[:gj]સોમનાથ કેટલી વખત ધ્વંશ થયું ? 70મો પ્રાણપ્રતિષ્ઠાદિન ઉજવાયો [:en]How many times was Somnath destroyed? Celebrated 70th Pranapratishthadin [:hn]सोमनाथ को कितनी बार नष्ट किया गया था? 70 वां प्राणप्रतिष्ठादिन मनाया[:]

[:gj]શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી.

11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન,દીપમાળા કરવામાં આવી હતી.

વિશ્વ કલ્યાણ માટે અહીં પ્રાર્થના થાય છે, પણ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા કરીને તેને તોડી પાડી લૂંટ ચલાવવામાં આવી હતી.

ધાર્મિક ક્ષેત્રે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથનું મંદિર ખંડેર બની ગયા પછી તેનો છેલ્લો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ 1947માં સરદાર પટેલે કર્યો હતો. તે 1951માં , પૂર્ણ થયો હતો . તે નૂતન મંદિર મહામેરુપ્રસાદના સ્વરૂપે છેલ્લાં 50થી વધુ વર્ષથી વિશ્વભરમાંથી ભાવિકોને આકર્ષે છે .

સૌરાષ્ટ્ર પ્રાચીનકાળથી તેમનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે . તે અંગે એક ઉક્તિ પ્રચલિત સૌરાષ્ટ્ર પંઘરત્નાનિ , નવી , નારી , તુરંડામ : ચતુર્થે સોમનાથ , પંઘમમ દરિવર્ણનમ આમ સૌરાષ્ટ્ર નદી , નારી , અશ્વ , સોમનાથનું મંદિર અને દ્વારકામાં હરિ ( કૃષ્ણ ) દર્શન કરાવતા રણછોડરાયજીના મંદિર જેવાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ રહ્યું છે.

ક્યારે કેવી લૂંટ થઈ હતી ?

350 નૃત્યાંગના

સોમનાથના આ મંદિરમાં સાગનાં લાકડાંનાં 56 સ્તંભ હતા . તે દરેક ઉપર ભારતના જુદા જુદા રાજાનાં નામ હતાં. તેની પર રોજ ગંગાજળ અને કાશમીરથી ફૂલની છાબડી આવતી . ચંદ્રગ્રહણ વખત માં એક લાખ હિંદુઓ ભેગા થતા . ત્યાં 350 નૃત્યાંગનાઓ મંદિરમાં નૃત્ય કરતી અને દસ હજાર બ્રાહ્મણો રોજ ત્યાં પૂજા કરતા . મંદિરના નિભાવ માટે દસ હજાર ગામની ઊપજ અપાતી હતી.

હિંદુ રાજપૂતો વચ્ચે યુદ્ધ

વિશ્વવરાહ પછી તેનો પુત્ર ગ્રહરિપ જૂનાગઢની ગાદીએ આવ્યો હતો . તેણે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો બંધાવ્યો હતો ગ્રહરિપુની શક્તિ ઘણી વધી ગઈ હતી . તેથી તે સોરઠમાં થઈને જતા સોમનાથના યાત્રાળુઓને રંજાડતો હતો . તેની ફરિયાદ અણહિલપુર પાટણના મૂળરાજ સોલૈકી પાસે થતાં . તેણે ગ્રહરિપને આપેલી ચેતવણી વ્યર્થ જતાં તેણે ગ્રહરિપુના લોહીથી પોતાની મૂછ રંગવાનો નિર્ણય કર્યો હતો.

ગઝનીએ 6 જાન્યુઆરી 1062માં સોમનાથ મંદિર ધ્વંસ કર્યું

ભીમદેવ પહેલો હારી જતાં રાજધાની છોડી નાસી જતાં મહમદ ગઝનીએ અણહિલપુર પાટણ પણ સરળતાથી કબજે કર્યું . ત્યાંથી લશ્કર સાથે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ( 6 જાન્યુઆરી , 1026 ), સ્થાનિક રાજપૂતો મુસ્લિમ સેનાની ઝીંક ઝીલી શક્યા નહિ. 8 જાન્યુઆરી 1016ના સોમનાથનું પતન થયું.

