Sunday, June 1, 2025

Tag: पाइप के पानी

પાણી વગરના રૂપાણીએ પાણીના ગેરકાયદે જોડાણમાં શા માટે ધમકી આપવી પડી, વાં...

ગાંધીનગર, 7 ઓક્ટોબર 2020 રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ.500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે, નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ.5000નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં 250 શહેરોમાં 20 લાખથી વધું ગટર કે નળ જોડાણો નથી. ક...