[:gj]ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો[:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ક્ષય – ટીબી

  • ક્ષય – ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે.
  • ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે – ત્રણ વખત લેવાથી.
  • તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે.
  • સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ચટણી બનાવી રોજ સવાર – સાંજ ખાવાથી ક્ષયરોગ મટે છે.
  • લસણને વાટી, ગાયનાં દૂધ, દહીં અથવા ઘી સાથે મેળવી, રોજ ખાવાથી ક્ષયરોગ મટે છે.
  • ખજૂર સાથે ગાયનું દૂધ, દહીં કે માખણ ખાવાથી ક્ષયરોગમાં ખૂબ જ ફાયદો થાય છે.
  • પથ્ય આહાર લેવો. શ્રમ કરવો, કસરત કરવી.
  • જરૂરી દવા નિયમિત અને પૂરો સમય લેવી.
  • સૂર્યઉપાસના સહેલી સરળ છતાં અકસીર છે.
  • ક્ષયના દર્દીએ પાણી પ્રયોગ કરવો તથા સૂર્યથી ચાર્જ કરેલું પાણી પીવું.

વધુ વાંચો:

આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય

એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું છે 

આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો,  તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જૂઓ  

અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે 

[:]