[:gj]કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ [:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]કફ મટાડવા આટલું કરો 

  • અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
  • જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
  • તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
  • એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
  • આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
  • હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
  • રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
  • ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સૂંઠવાળું હુંફાળું પાણી પીવો.
  • લીંબુનો રસ મધ સાથે પીવો.
  • ફુદીનાનો રસ અથવા તુલસીનો રસ પીવો.
  • થોડી હિંગ અથવા કપૂર અડધા – અડધા કલાકે લેવાથી, જાયફળનો ઉકાળો પીવો.
  • કફ અને શરદીનો ઉત્તમ ઇલાજ શિવામ્બુ છે. શિવામ્બના કોગળા કરવાથી, પીવાથી. શિવામ્બના ઉપવાસ કરવાથી, પાણી ઉકાળેલું પીવું.

[:]