સચિન તેંડૂલકર પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે
બેટસમેન સચિન તેંડૂલકર શુક્રવારે 47 વર્ષના થઈ જશે પરંતુ તેણે આ વર્ષે તેનો જન્મદિન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, કેમકે તે કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઈનું નેતૃત્વ કરનારા ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને સન્માન આપવા માગે છે. સચિને નિર્ણય કર્યો છે કે હાલમાં ઉજવણીનો સમય નથી. તેને લાગે છે કે આ એ તમામ ડોક્ટર્સ, નર્સ પેરા-મેડિકલ, પોલીસ કર્મીઓ, રક્ષા કર્મીઓ, જે...
RSS દ્વારા સહાય વિતરણમાં શું લોચો માર્યો ?
અમદાવાદ, 23 એપ્રિલ 2020
કુદરતી આફત, માનવ સર્જિત રોગચાળો, મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજનું મનોબળ વધારવા હંમેશા અગ્રેસર રહ્યો છે. કોરોના એક વિશિષ્ટ પરિસ્થિતિ છે, એટલે શાસન અને પ્રશાસનની સાથે રહી ને, એમની સૂચનાનું પાલન કરી ને સમાજમાં સેવાકાર્યો શરૂ કર્યા જે આજ સુધી આવશ્યકતા પ્રમાણે સાતત્ય પૂર્વક ચાલી રહ્યા છે.
વર્તમાન સમયમાં કોરો...
હાસ્ય નેત્રી ભારતી સિંહ વર્ષે કેટલા કરોડ કમાય છે ?
ભારતી સિંહ તેની કોમેડી માટે જાણીતી છે. તે યજમાન અને ન્યાયાધીશ તરીકે કામ કરી રહી છે. તેનું નામ ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકારોમાં ગણાય છે. તેણે ગરીબીમાં જીવવું પડ્યું. જેના કારણે તેમનો અભ્યાસ અધુરો રહ્યો. તેની માતા ઘર ચલાવવા માટે કારખાનામાં કામ કરતી હતી.
ભારતી સિંહની જીવનશૈલી કેવી : રાજસ્થાન પત્રિકા અનુસાર, ભારતી સિંહ એક એપિસોડમાં લગભગ 25 થી...
ભાજપના નેતાએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પરિવાર સાથે વર્ષગાંઠ ઉજવી, હવે કોર...
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક મહિલા નેતાએ સંસર્ગનિષેધ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના શિકારપુર સ્થિત આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તેના પરિવારના સભ્યો સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. વર્ષગાંઠની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. વાયરલ તસવીરમાં નેત્રી મીઠાઇ ખવડાવતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ...
પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?
ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...
કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા
દિલીપ પટેલ
અમદાવાદ, 23 એપ્રિલ 2020
ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે.
આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવ...
ધર્મ એ વ્યક્તિગત બાબત છે, એવું કોરોનાએ કેમ સબિત કરી આપ્યું ?
ભારતના બંધારણમાં ધર્મને વ્યક્તિગત બાબત ગણી છે. તે વ્યખ્યા બંધારણ ઘડાયા બાદ પહેલી વખત સાચા અર્થમાં તમામ ધર્મના લોકો માટે કોરોનાએ સાબિત કરી છે. ધાર્મિક લોકો હવે જાહેરમાં નહીં પણ ઘરે રહીને બંદગી અને પૂજા કરી રહ્યાં છે. હજુમાન જયંતિ, રામનવમી, હવે રમજાન અને પરશુરામ જયંતીએ લોકો ઘરે બેસીને ક્રીયા કરશે.
પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમ...
3 મે પહેલાં જ તાળાબંધી ગુજરાતમાંથી ઘણી દૂર કરી દેવાઈ
રાજ્ય સરકારે 3 મે સુધી ગુજરાતમાં તાળી બંધી મૂકી હતી. પણ તેમાં ઉદ્યોગો શરૂં કરવાની ફટાફટ મંજૂરી આપીને લોકડાઉન 15 દિવસ પહેલા જ ઉઠાવી લીધું હોય એવું સ્પષ્ટ થયું છે. તાળાબંધી હઠાવવાની જાહેરાત કર્યા વગર ગુજરાતના માટા ભાગના ઉદ્યોગો અને ખેત બજારો શરૂં કરી દેવાયા છે. દુકાનદારો હવે સવારે દુકાનો ખોલતાં થયા છે. આમ તાળાબંધી 3 મે સુધી રાખવાની હતી તેના બદલે જાહે...
