Thursday, November 13, 2025

’મારું બાળક ભૂખ્યું છે, દૂધના પૈસા નથી’ આવા કરૂણાના શબ્દો ...

બસ આટલું સાંભળ્યું અને સંવેદનાસભર તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું.... કદાચ માન્યામાં ન આવે પણ સત્ય ઘટના છે. શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, "મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી. દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી. આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્ક...

રેલવે સ્ટેશન પરથી મળેલી અનાથ બાળકી વારંવાર કહે છે, મને તાવ છે, આવું કે...

અનાથ ગૃહમાં તાજેતરમાં લાવવામાં આવેલી એક છોકરીનું નામ ગુપ્ત રહે તે માટે નામ આપ્યા વગર જણાવ્યું કે, આ છોકરી તાજેતરમાં રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. તે એટલા માનસિક પરિતાપમાં છે કે તે વારંવાર હું બીમાર છું, મને દવાખાને લઈ જાઓ તેનું રટણ કરે રાખે છે. આ છોકરીને ચારથી પાંચ વખત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી પરંતુ તેને તાવ કે કશું જણાયું નથી, ...

સોનું 46 હજારને પાર કરી ગયું

વાયદાના બજારમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ, 46,700 ના સ્તરને પાર કરતા આજે સોનાના ભાવ નવા ઉંચા સ્તરે પહોંચ્યા છે. એમસીએક્સ પર, જૂન સોનાનો વાયદો 10% દીઠ 1% જેટલો ઊંચો 46,785 ની નવી ઊંચી સપાટીએ ગયો. પાછલા સત્રમાં, ભારતમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 2% થી. 46,255 પર પહોંચી ગયા છે, જે સત્ર દરમિયાન 46,385 ડ85લરની નવી ટોચ પર પહોંચ્યું છે. ભારતીય કોમોડિટી ડેરિવે...

2,687 કોરોનાવાયરસ કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય

લોકડાઉન 2.0 શરૂ થતાં જ, આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં કોરોનવિઅસના કેસોની સંખ્યા છેલ્લાં 24 કલાકમાં 1076 તાજા કોવિડ -19 ચેપ થયા પછી, 11,439 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાવાયરસથી થયેલી મોતની સંખ્યા 37 377 પર પહોંચી ગઈ છે, જેમાં મહારાષ્ટ્રની સંખ્યામાં ૧ to8 લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, 1,305 દર્દીઓ વાયરસથી સાજા થયા છે અથવા રજા...

ઓઢવ ભિક્ષુક-ગૃહના ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા  ભિક્ષુકગૃહમાં 87 ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ભીખ માંગતા  હોય તેવા ભિક્ષુકોને પોલિસ  દ્દારા પકડી લેવામાં આવે છે. ન્યાયાલય દ્વારા 1 વર્ષ સુધી આ ભિક્ષુકને સંસ્થામાં રાખવાનો આદેશ કરવામાં આવે છે. ઓઢવ  ભિક્ષુક અંતેવાસીઓમાં ગુજરાત ,રાજ્સ્થાન , મધ્યપ્રદેશ. તમિલનાડુ, ઉત્તરપ્રદે...

16 વૃદ્ધાશ્રમોના 700 વૃદ્ધોની આરોગ્ય તપાસ કરાઈ, એકને કોરોનાના લક્ષણ ન ...

કોરોનાવાયરસની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ વૃદ્ધોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અશ...

વિડિયો – કુબેર નગર વિસ્તારમાં કોરોના વધશે, સવારે ટોળા એકઠા થયા

ભાજપ સરકાર વધુ એક મોટી બેદરકારી...!! વિડિયો https://youtu.be/1XXzIiVIrmE ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતનાં અમદાવાદ શહેરનાં નરોડા વિધાનસભાનાં કુબેર નગર વિસ્તારમાં આજ વહેલી સવારેમાં લોકોની ભીડ એકઠા થઈ ગઈ એ પણ લોકડાઉન અને કલમ 144 લાગુ હોવા છતાં #Social_Distancing નું પાલન કરાવવામાં પોલીસ વિભાગ તદ્દન નિષ્ફળ રહી પોલીસ વિભાગની હાજરીમાં આટલા લોકો એક સાથ...