મુસ્લિમ સેના દ્વારા કરાયેલા હત્યાકાંડમાં પચાસ હજાર હિંદુઓ મરાયા હતા. મહમદ ગઝનીએ મંદિર લૂંટી કુલ દસ કરોડ રૂપિયાના હીરા, ઝવેરાત , સોનું , ચાંદી મેળવ્યાં હતાં .  તેણે મંદિરના શિવલિંગના ટુકડા કરી તે ગઝનીની મસ્જિદના દરવાજા પગથિયામાં . નાંખ્યા હતા.  જેથી તેના ઉપર પગ સાફ કરી લોકો મસ્જિદમાં જાય . એમ અલબેફનીએ નોંધ્યું છે . અલબેરૂનીએ આક્રમણ પૂર્વે અને પછી એમ બે વાર સોમનાથની મુલાકાત લીધી હતી .

મહમદ ગઝનીએ પ્રભાસપાટણમાં પોતાના સૂબા તરીકે દબીશલિમને મૂક્યો હતો. સોમનાથના મંદિર ઉપરનાં મુસ્લિમ આક્રમણની હારમાળાનો આ પ્રથમ મણકો હતો .

બીજા પાંચ હુમલા

પછી ઈ.સ. 107 , 1318 . 1395 , 1511 અને 1520માં ફરી તેના ઉપર આક્રમણ થયાં હતાં . મહમૂદનો અર્થ થાય છે પ્રશંસાને પાત્ર. પરંતુ મહમદ ગીઝની માટે દીવાન રણછોડજી ‘ નામહમૂદ ‘ પ્રશંસાને પાત્ર નહિ એવો શબ્દ વાપરે છે. મહમૂદ આ વિજય પછી પોતાના વતન પાછો ફરી ઈ.સ. 1030માં મૃત્યુ પામ્યો.

મહમદ ગઝનીના આક્રમણ સમયે સૌરાષ્ટ્ર – ગુજરાતના રાજપૂત રાજવીઓ પરસ્પર સંઘર્ષમાં સંડોવાયેલા હતા અને તેમણે પારસ્પરિક વેરઝેરમાં પોતાની શક્તિ ક્ષીણ કરી નાખી હતી. “ ઘર , ફૂટે ઘર જાય ” જેવી સ્થિતિ હતી. તેમણે પોતાના પ્રદેશ ઉપરના આ વિદેશી અને વિધર્મી આક્રમણને સમાન સંકટ ગણી સામનો કર્યો નહિ. તેથી ભારતના આ ભવ્ય અને સમૃદ્ધ મંદિરનો નાશ થયો અને ગુજરાત – સૌરાષ્ટ્રના રાજવીઓની પ્રતિષ્ઠાને તથા સૈનિકોની યોગ્યતાને ફટકો. પડ્યો. આ ચડાઈ હિંદુ રાજવીઓ માટે એક બોધપાઠ બની ગઈ અને તેના તાત્કાલિક પરિણામરૂપે તેમનાં પારસ્પરિક યુદ્ધો અલ્પકાળ માટે પણ બંધ થયાં હતાં. મહમદ ગઝનીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે વંથલીમાં રાજપૂત રા ‘ નવઘણ ગાદીએ હતો. ( ઈ.સ. 1025 – 1044 ) . તેણે પોતાના શાસનકાળનાં અંતિમ વર્ષોમાં પોતાની રાજધાની વંથલીથી જૂનાગઢમાં ફેરવી હતી

