Wednesday, December 10, 2025

Tag: अंगदान

ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30...

અમદાવાદ, 15 એપ્રિલ 2023 દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં...

અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુ...

મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો દેહ બદલતા દધિચી દિલીપ પટેલ 23 જૂન 2022 ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ...