ અને ગુજરાતના નાગરિકોને એક સમાન ઓક્સિઝન જોઈએ છે. કેરાલામાં 1 લાખ દર્દીઓને ઓક્સિઝન 55 ટન રોજનો અપાઈ રહ્યો છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં 110 મે.ટન ઓક્સિઝનની જરૂર છે. તેનો સીધો મલલબ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 2 ...
[:gj]ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો ...
અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...
[:gj]ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીન...
ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રત...
![[:en]Corona like disease in sheep and goats, no cure, vaccine remedy [:hn]भेड़ और बकरियों में कोरोना जैसी बीमारी, इलाज नहीं, वैक्सीन उपाय [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/sheep.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી [:en]India’s Kovid-19 situation worrisome, may prove more dangerous than 2020: WHO[:hn]गुजरात-भारत में कोरोना महामारी ने पूरी दुनिया में कहर बरपा रखा है: डब्ल्यूएचओ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/who.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા કોઈ તૈયાર નથી,[:en]In Gujarat, the Corona breaks down the unique Bhaliya wheat market system [:hn]अमीरों के गेहूं की कीमत कोरोना राक्षस खा गया, गुजरात में, अनोखी भालिया गेहूं की बाजार प्रणाली टूट गई[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/bhal-w1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્જેક્શનના કાળા બજાર[:en]Mucor mycosis is on the rise, most patients in Rajkot, black market of injections[:hn]Mucor माइकोसिस बढ़ रहा है, राजकोट में अधिकांश रोगियों, इंजेक्शन का काला बाजार[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/mm.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શરૂ કર્યું, સેંકડો લોકોના મોત [:en]Now the Rupani govt has started the work that should have happened 4 months ago [:hn]4 महीने पहले जो काम होना चाहिए था, वह अब रूपानी सरकार ने शुरू कर दिया है, सैकड़ों लोग मारे गये[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/SHAH1.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટલાં ? [:en]7 lakh patients treated in 7 days in 1.35 lakh beds in villages? How many deaths?[:hn]गांवों में 1.35 लाख बेड में 7 दिन में 7 लाख मरीजों का इलाज? कितनी मौतें?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/5-Mokar4.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ[:en]Companies raising foreign debt due to poor policy of Modi government in Corona[:hn]कोरोना में मोदी सरकार की खराब नीति के कारण विदेशी कर्ज बढ़ाने वाली कंपनियां[:] adani](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/01/adani.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી[:en]Low oxygen saved the lives of 50 patients in Corona using the Bain circuit[:hn]बैन सर्किट का उपयोग करके कम ऑक्सीजन से कोरोना में 50 रोगियों की जान बचाई[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/1-Bain-Circuit3.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું[:en]Master Chef Sanjeev Kapoor, owner of 1 crore company, started giving free food to Ahmedabad Civil Doctors[:hn]1 हजार करोड की कंपनी के मालिक शेफ संजीव कपूर ने अहमदाबाद सिविल डॉक्टरों को मुफ्त भोजन देना शुरू किया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/SAIF.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્યું [:en]Rupani Govt. did not do was that the villages of Gujarat do in two days[:hn]सरकार जो न कर शकी वो गुजरात के गांवो ने दो दिन में कर दिखाय़ा [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/05/corona.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]5.50 લાખ રેમડીસિવિર ઈન્જેક્શનો મફતમાં આપવામાં આવ્યા [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/inj.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર્ણ સારવાર નહીં[:en]8 thousand corona patients benefit from Ayurvedic medicine in breath and cold, no complete treatment[:hn]सांस और जुकाम में आयुर्वेदिक दवा से 8 हजार कोरो के मरीजों को फायदा, पूरा इलाज नहीं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/WhatsApp-Image-2021-04-24-at-5.39.17-PM-1.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરતમાં ઓક્સિઝનની જરૂર હોય એવા 3 લાખ દર્દીઓ છે, સરકાર બતાવે છે કુલ 12 હજાર [:en]55 tonnes of oxygen is used for 1 lakh patients in Kerala and 110 tonnes for 12 thousand patients in Gujarat [:hn]गुजरात में 3 लाख मरीज हैं जिन्हें ऑक्सीजन की जरूरत है, सरकार कुल 12 हजार दिखाती है [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/OXIZEN.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – દીપક બાબરીયા[:en]Arrest Gujarat BJP President Patil for illegal drug, expel him from MP post – Congress [:hn]कोरोना दवा के अवैध संग्रह में गुजरात भाजपा अध्यक्ष पाटिल को गिरफ्तार करें, सांसद पद से निष्कासित करें – कोंग्रेस[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/DEEPAK.png?resize=218%2C150&ssl=1)
![[:gj]ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજના 1.30 લાખ ખવા લાગ્યા છે[:en]MLAs and MPs do not become complainants, chief head Rupani gets up from Pati’s accusations[:hn]विधायक और सांसद शिकायतकर्ता न बने, पाटी के आरोपो से उबले मुख्य प्रधान रूपानी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/04/cm2.jpg?resize=218%2C150&ssl=1)