Thursday, November 13, 2025

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

સરકારે આપેલા અનાજથી રોટલી બનાવી દુઃખી મહિલાઓને આપી

સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્...

નર્મદા જિલ્લાની 221 ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા પરિસરને આદેશ કર્યો

નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાનીદરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે.નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે, અને આદેશ...

પીવાના પાણી માટે હેલ્પલાઈન

પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્...

નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી

કેન્દ્ર સરકારે આ અંગે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબ...

કોરોનામાં કેસર કેરી જૂનાગઢ ખેત ઉત્પન્ન બજારમાં આવી, ભાવ કેટલો ?

કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે - કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિવચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાંઆવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન શરૂ થતા ,તાલાળા અને ગીર વિસ્તારમાંથી કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડખાતે આવી રહ્યા છે. પ્રથમ દિવસે 170 ...

ભાજપના સાંસદ નારણ વારંવાર કેમ વિવાદો ઊભા કરવા ટેવાઈ ગયા છે ?

ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્...

અમરેલી ભાજપના સાંસદ નારણ સામે પગલાં ભરવા માંગણી કેમ કરવી પડી ?

અમરેલી, 22 એપ્રિલ 2020 અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી ...

FACEBOOK ફેસબુક રિલાયન્સ જીઓનો 10 ટકા હિસ્સો ખરીદી લેશે

ફેસબુક જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે ભારતમાં માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વધારે એફડીઆઈ મળ્યું આ જોડાણનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયો માટે વિવિધ તકોનું સર્જન કરવાનો મુંબઈ, 22 એપ્રિલ, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક ઇન્ક.એ 22 એપ્રિલ 2020માં જિયો પ્લેટ...

પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને શોધેલી કોરોના ડાયગ્નોસ્ટીક કીટ્સનુ...

ફ્લુ જેવા લક્ષણો ધરાવતા સેમ્પલમાંથી રિયલ-ટાઈમ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવામાં આવશે, જે કોરોના વાયરસનું સ્ક્રીનીંગ અને નિદાન કરશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને તેમણે વિકસાવેલા કોરોના વાયરસ ડાયગ્નોસ્ટીક કીટ્સનું ઉત્પાદન વધારવા ...

પાણીની બોટલ કરતાં પેટ્રોલ સસ્તું છે, 24 રૂપિયા લીટર પેટ્રોલ આપો –...

અમદાવાદ, 21 એપ્રિલ 2020 આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના પ્રતિ બેરલના ભાવ ગગડીને ૧ ડોલર કરતા નીચે ગયા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ- ડિઝલના ભાવ ઘટાડી લોકોને રાહત આપવામાં આવે એવી માંગણી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ગગડતાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સામાન્ય પ્રજાને રાહત આપવાની માંગણી સાથે ગુજર...

અમદાવાદના કમિશનર નેહરા નહોર વગરના દીપડા સાબિત થયા

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં બધું જ બરાબર છે. તેથી કોરોનાથી નાગરિકો નિશ્ચિંત હતા. હવે અમદાવાદ સમગ્ર દેશમાં આગળ આવી ગયું છે ત્યારે નેહરા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં અમદાવાદ સલામત છે એવી દલીલ કરી હતી તે ટકી શકે તેમ નથી. અમદાવાદમાં જે રીતે મામલા વધી રહ્યાં છે તે જોતા કોરોના સામેની...

વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાના 80% કિસ્સાઓ લક્ષણો બતાવતા નથી

બીજી એક કટોકટી તરફ ભારત ગાંધીનગર, 21 એપ્રિલ 2020 મુંબઈમાં પત્રકારોએ જાતે કોરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે તેમને તો કોરોના છે. તે પહેલાં તેમને ન તો કોઈ કોરોનાના લક્ષણો હતા કે ન તો તેમને પોતાને ખબર હતી કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લોકોનો ભય દૂર કરવા માટે જાતે સામેથી પોતે ચેપની ચકાસણી કરવા ગયા ત્યાર...

દારું કીંગ વિજય માલિયાને ભારત લાવવાનો માર્ગ ખૂલ્લો થયો, પણ કોણ લાવશે ?...

ભાગેડુ દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારત તરફ પ્રયાણ કર્યું, યુકે હાઈકોર્ટે અપીલ નામંજૂર કરી સોમવારે બ્રિટ્ટેનથી ફરાર દારૂના બેરોન વિજય માલ્યાને પરત લાવવાની કાનૂની લડત મોટી સફળતા મળી હતી. બ્રિટનની હાઇકોર્ટે માલીને ભારતને સોંપવાના હુકમ સામે તેની અપીલ નામંજૂર કરી હતી. આ સાથે, માલ્યાના પ્રત્યાર્પણ સમયની બાબત છે. ભારતમાં આશરે 9,000 કરોડની છેતરપિંડી અન...

દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓના બમણા દરમાં વધારો

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં બમણા દરમાં ઘટાડો, તંદુરસ્ત દર્દીઓની ટકાવારીમાં વધારો થયો છે. દેશના 18 રાજ્યોમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન પહેલા અને પછીના ડેટાના વિશ્લેષણના આધારે, રાષ્ટ્રીય સ્તરે દર સુધર્યો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 25 માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવે તે પહેલાં રાષ્ટ્રીય સ્તરે દર...