Tag: आदिवासियों
ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી
Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...
ગુજરાતઃ પાર-નર્મદા-તાપી લિંક પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઉખેડી નાખવાની...
Gujarat: Preparations to uproot tribals in the name of Par-Narmada-Tapi Link Project! गुजरात: पार-नर्मदा-तापी लिंक प्रोजेक्ट के नाम पर आदिवासियों को उजाड़ने की तैयारी!
વિવેક શર્મા ન્યજ ક્લિક 18 મે 2022
ગુજરાતના આદિવાસી સમાજના લોકોને પાણી, જંગલો અને જમીન બચાવવા વર્તમાન સરકાર સામે લડત આપવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
જો કે આ દેશમાં આદિવાસી સમ...
આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમ...