Tag: કોરોના
ઈરાનના કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સરકારી ડેટા કરતા ઘણી...
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા.
હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,4...
ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો: કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવામા...
ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે.
તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ ...
સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત
શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની...
1 ઓગસ્ટથી અનલોક -3 અંતર્ગત ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ હટાવવામાં આવશે, 5 ઓગ...
બેઠકમાં લીધેલા નિર્ણયો મુજબ મુખ્યમંત્રીએ 1 ઓગસ્ટથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુને સંપૂર્ણ રીતે હટાવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા અને ધોરણ સંચાલન કાર્યવાહી (એસઓપી) મુજબ રાજ્યમાં 5 ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો ખોલવામાં આ...
અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા
ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ
વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે. કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે.
સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કવોરેન્ટાઈન દર્...
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ
દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયં...
કોરોના: કુલ રિકવરી 9 લાખ, કુલ કેસ 14 લાખ
અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.
...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ગુજરી બજારની ચોંકાવનારી તસવી...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની...
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે: પ્રજ્ઞા ઠાકુ...
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પા...
કોરોના ફ્રી જાહેર કરાયેલા ધારાવીમાં ફરી બે કોરોના કેસ આવ્યા
ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની ...
કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી
કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે.
એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...
ભારતમાં 1.6 કરોડ ટેસ્ટ થાયા, હજી ઘણો લમ્બો રસ્તો બાકી છે
દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (...
કોરોનાનો ચેપ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન...
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કમિશ્નરને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવવા માંગણી કરી હતી..
આંગળીથી EVMનું બટન દબાબબા અને એકબીજા વ્યક્તિઓના સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે. એટલે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. 8 બેઠક પર 10 ...
DRDOએ લેહમાં COVID-19 ટેસ્ટ કરવાની સુવિધા ઉભી કરી
લારખના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કોરોના કેસો ઓળખવાના હેતુથી પરીક્ષણના દરમાં વધારો કરવા DRDOએ લેવિ સ્થિત પ્રયોગશાળા, હાઇ એલ્ટિટ્યુડ રિસર્ચ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ (DIHAR) માં કોવિડ -19 પરીક્ષણ સુવિધા સ્થાપિત કરી છે. પરીક્ષણ સુવિધા ચેપગ્રસ્ત વ્યક્તિઓનું નિરીક્ષણ કરવામાં પણ મદદ કરશે. આ સુવિધા ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના સલામતી ધોરણો અને માર્ગદર્શિ...