તેરમી સદીમાં ચુડાસમા શાસકોની સત્તા નબળી પડવા લાગી હતી . ઈ.સ. 1260થી1306 સધી રા ‘ માંડલિક પહેલો શાસક હતો . તેના શાસનકાળ દરમ્યાન ઈ.સ. 1299માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ સોમનાથ મંદિર, માધવપુરના માધવરાયનાં મંદિર, બરડાના બિલેશ્વર મંદિર , અને દ્વારકાના જગતમંદિરનો ધ્વંસ કર્યો હતો. પરંતુ પછીથી માંડલિકે પ્રભાસપાટણના મુસ્લિમ અધિકારીને હરાવીને ત્યાં પોતાના પ્રતિનિધિ તરીકે વિજલદેવ વાજાને નીમ્યો હતો . ત્યાર પછી મહીપાલ ચોથા (ઈ.સ. 1308 – 1325 ) એ સોમનાથના લિંગની પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. તેના પુત્ર રા ‘ ખેંગાર ચોથા ( ઈ.સ. 1325 – 1352 ) એ સૌરાષ્ટ્રના ઝાલા , ગોહિલ જેવા અન્ય રાજવંશોની સાથે મિત્રતા કરી સૌરાષ્ટ્રમાં રાજપૂત સત્તાને બળવાન બનાવી સોરઠમાંથી મુસ્લિમ સુબાને હાંકી કાઢ્યો હતો . આમ સૌ પ્રથમ વાર પ્રભાસપાટણ અને સોમનાથ ચૂડાસમાં શાસન હેઠળ આવ્યાં હતાં.

વલભી ઉપરના આક્રમણ પછીનું સૌથી મહત્ત્વનું મુસ્લિમ આક્રમણ ઈ.સ. 1025 – 26માં સોમનાથ ઉપર મહમદ ગઝનીએ કર્યું હતું. કૅપ્ટન વિલ્બરફોર્સ બેલ તેને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ઇતિહાસમાં પ્રજાને સૌથી વધુ હચમચાવી મૂકનાર પ્રસંગ ‘ ગણાવે છે . ત્યાર પછી ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીએ અણહિલપુર પાટણ ઉપર આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢના રા ‘ જયસિંહે સેના મોકલી અણહિલપુરના ભીમદેવ બીજાને ઘોરીને હરાવવામાં મદદ કરી મહમદ ગઝની સામે થયેલા કારમી પરાજયનું કલંક ધોઈ નાખ્યું હતું . પરંતુ શાહબુદ્દીન ઘોરીએ 16 પછી ઈ.સ. 1194માં પોતાના માનીતા સેનાપતિ કુતબુદીન ઐબકને મોટી સેના સાથે મોકલ્યો . તેણે અણહિલપુરના રાજા ભીમદેવ સોલંકીને હરાવી ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી – ઝાલા રાજવીઓએ તેને ધંધુકા પાસે આંતરવાનું નક્કી કર્યું , પરંતુ તેણે ધંધૂકા જવાને બદલે ઘોઘા જઈ તે જીતી લીધું. પછીથી તેણે ઝાલાઓને તેમની રાજધાની જાંબુમાં અને જેઠવાઓને તેમના મુખ્ય કેન્દ્ર મોરબીમાં હરાવ્યા હતા. ઈ.સ. 1284 સુધી મુસ્લિમ આક્રમણોને કારણે સૌરાષ્ટ્રને ભારે નુકસાન થયું હતું .

ઈ.સ. 1297માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના સાળા અને સેનાપતિ એવા અલપખાન અને વઝીર . નુસરતખાન ઝાલોરીને ગુજરાત ઉપર આક્રમણ કરવા મોટી સેના સાથે મોકલ્યા હતાં.

