Wednesday, March 12, 2025

ગુજરાતમાં  થેલેસેમિયાના 6 હજાર દર્દી, ઊંમરમાં વધઆરો પણ ટીબી સૌથી વધું ...

गुजरात में थैलेसीमिया के 6 हजार मरीज, उम्र में बढ़ रही लेकिन टीबी सबसे घातक, Thalassemia, 6 thousand patients of TB are the deadliest 9 મે, 2023,અમદાવાદ સુરતમાં 700 સહીત ગુજરાતમાં 6000 થેલેસેમિયાના દર્દીઓ છે. દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગે જાગૃતતા ન હોવાના કારણે અન...

80 કિલોના જીતુભાઈ એકાએક 195 કિલોના થઈ ગયા

80 किलो के जीतूभाई अचानक 195 किलो के हो गए, Jitubhai of 80 kg suddenly became 195 kg 27 એપ્રિલ 2023, અમદાવાદ 195 કિલો વજન ધરાવતાં રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો. જીતુભાઈને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે અપાવી છે. કોઇ અગમ્...

ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનુ...

દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત  પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...

જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ

દિલીપ પટેલ ગાંધીનગર, 21 એપ્રિલ 2023 ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...

ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્યો

ગાંધીનગર, 20 એપ્રિલ 2023 વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...

ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30...

અમદાવાદ, 15 એપ્રિલ 2023 દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં...

મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે

૧૪-૨-૨૦૨૩ · લોકસભા, રાજ્યસભા અને મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા કરાવાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ? · શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે ? · લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ? · લોકસભા અને રાજ્ય સભાના ...

દાદર દવાથી પણ ખતમ નથી થતી ! અભ્યાસ

ચોંકાવનારી વાત સામે આવી છે 29 માર્ચ 2023 ઘણીવાર સાંભળવા મળે છે કે આ દવા હવે આ રોગ પર અસરકારક નથી. તેની પાછળ ઘણા કારણો છે. હર્પીસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ચામડીનો રોગ દાદર કે ધાધર મટાડવા માટે આપવામાં આવતી દવા ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે. એટલે કે દાદરરની સારવાર પણ આગામી સમયમાં મુશ્કેલ બની શકે છે? રિંગ વોર્મ નવી દિલ્હી: રિંગવોર્મ ...

એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...

નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે  સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને છોડી ...

અમદાવાદ, 17 માર્ચ 2023 ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને...

વાયુ પર કામ કરતી વનઔષધિઓ

વાયુ પર કામ કરતી વનઔષધિઓ #બલા/ખરેટી ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે. તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વ...

વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી

દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022 અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...

12 હજાર દર્દીઓ અને 1 લાખ ડોલરની મફત દવા આપનારા બે ગુજરાતીને ન્યૂ જર્સી...

New Jersey's Healthcare Heroes Award for two doctors who served 12,000 patients and $100,000 in free medicine 12,000 मरीजों की सेवा करने वाले दो डॉक्टरों को न्यू जर्सी का हेल्थकेयर हीरोज अवार्ड और एक लाख डॉलर की मुफ्त दवा 12 હજાર દર્દીઓ અને 1 લાખ ડોલરની મફત દવા આપનારા બે તબિબોને ન્યૂ જર્સીના હેલ્થકેર હીરોઝ એવોર્ડ ડો.તુષાર પટેલ અને રિતેશ શા...

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર ...

ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार Drone spraying nano urea, 5 lakh laborers will unemployed ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા ખર્ચ બચશે, 5 લાખ મજૂરો બેકાર થશે ગાંધીનગર, 7 ઓગસ્ટ 2022 ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાના પ્રથમ વખત છંટકાવ ગુજરાત આખામાં શરૂ કરાયો છે. 20 મીનીટમા...