Wednesday, July 2, 2025

મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો

મૂળ અહેવાલ 7 હજાર શહ્દોનો છે અહીં તેના ટૂંકાવીને મુદ્દા રજૂ કર્યા છે. મૂળ અહેવાલની લીંક https://allgujaratnews.in/gj/attack-press-freedom-gujarat/ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2025 મોદી રાજના 24 વર્ષમાં ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતાને કચડી નાંખવા માટે અનેક હુમલાઓ થયા છે. જેમાં શારિરીક હુમલાઓ પણ થયા છે. કાયદાનો ભંગ કરીને મિડિયા સામે પરેશાની ઊભી ક...

ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...

Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/ June 26, 2025 અહેવાલ : દિલીપ પટેલ Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...

પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની

Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat તેનું ઘર હયાત છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા. મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...

અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...

Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા અમદાવાદ 1 જાન્યુઆરી 2025 અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...

ગુજરાતના ત્રણ પ્રદેશોનો ન્યાયાલય સ્થાપવા 65 વર્ષથી જંગ

65 years of struggle continues to establish court of three regions of Gujarat गुजरात के तीन क्षेत्रों की अदालत स्थापित करने के लिए 65 वर्षों का संघर्ष जारी દિલીપ પટેલ અમદાવાદ, 7 ડિસેમ્બર 2024 ગુજરાતના લોકો 65 વર્ષથી વતનમાં જ ન્યાય મેળવવા જંગ ખેલી રહ્યા છે. તેમનો આજ સુધી વિજય થયો નથી. વળી, તેમની લડાઈને કુંઠીત કરી દેવા માટે ન્યાયાધીશો અને સત્તાધ...

ખૂની પોરબંદર, હવે ખંડણીખોર

Killer Porbandar, now extortionist हत्यारा पोरबंदर, अब रंगदारी मांगने वाला અમદાવાદ પોરબંદરમાં એક સમયે ખૂન કરવા તે સામાન્ય હતું. પોરબંદરનું નામ ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં ખૂન થતા.ગાંધી ભૂમિમાં ગુંડાઓની ખુની ગેંગ તો ખતમ થઈ પણ હવે ગુંડાઓ ખંડણીના રવાડે ચઢી ગયા છે. હવે ખૂનામરકી ઓછી થઈ છે પણ ટપોરી ગેંગ...

ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ

BJP's Vahan Yatra Politics in Gujarat કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા 13 સપ્ટેમ્બર 2024 દિલીપ પટેલ દ્વારા ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યા...

ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા

Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था બીબીસી ગુજરાતી, આભાર સાથે 9 મે 2023 1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...

ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર

ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી 9 સપ્ટેમ્બર 2024 મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો. બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

બુલેટટ્રેનના પાટા નીચે કચડાતી રમેશભાઈની ખેતી

લેખક - રત્ના 85 વર્ષના રમેશભાઈ મનુભાઈ પટેલ પૈતૃક મકાન ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા દંતલી ગામમાં છે. તેનો જન્મ 82 વર્ષ પહેલા આ રૂમમાં થયો હતો. રૂમ સાથે ભાવનાત્મક લગાવ છે. તે રૂમ, તેમનું ઘર અને આજુબાજુના ખેતરો, જ્યાં તેમનો પરિવાર ચોખા અને શાકભાજીની ખેતી કરે છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માર્ગમાં નાશ થયો છે. આ ટ્રેન માત્ર 3 કલાકમાં 508 કિલોમીટરનું અં...

જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી

પાર્થ એમ એન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે 57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...

3300 એકર જમીન પર 35 વર્ષથી હક્કની ખેતી કરવાનું અનોખું આંદોલન

15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે A unique movement on 3300 acres of land, tricolor flag hoisted 35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લ...

અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે

1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway 6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...