ઈ.સ. 1299માં તેમણે ગુજરાતના રાજપૂત રાજા કરણદેવ વાઘેલાને હરાવતાં તે નાસીને દક્ષિણ ભારતમાં દેવગિરિ ચાલ્યો ગયો. આક્રમણકારી મુસ્લિમ સેનાએ અણહિલપુર પાટણ જીતી ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી. તેમણે રાણપુર, ઘોઘા, ઉના – દેલવાડા જીતી લઈ પ્રભાસપાટણ ઉપર આક્રમણ કર્યું . સ્થાનિક સેના મુકાબલો કરવામાં નિષ્ફળ ગઈ . મુસ્લિમ સેનાએ સોમનાથના મંદિરનો ધ્વંસ કર્યો અને શહેરમાં ભયંકર લૂંટ કરી તથા કલ્લેઆમ પણ કરી. ચૂ

તેમણે લીલી નાઘેર તરીકે ઓળખાતો સમૃદ્ધ પ્રદેશ કબજે કર્યો હતો . આ પ્રદેશ સૌરાષ્ટ્રનો સૌથી સમૃદ્ધ પ્રદેશ હતો તથા તત્કાલીન મહત્ત્વનાં બંદરી શહેરો ધરાવતો હતો . ખિલજીની સેનાના આક્રમણની વિશેષતા એ છે કે આ વખતે તેઓ પ્રદેશ જીતી તેને લૂંટીને ચાલ્યા જવાને બદલે આ પ્રદેશનું મહત્ત્વ સમજીને પ્રભાસપાટણ તથા માંગરોળમાં પોતાનાં થાણાં સ્થાપ્યાં. પણ જૂનાગઢ હજુ ચૂડાસમા રાજવીઓના કબજામાં હતું. ઈ.સ. 1300થી 1308 દરમ્યાન આ મુસ્લિમ વિજેતાઓએ ફરજિયાત ધર્મપરિવર્તનની ઝુંબેશ ચલાવી હતી .

1398માં ગુજરાતના સૂબા ઝફરખાને સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો . કેન્દ્રીય સત્તાની નબળી સ્થિતિનો લાભ લઈ ગુજરાતમાં સૂબા ઝફરખાને ઈ.સ. 1407માં મુઝફફરશાહ પહેલા તરીકે પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો .

વળી સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણનું સોમનાથનું મંદિર , દ્વારકાનું રણછોડરાયનું ગતમંદિર , ગિરનાર તથા પાલિતાણાના જૈન મંદિરો વગેરે હિંદુ અને જૈનોનાં પવિત્ર સ્થળો હત . મુસ્લિમ આક્રમકોએ તેને જ પોતાનાં હુમલાના કેન્દ્ર બનાવ્યાં હતાં.

માત્ર મુઘલ સમ્રાટ અકબરે જ ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી હતી કારણ કે આ નીતિને તે લાભદાયક માનતો હતો.

ધર્મ અંગેની કદરતા અને વિચારભેદને કારણે સૌરાષ્ટ્રમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષો થતા રહ્યા. વિજેતા મુસ્લિમ આક્રમણખોરોએ પરાજિત હિંદુઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી ન હતી. તેમણે પ્રદેશ જીત્યા , રાજપૂતો પાસે ખંડણી ઉઘરાવી પરંતુ તે પ્રદેશના લોકોની સુખાકારી માટેના કોઈ પ્રયત્ન કર્યા ન હતા. તેમને માત્ર સત્તાવિસ્તાર અને સમૃદ્ધિ મેળવવાનો લોભ હતો. ‘ ધન અને ધરા ’ મેળવવા એ તેમના આક્રમણના હેતુ હતા.[:en]Somnath, 11 May 2020

Special Maha Puja of Somnath Mahadev was performed with social distance on the occasion of Pranapratishthadin in “70” of Shri Somnath Temple.

May 11, 1951 A special Maha Puja of Somnath Mahadev was performed on May 11, 2020 on the occasion of Pranapratishtadin of Naroj Somnath Temple. Pray to Somnath Mahadev of Vishwakalyan for freeing the world from corona. In the evening Somnath Mahadev was adorned with garlands.

Prayers are offered here for the welfare of the world, but the Somnath temple was attacked and looted several times.

When and how was the robbery committed?

