કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો
વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...
નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર
ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...
આહારમાં રોજ બે વાર મેથી લેવાથી ડાયાબિટીસમાં સુધારો થાય છે
તંદુરસ્ત રહેવા માટે સૌથી મહત્વપૂર્ણ આહાર અને જીવનશૈલીનું પાલન કરવું છે. પરંતુ હાલના સમયમાં લોકો બિનઆરોગ્યપ્રદ અને જંક ફૂડ વધુ ખાતા હોય છે. જેના કારણે અનેક આરોગ્ય સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે તમારા આહારમાં મેથીનો સમાવેશ કરો છો તો તમને ઘણા આરોગ્ય લાભ મળી શકે છે. મેથીમાં એન્ટીઓકિસડન્ટો, ફાઇબર, કાર્બ્સ, પ્રોટીન, ઓછી કેલરી અને ચરબી ઉપરાંત ...
રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી
ભારતમાં કુલ આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે.
અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020
સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નો...
બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો...
અરવલ્લી 27 જાન્યુઆરી 2020
બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. ...
બાબા રામદેવ 1 લાખ કરોડનો ઘંઘો કરશે, પણ ગુજરાતમાં એક ફેક્ટરી ન નાંખી
બાબાને ધંધો વિકસાવવા માટે ગુજરાતના લોકોએ સૌથી મોટુ દાન કર્યું હતું. હરિદ્વારના આશ્રમમાં જે દાતાઓની યાદી મૂકી છે તેમાં 80 ટકા ગુજરાતના છે જેમાં સુરતના 90 ટકા છે. તેમ છતાં બાબાએ ગુજરાતમાં એક પણ ફેક્ટરી નાંખી નથી.
રૂચિ સોયા કંપનીને ખરીદ કર્યા બાદ હરિદ્વારના બાબા રામદેવની પ્રમોટર કંપની પતંજલિ ગ્રુપનો બિજનેશ માર્ચ 2020ની અંતે રૂ.25,000 કરોડ ...
જીરૂં વજન, કોલેટ્રોલ ઘટાડે અને પાચન સુધારે, જીરૂં પાણી પીવો
જીરુંના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. જીરુંમાં આયર્ન, એન્ટીઓકિસડન્ટો, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન-સી જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટરોલ નિયંત્રણ ઉપરાંત જીરુંને આહારમાં સમાવવાથી વજન પણ ઓછું થાય છે. આ ઉપરાંત, આહારમાં જીરું ઉમેરવાથી આરોગ્યની ઘણી અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ જીરું કયા આરોગ્યની સમસ્યા...
લો બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ વાળા લોકો માટે આમળા જોખમી સાબિત થઈ શકે
શિયાળામાં લોકો આમળા ખાવાનું પસંદ કરે છે કેમ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પણ તેની આડઅસર પણ છે. આમળા ફળ ઉચ્ચ લોહી દબાણ વાળા લોકો તેમજ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતીય ગુસબેરીનું વધારે પડતું સેવન કરવાથી આરોગ્યની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે કયા લોકોએ આમળાને તેમના આહારમાં શામેલ ન કરવો જોઇએ-
હાઈપોટેન્શન અથવા...
કાળા મરીના અનેક ફાયદા, ડાયાબિટીઝ માટે લાભ
ડાયાબિટીશના દર્દીઓ માટે કાળા મરી ખૂબ ફાયદાકારક છે. તેના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ છે.
સ્વસ્થ અને સ્વસ્થ રહેવા માટે, તમારે સ્વસ્થ આહારનું પાલન કરવું જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાશો તો તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આવા ઘણા મસાલા ઘરે હાજર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાંથી એક કાળા મરી છે. કાળા મરીમાં ખનિજો, વિટામિન, પ્રોટીન, ...
તજ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે, પરંતુ તેની જોખમી આડઅસર
જો તમે તમારા દૈનિક ભોજનમાં તજનો ઉપયોગ કરો છો, તો તે તમને નુકસાન પહોંચાડે છે. બ્લડ શુગર ઘટાડવા સિવાય, તે ઘણી અન્ય રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
સ્વસ્થ રહેવા માટે, સૌથી મહત્વપૂર્ણ આહાર અને જીવનશૈલીનું પાલન કરવું જરૂરી છે. ઘણા લોકો ઘરેલુ ઉપાય તરીકે ઘરમાં હાજર મસાલાનો ઉપયોગ કરે છે. હળદર, હીંગ, સેલરિ જેવા ઘણા મસાલા એવા છે જે સ્વાસ્થ્...
ગુજરાતી
English