વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?
15 percent increase in heart diseases in a year, Corona responsible? एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?
ગુજરાતમાં ટીબી અને કોરોના રસીનું મોતનું તાંડવ
અમદાવાદ, 10 ઓગસ્ટ 2024
ગુજરાતની દવાખાનાની તાત્કાલિક સેવા 108માં હૃદયરોગની સમસ્યાના ફોન કોલમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધી રાજ...
ગુજરાતમાં ફેફસાના કેન્સર માટે તમાકુ અને પ્રદૂષણ 50-50 કારણ
गुजरात में तम्बाकू और प्रदूषण 50-50 फेफड़ों के कैंसर का कारण बनते हैं Tobacco and pollution contribute 50-50 to lung cancer in Gujarat
અમદાવાદ, 3 ઓગસ્ટ 2024
તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દ...
કોરોના પછી ગુજરાતના લોકોની ઉંમર 70 વર્ષથી ઘટીને 67.5 વર્ષ થઈ ગઈ
After Corona, the age of the people of Gujarat has come down from 70 years to 67.5 years कोरोना के बाद गुजरात के लोगों की उम्र 70 साल से घटकर 67.5 साल हो गई
દેશમાં સરેરાશ અઢી વર્ષની ઉંમર ઘટી છે
રૂપાણી સરકાર અને મોદી સરકાર કોરોનામાં લોકોના આરોગ્ય જાળવવામાં નિષ્ફળ રહ્યાં
દિલ્હી, 21 જૂલાઈ 2024
ગુજરાતના લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું જે હ...
પ્લાસ્ટિક સર્જરીના જનક ભારતના વૈદ્ય સુશ્રુત હતા
The father of plastic surgery was Indian physician Sushruta प्लास्टिक सर्जरी के जनक भारतीय चिकित्सक सुश्रुत थे
અમદાવાદ, 16 જૂલાઈ 2024
એક અંગ્રેજના ચહેરા પર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી વૈદે કરી હતી. ત્યારથી આખી દુનિયામાં પ્લાસ્ટિક સર્જકી કે કોસ્મેટિક સર્જરી તરીકે જાણીતી શસ્ત્રક્રિયાનો જન્મ ભારતમાં થયો હતો. અહીંથી આ કલા આખી દુનિયામાં પ્રસરી ગઇ છે. આ...
એસવીપી હોસ્પિટલ અમદાવાદ
27 વર્ષના રાજમાં ભાજપની પહેલી હોસ્પિટલ, આજે લોકાર્પણ
https://www.youtube.com/watch?v=5OH7p13Wo0w
2019, અમદાવાદ
1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન એસવીપી હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્...
ગુજરાતમાં 2 લાખ લોકોના મોતનું કારણ પ્રદૂષિત હવા
गुजरात में 2 लाख लोगों की मौत का कारण प्रदूषित हवा है હવાનું મોજુ મોતનું મોજુ Polluted air is the cause of death of 2 lakh people in Gujarat
મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર, ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ, આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ, ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર...
અકસ્માતમાં 2 હજાર લોકોને મોતના મુખથી બચાવી લેવા એર એમ્બ્યુલન્સ શરૂ ન થ...
Air ambulance not started to save 2 thousand people from death in accident, in Guj. हादसे में 2 हजार लोगों को मौत से बचाने के लिए गुजरात में एयर एंबुलेंस शुरू नहीं हुई
દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2024
ગુજરાત સરકારની ભંગાર એવી એર એમ્બુલન્સ છે. 108એ એર એમ્બુલન્સથી 26 અંગ, 15 દર્દીઓ માટે 42 વખત એરલિફ્ટ કર્યાં છે. જેમાં એક ફ્લાઈટના 2 લાખ રૂપિયા સરેર...
ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત
કોરોના રસીથી હ્દય અને 25 ટકા ટીબી વધ્યો Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं
દિલીપ પટેલ
અમદાવાદ, 5 મે 2024
ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે.
સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર...
પશુ ઈમરજન્સી કરૂણા એમ્યુલન્સ પ્રોજેક્ટ 6 વર્ષે પણ ગુજરાતમાં અધુરો, કુ...
Animal Emergency Compassion Ambulance Project Increases Treatment of Dogs in Gujarat Even After 6 Years, पशु आपातकालीन करुणा एम्बुलेंस परियोजना 6 साल बाद भी आधुरा, गुजरात में कुत्तों के इलाज ज्यादा
ગાંધીનગર, 23 જુન 2023
2017થી બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે શરૂ કરેલી એમ્યુલંસ ગુજરાતના તમામ ગામો સુધી 6 વર્ષમાં પણ પહોંચી શ...
ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન
Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production, गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन
બટાકાના અન્ય અહેવાલો વાંચના નીચે 6 લીંક છે.
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુન 2022
ગુજરાતમાં બટાકાનું વાવેતર 2010-11માં 53 હજાર હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 11.50 લાખ ટન થયું હતું. હેક્ટરે 22 હજાર કિ...
ગુજરાતના લોકો આંધળા થઈ રહ્યા છે
ગુજરાતમાં ડાયાબિટીશના કારણે અંધત્વ વધ્યું, ગામડાં કરતાં શહેરમાં અંધત્વ વધું, World Eye Donation Day - Blindness due to diabetes on the rise in Gujarat, more urban, विश्व नेत्रदान दिवस - गुजरात में मधुमेह के कारण दृष्टिहीनता बढ़ रहा, ग्रामीण दृष्टिहीनता से अधिक शहरी
ગાંધીનગર, 9 જૂન 2023
10 જૂન વિશ્વ નેત્રદાન દિન છે. ભારતમાં 68 લાખ લોકો કોર્નિયલ ...
ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન
Rejuvenation with wheat green leaves and powder
ગાંધીનગર, 21 મે 2023
ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો.
જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...
શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો
દાહ - બળતરા મટે છે
મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિયાએ મ...
Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने
ગાંધીનગર, 9 મે 2023
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...
ગુજરાતમાં થેલેસેમિયાના 6 હજાર દર્દી, ઊંમરમાં વધઆરો પણ ટીબી સૌથી વધું ...
गुजरात में थैलेसीमिया के 6 हजार मरीज, उम्र में बढ़ रही लेकिन टीबी सबसे घातक, Thalassemia, 6 thousand patients of TB are the deadliest
9 મે, 2023,અમદાવાદ
સુરતમાં 700 સહીત ગુજરાતમાં 6000 થેલેસેમિયાના દર્દીઓ છે. દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગે જાગૃતતા ન હોવાના કારણે અન...