The last renovation of the Somnath temple, the first Jyotirlinga in India in the religious field, was decided by Sardar Patel in 1947 after it fell into ruin. It was completed in 1951. The new temple has been attracting devotees from all over the world for the last more than 50 years in the form of Mahameruprasad.

Saurashtra has been famous for its five gems since ancient times. A saying about it is popular Saurashtra Pangharatnani, Navi, Nari, Turandam: Chaturthe Somnath, Panghamam Darivarnanam is thus famous for five gems like Saurashtra river, Nari, Ashva, Somnath’s temple and Ranchodrayji’s temple in Hari Dwarka darshan of Hari (Krishna).

350 dancers
This temple of Somnath had 56 pillars of teak wood. Above each was the name of a different king of India. Every day a bouquet of flowers from Gangajal and Kashmir used to fall on it. One lakh Hindus gather in lunar eclipse times. There were 350 dancers dancing in the temple and ten thousand Brahmins worshiped there daily. Ten thousand villages were given for the maintenance of the temple.

War between Hindu Rajputs
After Vishwavarah, his son Graharip came to the throne of Junagadh. He built the fort of Uparkot in Junagadh. The power of Graharipu was greatly increased. So he used to harass the pilgrims of Somnath passing through Sorath. His complaint was lodged with Mulraj Solaiki of Anhilpur Patan. In vain, he decided to paint his mustache with Graharipu’s blood.
Ghazni demolished the Somnath temple on 6 January 1062
When Bhimdev first lost and fled the capital, Mohammad Ghazni easily captured Anhilpur Patan. From there the army attacked the Somnath temple (January 6, 1026), but the local Rajputs could not capture the zinc of the Muslim army. Somnath fell on 8 January 1016.

Fifty thousand Hindus were killed in the massacre carried out by the Muslim army. Mohammad Ghazni looted the temple and got diamonds, jewelery, gold and silver worth Rs 10 crore. He tore the Shivling of the temple into the doorway of the Ghazni mosque. Were shattered. So that people can clean their feet and go to the mosque. Albefani has noted. Alberuni visited Somnath twice before and after the invasion.

Muhammad Ghazni had placed Dabishalim as his governor in Prabhaspatnam. This was the first bead in a series of Muslim invasions over the temple of Somnath.

Another five attacks
Then AD 107, 1318. It was again attacked in 1395, 1511 and 1520. Mahmoud means worthy of praise. But for Mohammad Geez, Dewan Ranchodji uses the word ‘Nammood’ which is not worthy of praise. After this victory, Mahmud returned to his homeland. Died in 1030.
At the time of Muhammad Ghazni’s invasion, the Rajput rulers of Saurashtra-Gujarat were engaged in a mutual conflict and they had eroded their power in the mutual war. There was a situation like “home, burst home”. He did not face this foreign and heretical invasion of his territory as an equal crisis. So this magnificent and prosperous temple of India was destroyed and the reputation of the rulers of Gujarat-Saurashtra and the merit of the soldiers was damaged. Fell. The invasion became a lesson for the Hindu monarchs and as an immediate result their internecine wars ceased even for a short time. Rajput Ra ‘Navghan was on the throne in Vanthali when Muhammad Ghazni invaded Somnath. (AD 1025 – 1044). He shifted his capital from Vanthali to Junagadh in the last years of his reign
In the thirteenth century the power of the Chudasama rulers began to weaken. Is. Ra ‘Mandlik was the first ruler from 1260 to 1306. During his reign In 1299, Alauddin Khilji’s army destroyed the Somnath Temple, the Madhavraya Temple in Madhavpur, the Bileshwar Temple in Barda, and the Jagat Temple in Dwarka. But later Mandlik defeated the Muslim officer of Prabhaspatnam and appointed Vijaldev Vaja as his representative there. Mahipal IV (1308-1325 AD) then re-established Somnath’s gender. His son Ra ‘Khengar IV (1325 – 1352) befriended other dynasties like Zala, Gohil of Saurashtra and strengthened the Rajput power in Saurashtra and expelled the Muslim subah from Sorath. Thus for the first time Prabhaspatan and Somnath came under the rule in Chudas.[:hn]सोमनाथ, 11 मई 2020