હાઇ પ્રોફાઇલ કોરોના – ધારાસભ્ય પછી 55 પત્રકારો પણ શંકાસ્પદ છે &#...

ગાંધીનગર, 15 એપ્રિલ 2020 ગુજરાતના ધારાસભ્યને કોરોના હોવા છતાં, તેઓ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, પત્રકારો અને અધિકારીઓને મળ્યા. એક વરિષ્ઠ પત્રકાર નયનાબહેન દોશીએ જણાવ્યું હતું કે હું પણ ધારાસભ્ય સાથે મળી હતી. 18 વર્ષથી આજકાલ અખબારમાં કામ કરતા ગાંધીનગરના પત્રકાર નયના દોશીએ જણાવ્યું હતું કે, આજે સવારથી હું કોરોન્યાઈન થઈ છું.  મને મારા કુટુંબે ખંડ નહીં છો...

ગુજરાતનો વિશ્વ વિક્રમ 6 કરોડ લોકોએ 15 દિવસમાં અનાજ મેળવ્યું

એપ્રિલ માસમાં ૬ કરોડ કાર્ડધારકોની માટે માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં ૧૭૦૦૦ દુકાનોએથી ૧.૮૮ લાખ મે.ટન ઘઉં-૭ર હજાર મે.ટન ચોખા- ૧૬ હજાર મે.ટન ખાંડ- ૧૩પ૦૦ મે.ટન ચણાદાળ- ૮૧૦૦ મે.ટન મીઠાનો જથ્થો જીલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ વિતરણ માટે પહોંચાડવામાં આવ્યું છે. સમગ્રતયા રાજયની કુલ જનસંખ્યા ૬.પ કરોડ પૈકી ૯ર ટકા એટલે કે ૬ કરોડ જેટલા લોકોને કોરાના વાઇરસ સંક્રમણને...

અમદાવાદનો કોટ વિસ્તાર સવારથી કર્ફ્યુમાં કેદ થયો, કોઈ ફરકતું નથી

અમદાવાદમાં 15 એપ્રિલ 2020થી સવારથી લાદી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 2002માં ગોધરા પછીના કોમી રમખાણોમાં કરફ્યું લગાવવામાં આવ્યો હતો. જેને 18 વર્ષ થયા છે. 7 વિસ્તારો મોટા ભાગે જૂના શહેરના એટલે કે કોટ વિસ્તારના છે. જેમાં અંદાજે 10 લાખ લોકો રહે છે. બપોરે 1થી 4 ના સમયમાં મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા અપાઈ છૂટ છે. માત્ર મહિલાઓ જ બહાર જવા આવ...

ચીઝ બનાવતાં નિકળતા પાણીના બેકટેરીયાથી બાયોમાસ બનાવાયું

ગાંધીનગર : ડેરી ઉદ્યોગ અને ઘર ઉદ્યોગ માટે નવી શોધ ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી શિખંડ અને ચીઝ બનાવતાં નિકળતાં પાણીને ફેંકી દેવાના બદલે હવે તેમાંથી બાયોમાસ પેદા કરી શકાશે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે આ નવી શોધ મોટો ફેરફાર લાવી શકે તેમ છે. ચેડાર ચીઝ વ્હે (ચીઝ બનાવતાં નિકળતું પાણી)નો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત...

ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક

આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. રાજ્યોમ...

કોરોનાની કોને સહાય આપી તે વડાપ્રધાન ક્યારેય જાહેર નહીં કરે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે...

વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે. નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્ર...

મનમોહન સીંગ અને નરેન્દ્ર મોદીએ વિગતો આપવાનો ઈન્કાર કેમ કર્યો ?

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે. ‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ' એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહ...