Wednesday, September 24, 2025

Tag: आमों

તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પા...

ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે. વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 20...