જેતલપુર એ.પી.એમ.સી. રાબેતા મુજબ ચાલુ રહેશે
આરોગ્યની પૂરતી તકેદારી રાખવા સાથે
તાજેતરમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ખાતે કોરોના બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા જેતલપુર એ.પી.એમ.સી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ખેડૂતોના હિતમાં રાજ્યની તમામ એ.પી.એમ.સી.ઓને ચોક્કસ નિયમોના પાલન કરવાની શરતે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
તે જ રીતે...
સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ અપાયા
કોવીડ - 19 ના કારણે જે વૈશ્વિક મહામારી ઉભી થઈ છે તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં પણ સફાઈ જાળવવી અત્યંત જરૂરી છે ત્યારે અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે અને તે પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે આગવી પહેલ કરી છે...
ગુજરાતની 17 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થવા લાગ્યા
૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ
આજના મરણ
આજના ડીસ્ચાર્જ
૧૩૫
૦૮
૩૫
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો
કેસ
પુરૂષ
સ્ત્રી
અમદાવાદ
૬૭
૪૮
૧૯
વડોદરા
૦૧
૦૦
૦૧
મહીસાગર
૦૯
૦૩
૦૬
છોટા ઉદેપુર
૦૪
૦૪
૦૦
બન...
કોવિડ-19નું બુલેટીન, આખા દિવસના ભારતના સમાચાર
22.4.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 3870 દર્દીઓ સાજા થાય છે જે 19.36% નો રિકવરી દર દર્શાવે છે. ગઇ કાલે નવા 1383 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 19,984 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 50 દર્દીના આ બીમારીથી મૃત્યુ થયા છે. વધુમાં, મંત્રીમંડળે મહામારી બીમારી...
65 શાકભાજીની લારી બની કોરોના વેચતી લારી
એક સાથે 65 શાકભાજીના ફેરિયાને આવ્યો કોરોના પોઝિટિવ
"શાકભાજી લેવા જાવા તો પાણી ની ડોલ લઈને જાવ,શાકભાજી ને અડકશો નહીં શક્ય હોય તો એક અઠવાડિયું શાકભાજીનો ઉપયોગના કરો શાકભાજી ઘેર લાવ્યા પછી, ખાવાના સોડા નાખો ને 2 કાલક મુકી રાખીને પછી ઉપયોગમાં લેવા, કરિયાણા ની દુકાને પણ જવાનું એક વિક ટાળો અને આ એક સાથે કરીશું તોજ શક્ય બનશે" -દક્ષા બેન કમલેશકુમાર પાઠક...
સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનની ‘ગાળગીરી’, ચંદનથી સુગં...
https://www.youtube.com/watch?v=x3HW_OX_9kk&feature=youtu.be
તાળાબંધીમાં ફરજ બજાવી રહેલા traffic road brigade - TRBના જવાનને અપશબ્દો કહી કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરે દાદાગીરી કરી હોવાનો વીડિયો લોકો વચ્ચે ફેલાઈ ગયો છે. અલ્પેશ ઠાકોરને કાપવા માટે ભરત સોલંકી અને અમિત ચાવડાએ કાવતરૂ રચીને ચંદનને ટિકીટ અપાવી હતી. ભરત સોલંકીએ ટિકિટ અપા...
રૂપાણીની સરકારે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી આપી, રૂ.10 લા...
આપેલી ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની પરવાનગીનો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારીના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, ગુરૂકુલ પરની ભાજપના નેતાની ભાગીદારી વાળી જાણાતી હોસ્પિટલ ડિપોઝિટ એમાઉન્ટ 8,50,000 રૂપિયા તથા એસજી હાઈવે પરની પ્રખ્યાત હોસ્પિટલના પ્રતિદિવસ 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો હોવાનું એક ઓડિયો ફોન ટેપમાં સ્પષ્ટ થયું છે. આંતરરાષ્ટ્રિય હિં...
ગુજરાતી
English
