[:gj]આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે[:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]

  • સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી.
  • આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી.
  • થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી.
  • દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો.
  • મૂળાનાં પાનનો રસ પીવો.
  • સરગવાનાં પાનનો રસ પીવો.
  • જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો.
  • ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી.
  • નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં ચાટવાથી.
  • જીરું – અજમો – સુવા અને ગોળ સાથે ખાવો.
  • પ્રાણાયામઃ બુલંદ અવાજે ૐકાર મંત્ર કરવાથી.
  • ચિત્ત બીજી પ્રવૃત્તિમાં એકાગ્ર કરવાથી.
  • ઉન્માદ સર્પગંધા ચૂર્ણ પાણી કે ગુલાબજળ સાથે લેવું.
  • ૐ કાર પ્રાણાયામ મોટેથી કરવો.
  • કારણ જાણીને મનના આવેગ દૂર કરવા. તે માટે વધુ સારી પ્રવૃત્તિ કરવી વાતાવરણ બદલવું.

વધુ વાંચો:

હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે

ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો

આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય

એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું છે

[:]