Monday, August 18, 2025

Editor

418 POSTS 0 COMMENTS

મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બનવામાં મદદ કરનારા ગૌતમ અદાણીની સંપત્તિ મોદ...

અમદાવાદ, 19 નવેમ્બર 2020 ગુજરાતનું અદાણીનું જૂથ છેલ્લા છ વર્ષમાં માત્ર બંદર, કોલસાની આયાત, કોલસાની ખાણકામ, વીજ ઉત્પાદન, શહેર ગેસ વિતરણમાં જ નહીં, પણ ખાદ્ય ચીજોમાં વપરાતા તેલની આયાતમાં પણ વિસ્તર્યું છે. એટલું જ નહીં, તેનો વ્યવસાય હિત એરપોર્ટ્સ, શહેરી જળ વ્યવસ્થાપન, નાના અને મધ્યમ ક્ષેત્રના ધિરાણ, ડેટા કેન્દ્રો, એરોસ્પેસ અને સંરક્ષણમાં મોદી રાજમાં...

અદાણી એક બાજું સંપત્તિ સર્જન કરે છે અને બીજી બાજું 2.25 લાખ કરોડનું દે...

19 નવેમ્બર 2020 ગૌતમ અદાણીનું વેપાર સામ્રાજ્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યમ વર્ગના લોકોના પૈસા, ખર્ચ, મૂડી કેન્દ્રિત થઈ રહી છે. મોદીના 7 વર્ષના રાજમાં બે - 3 કુટુંબ સંચાલિત કોર્પોરેટ ગૃહોમાં આર્થિક શક્તિ કેન્દ્રીત થઈ છે. અદાણીનો ઈજારો વધતો જાય છે. પ્રતિસ્પર્ધામાં ઘટાડો થતો જાય છે. રાજ્યની સંપત્તિ થોડા હાથોમાં મર્યાદિત થઈ રહી છે. ...

ચીનની નવી ચાલ? ભારતના પાડોશી દેશો સાથે ઉપમંત્રીસ્તરની બેઠક યોજશે

દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ કર્યું છે. કોરોનાને હરાવવા માટે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉદ્દેશ્યથી ચીને આ દેશોની સાથે એક સંયુક્ત બેઠક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટ...

લેહના નકશામાં Twitter માર્યો લોચો, ભારતમાં પ્રતિબંધનું તોળાતું જોખમ

સોશયલ મીડિયા કંપની Twitterને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, Twitter ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે ...

અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો, 115માં 20 ભારતીયોને સ્થાન

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને 20 જાન્યુઆરીએ સૂચિત પદગ્રહણ પૂર્વે રચાયેલી એજન્સી સમીક્ષા ટીમોમાં 20 થી વધુ ભારતીયોને સ્થાન આપ્યું છે. આમાંથી ત્રણને તેમની ટીમનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. આ ટીમોનું કામ યુ.એસ. માં 115 થી વધુ એજન્સીઓના કામકાજનું મૂલ્યાંકન કરવાનું છે. તેના આધારે, બિડેનનો નવો વહીવટ ટ્રાન્સફર કરવામાં આવશે. જે સભ્યો જવાબદારી સંભા...

જાન્યુઆરીથી દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત

ટોલ બૂથ પરની લાંબી લાઈનો દૂર કરવા માટે સરકારે પહેલેથી જ ફાસ્ટટેગની સુવિધા ઉભી કરી છે. હવે જાન્યુઆરી 2021થી આખા દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત થશે. એટલે કે ટોલબૂથમાંથી પસાર થનારા તમામ વાહનોમાં ફાસ્ટટેગ લાગેલું હોવુ જોઈશે. જો ટેગ નહીં હોય તો વાહને પસાર થવામાં મુશ્કેલી થશે. ફાસ્ટટેગ એ વાહન પર લગાવાતું એક ઈલેક્ટ્રોનિક સ્ટીકર છે, જેનાથી વાહન ધારક...

અમદાવાદના વાહનચાલકોને રાહત, તહેવારોમાં ટ્રાફિક પોલીસ દંડ નહીં ફટકારે

રાજ્યની ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે પણ વાહનચાલકને સમજાવીને જવા દેશે. કોરોના વચ્ચે દિવાળીની ઉજવણી ફીક્કી જણાઈ રહી છે. દિપાવલીના દૈદિપ્યમાન દિવસો આવશે અને જતાં રહેશે એવી માનસિકતા વચ્ચે નાગરિકો તહેવારની ઉજવણીમાં ગળાડૂબ બન્યાં છે. બજારમાં ભીડ જોવા મળી રહી છે એવા સમયે ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ જોવ મળતો હતો. મંદી વચ્ચે પણ લોકો ફે...

Whatsapp Pay ભારતમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે જાણવા જેવા આ 5 પોઈન્ટ...

Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ  WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની ...

આત્મનિર્ભર ભારત 3.0 માં 12 મહત્વના મુદ્દા: કોરોના રસી માટે 900 કરોડ ફા...

નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી. ઇમરજન્સી ક્...

મોદી સરકારનો વધુ એક બુસ્ટર ડોઝ કામ કરશે? નાણામંત્રીએ શું કહ્યું, જાણો

કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શ...

માંદી અર્થવ્યવસ્થાને વેગ આપવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ...

કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે....

દિવાળીમાં અમદાવાદ ફાયર વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, કર્મચારીઓની રજા રદ્...

દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ  કરવામાં આવી છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે...

બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું અધૂર...

વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી. પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લ...

23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા...

વાહનોના વેચાણને ન મળ્યું દિવાળી બુસ્ટ, વેચાણ ઓક્ટોબરમાં 24 ટકા ઘટી ગયુ...

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો હતો, તે જોતાં એવી અપેક્ષા હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણમાં ઉછાળો જોવા મળશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એકમાત્ર અને એકમાત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને ...