Wednesday, October 16, 2024

અમદાવાદ શહેર કરતાં આસપાસના ગામોમાં કોરોના રોગ ઓછો છે કે તપાસ થતી નથી ?...

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા  1300થી વધુ ટીમો કાર્યરત, એક જ દિવસમાં 337 શંકાસ્પદ કેસ શોધી કઢાયા અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 1,372 ટુકડીઓ સર્વેલન્સનું કામ કરી રહી છે, જેમાં 703 ટુકડી શહેરી વિસ્તારમાં, જ્યારે 624 ટુકડી ગ્રામ્ય વિસ્...

રિલાયન્સ 3 કરોડ લોકોને ભોજન આપશે

દુનિયામાં કોઈ પણ કોર્પોરેટ ફાઉન્ડેશનની સૌથી મોટી પહેલ 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 કરોડથી વધારે લોકોનો ભોજન પ્રદાન કરી દેવામાં આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન એના ભોજન વિતરણના કાર્યક્રમ, મિશન અન્ન સેવાનો વ્યાપ વધાર્યો છે, જેથી સમગ્ર ભારતમાં વંચિત અને ઓછા સંસાધનો ધરાવતા સમુદાયોને 3 કરોડ લોકોને ભોજન આપી શકાય. આ સાથે મિશન અન્ન સેવા દ...

રાજભવન રાજકીય ષડતંત્રનો અડ્ડો ન બને : શિવસેના

મુંબઈ, તા. 19 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં સભ્યપદે નિયુક્ત કરવામાં થયેલ રહેલા વિલંબને અંગે શિવસેનાએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીની ટીકા કરતાં જણાવ્યું છે કે રાજભવન રાજકીય ષડયંત્રનો અડ્ડો બનવો જોઈએ નહીં. ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવાની મહારાષ્ટ્રના પ્રધાનમંડળની ભલામણ અંગે ભગતસિંહ કોશીયારીએ કાનૂ...

3 કોર્પોરેશન અને જિલ્લામાં 3500 કોરોનાની તપાસના બાકી

અમદાવાદ, 20 એપ્રિલ 2020 બુલેટિનમાં સંખ્યા, રાજ્યમાં કોઈ નમૂનાઓ બાકી નથી. જો કે, ફક્ત ત્રણ મહાનગરપાલિકાઓ અને ત્રણ જિલ્લાના ડેટા દર્શાવે છે કે પરીક્ષણ માટે મોકલેલા કુલ 3500 નમૂનાઓ હજુ પણ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, શુક્રવારે સવારે, COVID-19 બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,812 નમૂનાઓ એકત્રિત થયા છે, જેમાં 20,79...

કોવીડ -2 વાયરસને મારવા માટે નાકનો સ્પ્રે શોધાયો

રાજકોટ, 20 એપ્રિલ, 2020 જીવલેણ કોરોનાવાયરસને ખેતમ કરે એવો રાજકોટના ડોક્ટર રાજેશ દોશીએ ડોક્ટર નાકમાં સ્પ્રે કરીને લઈ શકાય એવી દવા શોધી છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ તે શોધ 8 એપ્રિલ 2020ના રોજ આપી છે. અનુનાસિક મિસ્ટ સ્પ્રેના શોધક રાજેશ દોશીએ સરકારને ખાતરી આપી છે કે આ સ્પ્રે નાક માટે સલામત છે. રૂપાણીએ તેમને ડ્રગ્ઝ કમીશ્નર સમક્ષ મોકલ્યા હતા. જ્યાંથી ...

3000ની ક્ષમતા સામે માત્ર 300 કોરોના ટેસ્ટ રૂપાણી સરકાર કેમ કરી રહી છે ...

અમદાવાદ, 20 એપ્રિલ, 2020 આઇસીએમઆર ડેટા જણાવે છે કે રાજ્યની 10 પ્રયોગશાળાઓમાંથી પ્રત્યેકની 300-200 નમૂનાઓની દૈનિક પરીક્ષણ ક્ષમતા છે. 3000 પરીક્ષણો થવું જોઈએ પરંતુ ફક્ત 300-400 જ થઈ રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આમ કેમ કરી રહી છે? મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાને છુપાવવા માગે છે? હકીકતો છૂપાવવા માટેનો ભાજપ સરકારનો આ અનોખો એક વિક્રામ માનવામાં આવ...

Video રૂપાણી જેવા પોપાભાઈનું રાજ, અંગુઠા છાપની પોલ ખોલતો વિડિયો

ભાજપ સરકારની ફરી એક ધોર બેદરકારી... !! https://youtu.be/gFw2agaDLL4 રાત્રીનાં લગભગ 9:30 કલાકે આ સમયે લગભગ 25 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને એડમીટ નથી કરી રહ્યા.. આવા કપરા સમયે ભાજપ સરકારની આવી ઘોર બેદરકારીનું પરિણામ ખૂબ ભયંકર આવશે તો તેની જવાબદારી કોણ લેશે ? થોડા સમય પહેલા જ સિવિલમાં એક બિલ્ડીંગ બનાવીને રૂમોની સં...

અમદાવાદના ગામડાં કસબાઓમાં 25 લાખ લોકોને ઉકાળા અને સંશમની વટી કેમ આપી ?...

કોરોના COVID-19માં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ છે. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સે...

રૂ.500 અને 1000નો વાહન ડીટેન દંડ ચૂકવવા તૈયાર રહો

લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે. હવેથી ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે.  તેમ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલન...

કોવિડ-19થી સ્વસ્થ વ્યક્તિઓનું રક્ષણ કરવા પદાર્થોના ઇલેક્ટ્રોસ્ટેટિક્સન...

CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે કોવિડ 19 વિરુદ્ધની લડાઇમાં અગ્રીમ હરોળમાં કાર્યરત આરોગ્ય વ્યવસાયિકો દ્વારા વાપરવામાં આવતાં ફેસ માસ્ક ઊચ્ચ ટેકનિકલ ગુણવતા ધરાવે છે, જેના ઉત્પાદન માટે વિશિષ્ટ તજજ્ઞતાની જરૂર પડે છે. જ્યારે સામાન્ય લોકોને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી ...

રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું...

જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખાદ્યાન્નની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 17 એપ્રિલ, 2020 દરમિયાન 1500થી વધારે રેક અને 4.2 મિલિયન ટન ખાદ્યાન્નનું લોડિંગ થયું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 2.31 મિલિયન ટન હતું ભારતીય રેલવે ખાદ્યાન્ન જેવા કૃષિલક્ષી ઉત્પ...

કોવિડ-19 મહામારી સામે લડવા માટે સંરક્ષણ PSU, OFBએ તેમના સંસાધનો કામે લ...

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSU) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP)ની આ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આ પ્રાણઘાતક વાયરસને દેશમાંથી ખતમ કરવા માટે પોતાના સંસાધનો, ટેકનિકલ જ્ઞાન અને માનવીય કાર્યબળને સંપૂર્ણ કામે...

પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને...

10 હજાર લોકોને ગાયત્રી પરિવાર તરફથી રાસન કીટ અપાઈ

ગુજરાતના ગાયત્રી પરિવાર ના કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી 10000થી વધુ રાસન કીટો જરૂરિયાત મંદોને ત્યાં જઈને હાથો હાથ પહોંચાડવામાં આવી રહી છે. જેમાં ઘઉં, દાળ, ચોખા, લોટ, શાકભાજી સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ સિવાય ૧૦૦૦ કિલો બુંદી અને ૧૦૦૦ કિલો ગાઠીયાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂખ્યા જન ત્યાં સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગાયત્ર...

સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠ...

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અન...