Wednesday, November 5, 2025

સત્યાગ્રહ કરવાની ભાજપ સરકારમાં મનાઈ

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે. અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવેલા છે. સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી આગળ ૨૦ જાન્યુઆરીને સોમવારથી કલેક્ટર ...

લોકરક્ષક દળમાં અન્યાય થતાં મહિલાઓ એક મહિનાથી ગાંધી ધરણા

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2020 ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી  ધરણા પર બેઠેલા લોક રક્ષક દળ (એલઆરડી)ના ૧૩૦થી વધુ અરજદાર યુવતીઓ છે. પરીક્ષામાં એસસી, એસટી ઉમેદવારોની દુર્દશા ખરાબ થઈ રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધારીની તેમ આંખે પાટા બાંધીને બેસી ગયા છે. રૂપાણીના આવા રૂખા સુખી વલણ સામે ભાજપના નેતાઓ ભારે નારાજ છે અને હવે સરકરાના આવા વલણ સામે અવા...

નાગરિકતા કાયદાની ઉત્તરાયણમાં 35 હજાર કટી પતંગ

અમદાવાદ, જાન્યુઆરી 12, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) 10 જાન્યુઆરીએ અમલમાં આવ્યો હોવા છતાં વિરોધીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે નવી અને અનોખી રીત શોધવાનું બંધ કર્યું નથી. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા શનિવારથી 25 જાન્યુઆરી સુધી શહેરમાં 144 કલમ લાદતાં, લોકોને હવે ચારથી વધુ જૂથોમાં મળવા દેવાશે નહીં. તેમ છતાં, આનાથી કેટલાક શહેર રહેવાસીઓ અસંમતિ...

હડતાલમાં ગુજરાતની તમામ મજૂર અદાલતો અને પંચ બંધ રહ્યાં, 35 સેવાઓને અસર

બંગાળથી મુંબઇ અને કેરળથી કચ્છ સુધી ભારત બંધનો પ્રભાવ, ટ્રાફિક અને બેન્કિંગ સેવાને અસર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની 'લોકવિરોધી' રાજકારણના વિરોધમાં આ રાષ્ટ્રવ્યાપી ઔદ્યોદગીક હડતાલ થઈ છે. ગુજરાતમાં મોટી અસર જોવા મળી હતી. બેંકિંગ, પરિવહન અને અન્ય સેવાઓએ તેની અસર દર્શાવવાનું શરૂ કર્યું છે. સરકાર માટે સૌથી મોટી ચિ...

સરકાર સામે વિરોધ કરવા ફરી દેખાયો જનતા કફર્યું

મોડાસા શહેરમાં બજારમાં જનતા કર્ફ્યુ હતો. મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોજા રાખી વિરોધ નોંધાવ્યો હતો. CAA અને NRC ના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો. નાગરિક કાયદાના સમર્થનમાં ભાજપની નાગરિક જાગરણ સમિતિ દ્વારા રેલી બાદમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા શુક્રવારે સ્વંયભૂ બંધ અને જનતા કર્ફ્યુનું એલાન ...

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ બનાવનારા ચંદુભાઈનું અવસાન

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ પાછળની કથા, જેલ ભજીયા હાઉસ બ્રાંડ બનાવનાર ચંદુભાઈનું અવસાન ચંદુભાઈ પિતામ્બરદાસ ધોળકિયા-પ્રજાપતિ દિલીપ પટેલ allgujaratnews.in સોડમ વાળા જેલ ભજીયા હાઉસને લોકપ્રિય બનાવનાર સ્થાપક સાબરમતી જેલના કેદી ચંદુભાઈનું ક્રિસમસના દિવસે અમદાવાદમાં 59 વર્ષની ઉંમરે ભઅવસાન થયું છે. તે સારા માણસ પણ હતા. જેલમાં ગયા પછી કેદ...

ગાંધીજીના પીએ મહાદેવના પૌત્ર નચિકેતા દેસાઈને આશ્રમમાંથી ધક્કા મારીને બ...

અમદાવાદ, 25 ડિસેમ્બર 2019 ગાંધીજીના અંતત મદદનીશ મહાદેવ દેસાઈના પૌત્ર અને ગુજરાતના જાણીતા પત્રકાર નચિકેતા દેસાઈ ગાંધીઆશ્રમાં સત્યાગ્રહ માટે ઉપવાસ પર બેસતાં તેમને આશ્રમના સંચાલકોએ હાથ પકડીને બહાર હાંકી કાઢ્યા હતા. આશ્રમ સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે તેમની અટકાયત 25 ડિસેમ્બર 2019ના સવારે 9 વાગ્યા કરી હતી. મહાદેવ સેસાઈએ આ આશ્રમમાં ગા...

ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવ...

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું ...

સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો

https://youtu.be/hNp0SeCGSKE સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...

સીએએ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના વકીલનું આવું ભાષણ સાંભળ્યું ન હોય, જૂઓ ...

જુઓ, તમે સીએએ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રસાદનું ભાષણ સાંભળ્યું ન હોય देखिये CAA एक्ट पर सुप्रीम कोर्ट के वकील का ऐसा भाषण आपने सुना नही होग https://youtu.be/7obmOTBW4ps

રાજ્યપાલ ચાલતાં નિકળ્યા, મુખ્ય પ્રધાન ચૂંટણીમાં મતની ભીખ માંગવા સાઈકલ ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટ શહેરની મુલાકાતે 21 ડિસેમ્બર 2019ના રોજ એક કાર્યક્રમમાં ગયા હતા. ત્લાયારે તેઓ ઓખાજીરોડથી રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લેવા ચાલીને ગયા હતા. રાજ્યપાલ લોકોની વચ્ચે રહેવા ચાલતાં જઈ શકે છે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ ચાલતાં અથવા સાઈકલ લઈને નીકળે છે. આચાર...

મંદી-મોંધવારી-મોદી સામે 8 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાલ

8 જાન્યુઆરી 2020માં દેશવ્યાપી સામાન્ય હડતાલની હાકલ કરી હતી. નવી સરકાર -2 ના માત્ર 100 દિવસમાં, રાષ્ટ્રવ્યાપી હડતાલ આવી રહી છે. છેલ્લા 9 વર્ષથી સંયુક્ત મજૂર સંઘર્ષ તરફ દોરી રહેલા દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન સંગઠનો અને સ્વતંત્ર ફેડરેશન્સના સંયુક્ત મંચ, જન વિરોધી, મજૂર વિરોધી, રાષ્ટ્રવિરોધી નીતિઓ અને મોદી સરકારના પગલાઓ વિરુદ્ધ આ સંમેલનનું આયોજન કર...

પ્રાથમિક શિક્ષકોની લડત, એક દિવસના ધરણા

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે એક દિવસના ધરણા કરીને તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જીલ્લા કલેકટર કચેરી સામે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા શિક્ષકોને વિવિધ કામમાં જોતરી રાખવામાં આવે છે પરંતુ શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ સમયે ...

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ નામંજૂર

સરકારે SITની રચના કરી ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સ...

હેલ્મેટ હીરો

63 વર્ષના અશોક પટેલ છેલ્લા 13-14 વર્ષથી ફરજીયાત હેલ્મેટ સામે આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સહિત અનેક શહેરોમાં હેલ્મેટ ન પહેરવા સત્યાગ્રહ કરી ચૂક્યા છે. તેઓએ ક્યારેય હેલ્મેટ પહેરી નથી. 2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટ કરાવી હતી. ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં કાયદાનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગની ગાંધીજીની લડ...