सोमनाथ महादेव की विशेष महा पूजा श्री सोमनाथ मंदिर के “70” में प्राणप्रतिष्ठाधिन के अवसर पर सामाजिक दूरी के साथ की गई थी।

11 मई, 1951 सोमनाथ महादेव की विशेष महा पूजा 11 मई, 2020 को नरोज सोमनाथ मंदिर के प्राणप्रतिष्ठादिनी के अवसर पर की गई। विश्व को कोरोना से मुक्त करने के लिए विश्वकल्याण के सोमनाथ महादेव से प्रार्थना करें। शाम को सोमनाथ महादेव को माला पहनाई गई।

यहां दुनिया के कल्याण के लिए प्रार्थना की जाती है, लेकिन सोमनाथ मंदिर पर कई बार हमला किया गया और लूटपाट की गई।

डकैती कब और कैसे हुई?

सोमनाथ मंदिर का अंतिम जीर्णोद्धार, धार्मिक क्षेत्र में भारत का पहला ज्योतिर्लिंग, 1947 में सरदार पटेल द्वारा खंडहर में गिरने के बाद तय किया गया था। यह 1951 में पूरा हुआ था। नया मंदिर पिछले 50 वर्षों से अधिक समय से दुनिया भर के भक्तों को आकर्षित कर रहा है।

सौराष्ट्र प्राचीन काल से अपने पांच रत्नों के लिए प्रसिद्ध है। इसके बारे में एक कहावत प्रचलित है सौराष्ट्र पंगार्त्तनानी, नवी, नारी, तुरंडम: चतुर्थ सोमनाथ, पंगहम् दरिवारणम् इस प्रकार पांच रत्नों जैसे सौराष्ट्र नदी, नारी, अश्व, सोमनाथ का मंदिर और हरिद्वार के हरि द्वारका दर्शन में रणछोडरजी के मंदिर के लिए प्रसिद्ध है।

350 नर्तकी
सोमनाथ के इस मंदिर में सागौन की लकड़ी के 56 स्तंभ थे। प्रत्येक के ऊपर भारत के एक अलग राजा का नाम था। हर दिन गंगाजल और कश्मीर के फूलों का एक गुलदस्ता उस पर गिरता था। एक लाख हिंदू चंद्रग्रहण के समय इकट्ठा होते हैं। मंदिर में 350 नर्तकियां नाचती थीं और दस हजार ब्राह्मण रोज वहां पूजा करते थे। मंदिर के रखरखाव के लिए दस हजार गाँव दिए गए थे।

हिंदू राजपूतों के बीच युद्ध
विश्ववराह के बाद, उनका पुत्र ग्रहाप्री जूनागढ़ की गद्दी पर आया। उन्होंने जूनागढ़ में उपरकोट का किला बनवाया था। ग्रैहिपु की शक्ति बहुत बढ़ गई थी। इसलिए वह सोमनाथ के तीर्थयात्रियों को सोरठ से गुजरने के लिए परेशान करता था। उनकी शिकायत अनिलपुर पाटन के मूलराज सोलाकी से की गई थी। व्यर्थ में, उसने अपनी मूंछों को ग्रैहिपु के खून से रंगने का फैसला किया।

गजनी ने 6 जनवरी 1062 को सोमनाथ मंदिर को ध्वस्त कर दिया
जब भीमदेव पहली बार हार गया और राजधानी से भाग गया, मोहम्मद गजनी ने आसानी से अनहिलपुर पाटन पर कब्जा कर लिया। वहां से सेना ने सोमनाथ मंदिर (6 जनवरी, 1026) को हमला किया, लेकिन स्थानीय राजपूत मुस्लिम सेना के जस्ते पर कब्जा नहीं कर सके। सोमनाथ 8 जनवरी 1016 को गिर गया।

