Sunday, February 15, 2026

Editor

418 POSTS 0 COMMENTS

ભારત વિકસાવી રહ્યું છે 10 કિ.મી. દૂરથી ટેંકને તોડી પાડે તેવી ઘાતક મિસા...

ભારતીય આર્મી એવી ઘાતક મિસાઈલ પર કાર્ય કરી રહ્યું છે તે 10 કિલો મીટર દૂરથી પણ ગમે તેવી દુશ્મન ટેંકની ઉડાવી દે એવી મારક મિસાઈલ ભારતના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઈલ 2021 સુધી સજ્જ થઈ જશે. ભારતીય આર્મી અત્યાધુનિક સશ્સ્ત્રોથી સજ્જ થશે અને દુશમનોનાં દાંત ખાટા થશે. વિકસાવવા માટે મોદીએ કહ્યું છે. જર્મનીના હીટલરે આ પ્રકારની ...

કોઈ પણ ચાર્જ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે શું કરશો ?

એટીએમમાંથી પાંચ હજારથી વધુ નાણાં ઉપાડવા પર આગામી દિવસોમાં વધારાના ચાર્જ આપવા પડી શકે છે. દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) આ અંગે વિચારણા કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, તે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં સામેલ થશે નહીં. કોઈપણ ચાર્જ વિના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો અને શરતો શું છે તે જાણો. 5 હજારથી વધુ ઉપાડ પર 24 રૂપિયા ચાર્જ થઈ શકે છ...

સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે આત્મહત્યા કરી – પરીવારજન...

નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ...

મોદી માટે ગુજરાત સરકારે 40 કરોડના ખર્ચે 3 કરોડ બલ્બ લગાવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે 

અશકિત - નબળાઈ મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે. સંતરાનો રસ પીવો. ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો. એક અંજીર, પાંચેક બદામ ...

જેલમાં છેલ્લી વખતે કેદીઓને ફાંસીની સજા ફટકારી હતી

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી અપાય ત્યાં સુધી જેલમાં રાખવાની છેલ્લી ક્ષણો માનસિક રીતે ખૂબ પીડાદાયક હોય છે. જેલની શરતો તેમની વધુ મુશ્કેલી વધારે છે. મોતનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે ઘણાં કેદીઓ તો ઈચ્છે છે કે તેને મોતમાં રાહત આપવાના બદવે તુરંત ફાંસી આપી દેવામાં આવે. તેઓ બચવા માંગતા હોતા નથી. તેનું મોત એટલું ભયાનક છે કે ઘણા કેદીઓએ મૃત્...

ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદ...

258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા. સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યાર...

સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે

કેદીઓ અને પરિવારના સભ્યો સાથેની વાતચીતથી બહાર આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં બહુમતી એવા કેદીઓ હતા જેનું પ્રતિનિધિત્વ ખાનગી વકીલો કરે છે. 70.6% કેદીઓ, જેમની ઉપર ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં ખાનગી વકીલો દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો, તેઓ આર્થિક રીતે નબળા વર્ગના છે, પરંતુ તેઓને સરકારી વકીલોના ફૂટી જવાના ડરથી ખાનગી વકીલો લેવાની ફરજ પડી...

અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી

જો આરોપીને પણ કેસની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવામાં આવે છે, ત્યાર પછી પણ તેઓને આ વિષય અથવા તેનો અર્થ સમજવા માટે સંઘર્ષ કરવો પડશે. સુનાવણી દરમિયાન તેમના અનુભવો શેર કરનારા 286 કેદીઓમાંથી 156 એ કહ્યું કે તેઓ કાર્યવાહીને બિલકુલ સમજી શક્યા નથી. એટલું જ નહીં, કોર્ટમાં વપરાયેલી ભાષા કેદીઓ માટે બીજી અવરોધ છે કારણ કે તેઓ અંગ્રેજી બહુ ઓછી સમજે છે. ...

કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા ક...

બંધારણની આર્ટિકલ 22 (2) સ્પષ્ટ કરે છે કે ધરપકડ અને અટકાયતમાં લેવાયેલી દરેક વ્યક્તિને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં જરૂરી છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈને પણ કસ્ટડીમાં રાખી શકાય નહીં.  પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 166 કેદીઓ કહે છે કે તેમને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. ફોજદારી ન્યાય પ...

રામદેવના ભાઈ ભરતને મિડિયામાં આવવું જરા પણ પસંદ નથી

દરેક વ્યક્તિ બાબા રામદેવ અને પતંજલિના આયુર્વેદિક ઉત્પાદનોથી પરિચિત છે. તે લગભગ બધાને પણ ખબર છે કે રામદેવની નજીકના આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વાર સ્થિત આ કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. હવે બાબા રામદેવના નાના ભાઈ રામ ભારત વિશે માહિતી બહાર આવી છે, જે એક રીતે કંપનીના સીઈઓ તરીકે કામ કરે છે. ભરત પતંજલિના રોજિંદા કામ કરે છે. 38 વર્ષીય ભરત પ...

ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો

સીઆરપીસીની કલમ 50 એ હેઠળ તેના પરિવારના કોઈ સભ્યને ધરપકડ અંગે પોલીસે જાણ કરવી તેવી જોગવાઈ છે. અધિકારી, મિત્ર અથવા કોઈ વ્યક્તિની ધરપકડ અંગે કોઈ માહિતીની તાત્કાલિક જાણ કરવાની જોગવાઈ છે. પરંતુ અભ્યાસ દરમિયાન 195 આવા પરિવારો મળી આવ્યા હતા, જેમાંથી માત્ર 20 પરિવારોએ જણાવ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરી હતી. અંગે માહિતી આપવામાં આવી હતી. 80 ટકા કેદીઓના ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો 

અજીર્ણ - ભૂખ ન લાગવી જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે. ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો. ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે. રાઈનું ચૂર્ણ પાણી સાથે લ...

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહ...

આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે. કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસ...

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે...

204 કેદીઓમાંથી, 120 લોકોએ સ્વીકાર્યું છે કે પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધમકી આપવામાં આવી હતી. આ અત્યંત ગંભીર સ્થિતી બતાવે છે. આ અધ્યયન સાથે સંકળાયેલાં 80 ટકા કેદીઓએ સ્વીકાર્યું કે પોલીસ કસ્ટડીમાં ત્રાસ સહન કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ત્રાસ આપવાની પદ્ધતિઓ અમાનવીય, અપમાનજનક અને શારીરિક અને માનસિક ત્રાસદાયક જણાઈ છે. જ...