લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો
લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો, તમામ પ્લાન્ટ્સમાં સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે., NTPC વિદ્યાંચલે 13 એપ્રિલ 2020ના રોજ 100 ટકા PLF હાંસલ કર્યું
ગૃહ મંત્રાલયે અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો
MHA issues Order to States/UTs to allow Opening of Certain Categories of Shops, except those in Single and Multi-brand Malls.
These Relaxations in Lockdown Restrictions would not applicable in Hotspots/Containment Zones.
તાળા બંધીથી ગુજરાતને 97 હજાર કરોડનું નુકસાન, કોને કેટલું ?
દેશમાં તાળા બંધીના કારણે 12 લાખ કરોડનું નુકસાન થશે, જેમાં ગુજરાતને રૂ.97,598 કરોડનું ભારે મોટું નુકસાન 40 દિવસમાં થઈ ગયું છે. રોજનું રૂ.2500 કરોડનું નુકસાન ગુજરાતને થઈ રહ્યું છે.
કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે દેશમાં 40-દિવસીય પૂર્ણ-સમય અમલીકરણની દેશ અને રાજ્યોની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ અસર પડશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆ...
કોરોનાના 3 કરોડ દુ:ખી મજૂરો કરતાં સર્વોચ્ચ અદાલતને અર્ણબની અરજી વધુ મહ...
વકીલ પ્રશાંત ભૂષણની અરજી
પાલઘરના કાટમાળ ઉપર એક ટીવી શો દરમિયાન અપમાનજનક ભાષાના ઉપયોગ માટે તેમની ધરપકડ કરવાની માંગ રિપબ્લિક ટીવીના પત્રકાર અર્ણબ ગોસ્વામીની સુનાવણી અંગે એડવોકેટ પ્રશાંત ભૂષણએ સચ્ચાઈ ઉચ્ચારી છે. ભૂષણ કહે છે કે કોરોના મજૂરો-કામદારો વિરુદ્ધ દાખલ કરેલી અરજી કરતાં અર્ણબની અરજી કોર્ટમાં પહેલા આવી ગઈ છે.
ટ્વિટર પર પ્રશાંત ભૂષણે લખ્યુ...
સાધુ યોગીની ભાજપ સરકાર એક જ કીટથી અનેકની કોરોના ચકાસે છે
કોરોના: યુપી એક જ કીટથી ડઝનેક પરીક્ષણો ચલાવી રહ્યો છે, યોગી સરકાર પણ આંકડા છુપાવી રહી છે - પ્રિયંકા ગાંધીનો આક્ષેપ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોરોના કેસોમાં નિખાલસ નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ઘણા લોકો ઉત્તર પ્રદેશમાં પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પારદર્શિતા એ કોરોના સામે...
રવિવારે આઈટી અને કરીયાણાની દુકાનો ખુલશે, તમાકુની નહીં
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
- રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.
- તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્...
કોરોનાથી કેરીનો ભાવ ન આવે તો આ રહ્યો કમાવાનો માર્ગ
લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લેતા ખેડુતભાઈઓ કેરીનો રસ કાઢી ખાંડ તેમજ રસ કાઢી સોડીયમ બેંઝોએટના ઉપયોગથી ડબ્બા પેક કરી આખુ વર્ષ સામાન્ય તાપમાને સાચવી શકે છે.
પાકી કેરીમાથી સ્ક્વોશ, જામ અને પાપડ બનાવી શકાય છે. જેને આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વહેચી શકાય છે. કેરી પાકમા જો બજાર ભાવ મળવામા મુશ્કેલી થાય તો કેરીના ટુકડા અથવા રસ ડીપ ફ્રીઝ કરી આખું વર્ષ રા...
હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો
ગાંધીનગર, 25 એપ્રિલ 2020
૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...
30 હજાર યુવક-યુવતીઓના લગ્ન કોરોનાએ કોરા રાખ્યા, થયા હોત તો પણ દૂર રહેવ...
અમદાવાદ, 25 એપ્રિલ 2020
લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે.
2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હ...
2001ના ભૂકંપના 90 અપંગ-દર્દીઓની કોરોનાથી કચ્છમાં ખરાબ હાલત
ભૂજ, 25 એપ્રિલ 2020
2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે.
ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે.
સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે.
વ્હીલચેર, ઘોડી, દવા, સાધન...
રાજકારણીઓ તેમના સોસાયટી અને પોતાના ઘર ને સેનેટઈઝ કરાવવા દબાણ કરે છે
અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે.
પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટ...
કોવીડ હૉસ્પિટલના સાદા ભોજનને થ્રી સ્ટાર હોટલ જેવું ગણાવાયું
અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે.
ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે.
કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ
સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ
...
અમદાવાદની કોરોના હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ
કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.
અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે...
173 બાળકોને તેના માતા-પિતાને સોંપાયા
અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ
અમદાવાદ 25 એપ્રિલ 2020
બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી ...
કોરોના સારવાર માટે 25,000 બેડની વ્યવસ્થા કરી
રાજય સરકારે કોરોનાના સંક્રમણની સ્થિતિ 25,000 બેડની વ્યવસ્થા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના 70 થી 80 ટકા કેસ અમદાવાદ, વડોદરા અને સુરતના છે. રાજ્ય સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસ શોધ્યા છે. ઘણા લોકોનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો થયો છે અને રાજ્યમાં રિકવર થયેલા લોકોનો આંક 100 ઉપર પહોંચ્યો છે, તે આનંદની વાત છે.
કોરોનાનો એક પોઝિટિવ કેસ અંદાજ...
ગુજરાતી
English