मुस्लिम सेना द्वारा किए गए नरसंहार में पचास हजार हिंदू मारे गए थे। मोहम्मद गजनी ने मंदिर को लूट लिया और 10 करोड़ रुपये के हीरे, आभूषण, सोना और चांदी प्राप्त किए। उन्होंने मंदिर के शिवलिंग को गजनी मस्जिद के द्वार में प्रवेश किया। बिखर गए थे। ताकि लोग अपने पैरों को साफ कर सकें और मस्जिद में जा सकें। अलबेफनी ने नोट किया है। आक्रमण से पहले और बाद में दो बार अलबरूनी ने सोमनाथ का दौरा किया।

मुहम्मद गजनी ने दबीशालीम को प्रभासपट्टनम में अपने गवर्नर के रूप में रखा था। सोमनाथ के मंदिर पर मुस्लिम आक्रमणों की एक श्रृंखला में यह पहली मनका थी।

और पाँच हमले

1-07, 1318, 1395, 1511 and 1520 में फिर से हमला किया गया। महमूद का अर्थ है प्रशंसा के योग्य। लेकिन मोहम्मद गीज़नवी के लिए, दीवान रणछोड़जी ने ‘नम्मूद’ शब्द का इस्तेमाल किया, जो प्रशंसा के योग्य नहीं है। इस जीत के बाद, महमूद अपने वतन लौट आए। 1030 में मृत्यु हो गई।
मुहम्मद गजनी के आक्रमण के समय, सौराष्ट्र-गुजरात के राजपूत शासक आपसी संघर्ष में लगे हुए थे और उन्होंने आपसी युद्ध में अपनी शक्ति का क्षय किया था। उन्होंने अपने क्षेत्र के इस विदेशी और विधर्मी आक्रमण का सामना एक समान संकट के रूप में नहीं किया। इसलिए भारत के इस भव्य और समृद्ध मंदिर को नष्ट कर दिया गया और गुजरात-सौराष्ट्र के शासकों की प्रतिष्ठा और सैनिकों की योग्यता को नुकसान पहुँचा। गिर गया।

आक्रमण हिंदू राजाओं के लिए एक सबक बन गया और एक तात्कालिक परिणाम के रूप में उनके आंतरिक युद्ध भी थोड़े समय के लिए बंद हो गए। राजपूत रा ‘नवघन वंथली में सिंहासन पर थे जब मुहम्मद गजनी ने सोमनाथ पर आक्रमण किया था। (1025 ई। – 1044)। उन्होंने अपने शासनकाल के अंतिम वर्षों में अपनी राजधानी को वंथली से जूनागढ़ में स्थानांतरित कर दिया।
तेरहवीं शताब्दी में चूड़ासमा शासकों की शक्ति कमजोर पड़ने लगी। सीई रा ‘मांडलिक 1260 से 1306 तक पहला शासक था। उनके शासनकाल के दौरान 1299 में, अलाउद्दीन खिलजी की सेना ने सोमनाथ मंदिर, माधवपुर में माधवराय मंदिर, बर्दा में बिल्वेश्वर मंदिर और द्वारका में जगत मंदिर को नष्ट कर दिया। लेकिन बाद में मांडलिक ने प्रभापत्तनम के मुस्लिम अधिकारी को हरा दिया और विजलदेव वाजा को वहां अपना प्रतिनिधि नियुक्त किया। महिपाल IV (1308-1325 ई।) ने फिर सोमनाथ के लिंग को फिर से स्थापित किया। उनके पुत्र रा ‘खेंगर चतुर्थ (1325 – 1352) ने गुज़रात, सौराष्ट्र के गोहिल जैसे अन्य राजवंशों से मित्रता की और सौराष्ट्र में राजपूत सत्ता को मजबूत किया और मुस्लिम सूब को सोरठ से निष्कासित कर दिया। इस प्रकार पहली बार प्रभासपट्टन और सोमनाथ चुदासमा के शासन में आए।[:]